________________
ત્રીજો પ્રસ્તાવ : કનકશ્રીના પૂર્વભવનુ વણૅન.
[02]
એક ચાર તે નગરીને ચારવા (લુંટવા) લાગ્યા. તેવૃત્તાંત મહાજને જણાવ્યેા. ત્યારે રાજાએ ચારને નિગ્રહ કરવા માટે આરક્ષકને આદેશ આપ્યા. ફરીથી કાઇક દિવસે મહાજને રાજાને વિનંતિ કરી કે હૈ દેવ ! ચારે તમારી આખી નગરી લૂટી છે. જે કાઈ સારા રૂપવાળી અને યૌવનવાળી સ્ત્રી હતી તેને પણ તે ચાર રાત્રિમાં ખળાત્કારે પણ લઇ ગયા છે. તેથી અમને ફ્રાઈક બીજી વાસસ્થાન દેખાડા, કે જેથી ડે નરનાથ ! અમે ત્યાં ઉપદ્રવ રહિત રહીએ. ” ત્યારે ક્રોધ પામેલા રાજાએ આરક્ષકને કહ્યું કે—“ અરે ! રક્ષણ કર્યા વિના ધનને ગ્રહણ કરતા તું શું મારા લેણદાર છે ? ” મહાજને કહ્યું કે- આને કાંઈ પણ દોષ નથી. સૈન્ય સહિત પણ આનાવર્ડ તે ચાર ધારણ કરી શકાય તેમ નથી, ’ ત્યારે “ જેમ ઠીક થશે, તેમ હું કરીશ. ” એમ કહીને રાજાએ મહાજનને વિદાય કર્યાં. પછી વર્ડના વેષવાળેા રાજા રાત્રિએ પાતાના ઘરમાંથી નીકળીને શંકાના સ્થાનને વિષે ચારની શેાધ કરતા ફરવા લાગ્યા. રાત્રિને વિષે નગરીમાં ક્યાં, અને દિવસે નગરીની બહાર ફર્યા. તાપણુ કાઇ ઠેકાણે તેણે તે દુષ્ટ ચાર જોયા નહીં. પછી સાયંકાળે માર્ગોની ધૂળથી વ્યાપ્ત થયેલા અને વૃક્ષના મૂળમાં રહેલા તે રાજાએ કષાય વસવાળા એક ત્રિદ’ડીને આવતા જોચા. પેાતાની સમીપે આવતા તેને તે રાજા નમ્યા. ત્યારે “ તું ક્યા સ્થાનથી આભ્યા છે ? ” એમ તેણે પણ તેને પૂછ્યું. રાજા મેલ્યા કે—“ હે ભગવાન! હું દ્રવ્યને અથી મુસાફર છું. ઘણા દેશેામાં હું ભમ્યા છું. પણ કાઇ ઠેકાણે ધનને પામ્યા નથી.” ત્યારે ત્રિદ'ડી આવ્યે કે“ અહા ! તે જે દેશેા જોયા છે તેનું સ્વરૂપ નામ ગ્રહણ કરીને તું મને કહે. રાજા મેલ્યા કે અહીં ચારાશી લાખ સખ્યાવાળા દેશેા છે. તેમાંથી કેટલાકનું સ્વરૂપ હું તમને કહુ' છું, તે તમે સાંભળેા. જેમાં એક વસવાળી સ્ત્રીઓ છે, પ્રાયે કરીને લોકેા પ્રિય વચન બાલનાર છે, અને વાળ કેશ કહેવાતા નથી, તે લાટદેશ મે' જોયા છે. જેમાં અતિ લાંખા કેશવાળી, મનેાહર શબ્દવાળી અને કખલના વસ્ત્રવાળી સ્ત્રીઓ છે, તે સૈારાષ્ટ્રે નામના દેશ મે જોયા છે. જ્યાં ભાજનને વિષે નાળીએરી અને કેળના ફળ, શાક તથા નાગવલ્લીના પત્ર છે, તે કુંકુણુ દેશ મેં જોયા છે. જ્યાં પવિત્ર વેષવાળા, પ્રિય વચનવાળા અને વિવેકવાળા લેાકેા છે, તે વૈદષી( ચતુરાઇ )વડે મનેાહર ગુર્જર દેશ મેં જોયા છે. જ્યાં સર્વ મનુષ્યના હારમાં એક ભક્તિવાળુ વજ્ર અસ્ત પામ્યું છે, અને અતિ કઠોર ભાષા છે, તે મારુક નામના દેશ મેં જોયા છે. જ્યાં ઇક્ષુ અને ત્રીહિ ઉત્પન્ન થાય છે, ત્રણ ખેતી છે, અને સર્વસાધારણ લેાક છે, તે મધ્ય દેશ મેં જોયા છે. અને જયાં ઘઉં છે, તથા લવણુ મળતું નથી, તે જળ સહિત સમગ્ર પશુ માલવ દેશ મે જોયેા છે. ’” આ પ્રમાણે સાંભળીને ત્રિદડીના વેષને ધારણ કરનાર તે ચારે વિચાર્યું કે ખરેખર આ થિક મારી જેવા દ્રશ્યને અથી છે. ” પછી તેણે કહ્યું કે “ હું પથિક ! જો તું મારું વચન માનીશ, તે તરત જ મનવાંછિત દ્રશ્યને પામીશ. ’ રાજા એલ્યેા—“ જે મનવાંછિત દ્રવ્યને આપે, તેની આજ્ઞાને કરનાર માત્ર હું જ એક
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org