________________
: ૮ :
માગેથી ક ંપતા શરીરવાળા એક વિદ્યાધર તેનાં શરણે આવ્યે અને તેની પાછળ ખગ ધારણ કરતી કાઇ વિદ્યાધરી અને ગદાને ધારણ કરનાર વિદ્યાધર, પાપ કરનારાઓને અપરાધ સાંભળા એમ વજ્રાયુધની પાસે આવીને એયેા, અને વિશેષમાં કહ્યુ` કે હુ' સુચ્છ વિજયના શુકલપુર નગરમાં રહેલ શુકલદત્ત નામના રાજાના પવનવેગ નામના પુત્ર છું. મારે સુકાંતા નામની ભાર્યા છે. મારી આ શાંતિમતી નામની પુત્રી એક દિવસ પ્રાપ્તિ નામની વિદ્યા મણિસાગર પર્વત ઉપર સાધતી હતી ત્યાં આ દુરાત્માએ હરણુ કરી. વિદ્યા તા સિદ્ધ થઇ. તેનાથી ભય પામેલા આપને શરણે આવેલા આ છે. મારી પુત્રીને તે પત ઉપર નહિં દેખવાથી પાછળ આવેલ હું મારી પુત્રીના શીલના ખળાત્કારે નાશ કરનાર હોવાથી આને મૂકી દો જેથી તેને હણી નાંખું. ત્યારે અવધિજ્ઞાનવડે તેની પૂર્વ`ભવની ચેષ્ટા જાણીને તેના પ્રતિભેાધ માટે વાયુધ ચક્રી કહે છે કે તારી આ પુત્રોને આ વિદ્યાધરે કારવડે હરણુ કરી છે. તેનું કારણ એ છે કે આ દ્વીપના ઐરાવત ક્ષેત્રની મધ્યે વિધ્યપુરનગરમાં વિંધ્યત્ત નામે રાજાનેા તું નલિનકેતુ નામના પુત્ર હતા. તે જ નગરમાં ધર્મ-મિત્ર નામના સાતિને દત્ત નામનેા પુત્ર હતા. તેની પ્રિયંકરા નામની પત્ની હતી. બંને જા એક વાર વસંતઋતુમાં ક્રીડા કરતા હતા જ્યાં રાજપુત્રે તેણીને સુંદર જો કામાતુર થતાં કુલના કલંકના વિચાર નહિં કરતાં તેનુ હરણુ કર્યું" અને તેની સાથે વિષય-સુખ ભાગવવા લાગ્યો. પછી દુઃખી થયેલ દત્ત ઉદ્યાનમાં જતાં સુમન નામના કેવળજ્ઞાનધારી પધારતાં તે પ્રભુની દેશનાવડે પ્રતિાધ પામ્યા. આયુષ્ય ક્ષય થયે તે વૈતાઢ્ય ઉપર સુકચ્છ વિજયમાં વિદ્યાધર રાજા મહેન્દ્રવિક્રમને અજિતસેન નામે પુત્ર થયા. તેને કમલા નામની સ્ત્રી હતી. અહિં નલિનકેતુ રાજ્ય પામી પ્રિયંકરા સાથે ગૃહવાસ પાળવા લાગ્યા. એકદા મહેલમાં બેઠેલા તેણે આકાશતળના વાળાના અનેક રંગ જોતાં વૈરાગ્ય પામેલા તેને પશ્ચાત્તાપ થયા કે મે પરસ્ત્રીનું હરણ કરી ણુ પાપ કર્યુ. પછી વૈરાગ્ય પામીને, પુત્રને રાજ્ય આપી ક્ષેમકર જિનેશ્વર પાસે શુદ્ધ ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. પ્રિયંકરા સુત્રતા નામની સાધ્વી પાસે ચાંદ્રાયણ નામનું તપ કરી મરી શાંતિમતી નામની તારી પુત્રી થઇ. આ અજિતસેન તેને પૂર્વના ધણી હતા જેથી વિદ્યા સાધતી તેણુીને ઉપાડી ગયા, તેથી હે પવનવેગ ! અને શાંતિમતી ! તમે અને કાપને છોડી દે. વાયુધનું આ વૃત્તાંત સાંભળી તેએ અરસપરસ ખમાવ્યા. હવે તેના ભાવિ વૃત્તાંત જણાવતાં શાંતિમતી દીક્ષા લઇ, રત્નાવલી તપ કરી મરી એ સાગરોપમથી કંઇ અધિક સ્થિતિવાલે વૃષભનાં વાહનવાળા ઈશાને થશે.
વાયુવેગ અને અજિતસેન અને બધુ ઉત્તમ દેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. તેના કેવળજ્ઞાનને મહાત્સવ કરી પેાતાના અંગની પૂજા કરી શાનેંદ્ર સ્વસ્થાને જશે. પછી ઇંદ્ર પણ મનુષ્યભવ પામી મેક્ષે જશે. પછી તે ત્રણે ચક્રીને નમીને સ્વસ્થાને ગયા.
અહિ' સહસ્રાયુદ્ધ કુમારને જવના નામની સ્ત્રીથી કનકશક્તિ નામે પુત્ર થયા. તેની નકમાલા અને વસંતસેના નામની એ પ્રિયા હતી. એક દિવસ હિમવાન પર્વત ઉપર ગયા ત્યાં વિપુલમતિ નામના વિદ્યાધર મુનિને જોતાં તેમને વાંદીને ખેઢા પછી મહામુનિએ દેશના આપી – કુલ, રૂપ, કલાભ્યાસ, વિદ્યા, લક્ષ્મી, સારી ભાર્યા, ઐશ્વર્યાં અને સારા સ્વામીપણું. ’—એ સવે' ધમથી જ પ્રાપ્ત થાય છે. જેણે ચાર પ્રકારના ધમ પૂર્વભવે કર્યો હૈાય તે જ પુણ્યસારની જેમ સવ" વાંચ્છિતને પામે છે. અહિં ગુરુમહારાજ પુણ્યસારની કથા કહે છે.
આ ભરતક્ષેત્રમાં ગાપાલય નામના નગરમાં પુરુંદર નામના શ્રેષ્ઠી હતા જેને પુણ્યશ્રી નામની ભાર્યાં હતી. તેને પુત્ર નહેાતા છતાં ખીજી સ્ત્રી પરણ્યા નહતા. સ્થિર સમકિતવાળા હોવાથી કાઇ દેવ, દેવીને પ્રાર્થના કરતા નહેાતા, તેમ તેની માનતા પણ કરતા નહેાતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org