________________
[ ૧૮ ].
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
છતાં પણ તથા સ્વજનેએ કહ્યા છતાં પણ તેના ઉપર નેહવાળો હોવાથી બીજી નારીને પર નહીં, યક્ષને અથવા કઈ ભટ્ટારિકા(દેવી)ને તે પ્રાર્થના કરતે હેતે, તથા સ્થિર સમક્તિવાળો તે તેમની માનતા પણ કરતું ન હતું. પુત્રની ઈચ્છાવાળી તેણે પ્રિયાસહિત એક દિવસ કુલદેવતાની પ્રાર્થના કરીને નમસ્કાર કર્યા વિના તેણીને કહ્યું. કે-“અમારા સર્વ પૂર્વજોએ અને મેં પણ આ લેકના સુખને માટે હે કુળદેવતા! હંમેશાં તારી પૂજા કરી છે. પુત્ર રહિત હું પરલોકમાં ગયા પછી બંધુ જનની જેમ તારી પણ કેણ પૂજા કરશે? તેથી તું અવધિજ્ઞાનવડે જાણીને મને કહે, કે-મારે પુત્ર થશે કે નહીં? બીજું કાંઈ હું માગતો નથી.” દેવતા બેલી કે-“હે શ્રેણી ! ધર્મમાં પ્રવર્તતા તારે કેટલાક કાળ ગયા પછી પણ અવશ્ય પુત્ર થશે.” તે સાંભળી ચિત્તમાં હર્ષ પામેલે તે કુળના ક્રમવડે આવેલા ગૃહવાસને પાળવા લાગે, અને વિશેષે કરીને ધર્મ કરવા લાગ્યો. પછી કેઈ વખત ચંદ્રના સ્વપ્નથી સૂચવન કરાયેલે કઈક અધિક પુણ્યશાળી જીવ પુણ્યશ્રીની કુક્ષિમાં પુત્રપણે આવ્યું. પ્રાત:કાળે તેણીએ પિતાના ભર્તાને તે સ્વપ્નનું દર્શન કર્યું. સારા મનવાળા તેણે પણ પુત્રના જન્મવડે તેને આલાદ પમાડ્યો. પછી પૂર્ણ સમયે તેણીને શુભ લક્ષણવાળો પુત્ર ઉત્પન્ન થશે. અને તેના પિતાએ તેના જન્મ મહોત્સવ કર્યો. પછી“આ પુણ્ય કરીને આવ્યો છે, અથવા તે મેં પુણ્યવડે આને પ્રાપ્ત કર્યો છે.” એમ વિચારીને પિતાએ તેનું પુણ્યસાર નામ પાડયું. બાળકની રક્ષા કરનારી પાંચ ધાવમાતાવડે પાલન કરાયેલો અને માતાપિતાને અત્યંત વહાલ તે ભણવામાં સમર્થ થયે. ત્યારે તેના પિતાએ લેખ શાળાને ઉત્સવ કરીને તે પુત્રને કળા ભણવા માટે શ્રેષ્ઠ ઉપાધ્યાયને સેં તે જ નગરમાં રત્નસાર વણિકની બાલ્યાવસ્થાવાળી અને સુંદર અંગવાળી રત્નસુંદરી નામની પુત્રી હતી. તે જ કળાચાર્યની પાસે ભણતી બુદ્ધિશાળી તે પુણ્યસારની સાથે અભ્યાસ કરનારી થઈ. બુદ્ધિશાળી તે સ્ત્રીજનને સુલભ ચપળપણાએ કરીને પુણ્યસારની સાથે કળાની બાબતમાં વિવાદ કરવા લાગી. કેઈક દિવસ રોષ પામેલા તેણે આ પ્રમાણે તેણીને કહ્યું કે-“પિતાના આત્માને પંડિત માનતી હે બાલિકા! જે કે તું કળાવાળી છે, તો પણ મારી સાથે તારે વિવાદ કરો એગ્ય નથી. કેમકે પુરુષના ઘરમાં તું અવશ્ય દાસી થવાની છે. ” તે બોલી કે-“અરે મૃઢ! કોઈ મહાભાગ્યશાળી પુરુષની હું દાસી થઈશ. તેથી તારે અહીં શું છે?” પુણ્યસાર પણ બે કે-“બળાત્કારે પણ જે હું તને પરણીને દાસી કરું, તે જ હું ખરેખર પુરુષ.” ફરી પણ તે બેલી કે-“હે મૂર્ખ ! બળાત્કારથી બીજા પણ કેઈનો સ્નેહ થતો નથી અને દંપતીને તે વિશેષ કરીને તે નથી.” ત્યાર પછી તે પુણ્યસાર લેખશાળામાંથી પિતાને ઘેર ગયે. પ્લાન મુખવાળો અને દુઃખી થઈને તે મન્યુશખ્યામાં સૂત. તેવામાં પુરંદર શ્રેણી ભેજનને માટે ઘેર આવ્યા. અને તેની ચેષ્ટા જાણીને તેની પાસે આવીને આ પ્રમાણે છે કે-“હે પુત્ર! કયા ૧. દોધની અથવા શેકની શયામાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org