________________
: પ્રકાશક : - ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ
ઍન. સેક્રેટરી, શ્રી જૈન આત્માનંદ સભા (તરફથી )
ભાવનગર,
हित्वा संसारहेतूनि, यो रत्नानि चतुर्दश । स्वीचक्रे मुक्तिदां रत्नत्रयी शान्तिः स वोऽवतात् ॥१॥
અથસ સારના કારણભૂત ( ચક્રવતી પણામાં પ્રાપ્ત થયેલા ) ચૌદ રત્નનો ત્યાગ કરીને મોક્ષસુખને આપનારી રત્નત્રયી ( સમ્યગ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર )ને રવીકારનાર શ્રી શાતિનાથ પ્રભુ તમારું રક્ષણ કરો.
| ( શ્રી કામરવણૂરિ:-)
कृतारिष्टतमः शान्तिश्चारुहेमतनुद्युतिः। प्रत्यादिष्टभवभ्रान्तिः श्रीशान्तिर्जयताजिनः ॥ २ ॥
અર્થ—ઉત્પાતરૂપી અ ધકારની શાંતિ કરનારા, સુવર્ણ ના જેવી મનહર શરીરની કાંતિવાળા તથા સ સારના બ્રેસણુનો નાશ કરનારા શ્રી શાંતિનાથ જિનેશ્વર જય પામે.
ग्रंथकर्त्तासूरिजी
મુકફે- શાહ ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહાદય પ્રી. પ્રેસભાવનગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org