________________
વિષય પષ રાજાએ પૂછેલ મિત્રાનંદને વૃત્તાંત ૫૬ મિત્રાનંદને ગુરુએ કહેલ વૃત્તાંત ૫૭ પૂર્વભવના વૃત્તાંતથી અમરદત્તને પ્રતિબંધ ૫૮ જિનપાલિત ને જિનરક્ષિતની ભાવી કથા ૫૯ રનદીપની દેવીએ કરેલ બંને પાસે દર માગણી ૬૦ યક્ષનું શિક્ષાવચન ૬૧ જિનપાલિતની કથાનો ઉપાય ૬૨ નારદે ઊભું કરેલ અનંતવીર્ય અને દમિતારી વચ્ચે ઘર્ષણ ૬૩ અનંતવીર્ય વાસુદેવ અને દમિતારી પ્રતિવાસુદેવ વચ્ચે યુદ્ધ ૬૪ કનકશ્રીનો પૂર્વભવ ૬૫ -નરસિંહ રાજાની અંતર્ગત કથા ૬૬ ત્રિદંડીએ નૃસિંહ રાજ પાસે કરેલ વિવિધ સ્થળોનું વર્ણન ૬૭ ધનદેવીએ રાજા સાથે કરેલ પ્રપંચ ૬૮ યશોધર ગણુધરે અપરાજિત કરેલ શેકનિવારણ
ચેાથે પ્રસ્તાવ (પા. ૭૭ થી ૫. ૧૧૨.) ૬૯ વાયુધે કરેલ નાસ્તિકવાદને પરિહાર ૭૦ ક્ષેમંકર જિનને ઉપદેશ ૭૧ વત્સરાજ વિગેરે ચાર બંધુઓની સુંદર કથા ૭૨ રાજાના ક્રોધની શાંતિ માટે વ, સરાજે કહેલ ધનદત્તની કથા ૭૩ ધનદત્તનું ધન ઉપાર્જન કરવા પરદેશપ્રયાણ ૭૪ ધનદત્ત તસ્કરનું કરેલ રક્ષણ ૭૫ સાર્થવાહને શિકારીએ કહેલ પોતાની વાર્તા ૭૬ સાહસ ન કરવા વિષે ધનદત–આમ્રની કથા ૭૭ દલભરાજે રાજાના ક્રોધની શાંતિ માટે કહેલ શત્રદમનરાજાની કથા ૭૮ શત્રુદમન રાજાએ કરાવેલ બટુકને વધ ૭૯ કીર્તિરાજે પણ રાજાને કહેલ શત્રુંજય રાજાની કથા ૮૦ શત્રુ જય રાજાએ ઉપકારી પક્ષીને કરેલ ઘાત ૮૧ દેવરાજે રાજા પાસે આવી કરેલ સ્પષ્ટીકરણ ૮૨ દેવરાજને પૂર્વભવ ૮૩ ગુરુમહારાજે કહેલ રોહિણી વિગેરે ચાર સ્ત્રીઓની કથા ૮૪ ચાર સ્ત્રીઓના કાર્યને ઉપનય ૮૫ વજાયુદ્ધનું ચક્રવર્તીત્વ ૮૬ પવનવેગ વિદ્યાધરે ચક્રીને કહેલ વૃત્તાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org