________________
[ ૭૦ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
ઉપાશ્રયમાં આવીને વિધિવŠ વિસ્તાર સહિત ધર્મ સાંભળવા. ” એમ કહીને પાતાના ઉપાશ્રયમાં જઈને રાગાદિકથી રહિત તેણે વિધિ પ્રમાણે પારણું કર્યું, અને પછી ક્ષણવાર સ્વાધ્યાય કર્યો. તે વખતે ત્યાં નગરના લેાકેા અને શ્રીદત્તા સર્વે આવ્યા. તે શ્રેષ્ઠ મુનિને પ્રણામ કરીને તેની પાસે બેઠા. પછી ધર્મ લાભના આશીર્વાદ આપીને તે મુનિ શ્રીદત્તાને અને લેાકેાને પ્રતિખાધ કરવા માટે ધર્મ દેશના આપવા લાગ્યા. તે આ પ્રમાણે“ધર્મથી અથ તથા કામ પ્રાપ્ત થાય છે, અને માક્ષ પણ પ્રાપ્ત થાય છે. તેથી કરીને ચાર વર્ગને વિષે ધર્મોની મુખ્યતા કહી છે. “ આ અર્થ છે, અને બીજા અનર્થ છે. એમ નિશ્ચયવરે શાલતા વિવેકી પુરુષે ધર્મ વડે જ અસ્થિ અને મલજાને ભાવવી. ત્યારે શ્રીદત્તાએ કહ્યું કે—“ હે ભગવાન ! અમૂર્તિમાન ધર્મ વડે અસ્થિ અને મજાની અધિવાસના શી રીતે કરાય ?” ત્યારે આ સૂત્રત સાધુએ તેણીના અને પૌરજનાના ઇચ્છિત અર્થાને જણાવનાર હૃષ્ટાંત કહ્યું કે ઉજ્જયિની નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા, તેને ધારિણી નામની પ્રિયા હતી, અને નરસિંહ નામે તેમને પુત્ર હતા. તે કળાના સમૂહથી સ‘પૂર્ણ થઇને યુવાવસ્થા પામ્યા. તેને તેના પિતાએ ખત્રીશ મનેાહર કન્યા પરણાવી. એક દિવસ શરદ્ ૠતુમાં તે નગરને વિષે અરણ્યમાંથી શ'ખની જેવા શ્વેત, મદવડે ઉન્મત્ત અને પર્વત જેવા ઊંચા એક હાથી આવ્યો. યમરાજની જેવા ક્રોધ પામેલા અને માણસાને ઉપદ્રવ કરનારા તે હાથીને કાઇ પુરુષે રાજાને આવ્યા. તેમ જણાવ્યું ત્યારે તે રાજાએ સૈન્ય માકલ્યુ, તે તેની પાસે દીનતાને પામ્યું. ત્યારે સૈન્ય સહિત રાજા પાતે જ ચાલ્યા. ત્યારે નરસિહુકુમાર રાજાને નિવારણ કરીને તે હાથીને દમન કરવા માટે સેના સહિત ચાહ્યા. નવ હાથ લાંબા, સાત હાથ ઊંચા, ત્રણ હાથ પહેાળા, લાંબા દાંત અને સુંઢવાળા, નાના પુવાળા, મઘની જેવી રાતી ષ્ટિવાળા અને ચાર સે ને ચાળીસ લક્ષણાવટ શેાલતા તે ગજેન્દ્રને કુમારે જોયા. પછી સન્મુખ જવુ, પાછું હઠવું, નીચે પડવું અને ઊઁચે કૂદવુ, એ વગેરેવર્ડ ઘણે પ્રકારે તેને ખેદ પમાડીને તેણે વશ કર્યા. અરાવણુની જેવા તેના ઉપર ચડેલા તે કુમારને જાણે સાક્ષાત્ ઇંદ્ર હાય તેમ લેાકાએ માન્યા. પછી તે ગજેંદ્રને ૧આલાનમાં લઇ જઈને રાખ્યા. ઊતરીને કુમારેપાતે તેની આરતી કરી. પછી વિનય સહિત તે પિતાએ પણ તેનુ આલિંગન કરી ગોરવ કર્યું. અને વિચાર્યું કે ભાર ઉપાડવામાં સમ થયા છે, તેથી આને રાજા કરીને મારે અગા થવું ( સંયમી થવું) યેાગ્ય છે. ” ત્યાર પછી મંત્ર, સામત અને પુરના લેાકાએ સંમતિ આપેલા તેને રાજાએ સારા મુહુતૅ પેાતાના સ્થાને સ્થાપન કર્યા. પછી તેણે જયધર ગુરુની પાસે ગ્રહણ કરી. નરસિંહ રાજા ન્યાયવડે પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. પછી કાઇ વખત અતિ પ્રચંડ, માયાવી, ગ્રહણ ન થાય તેવા, અને આળખાય નહીં તેવ ૧. હાથીને બાંધવાનું સ્થાન.
પુત્ર પૃથ્વીના
( ઘર ) રહિત
Jain Education International
For Private & Personal Use Only
અદ્ભૂત શાભાવાળા પછી તેના ઉપરથી
પિતાની પાસે ગયે..
આ
www.jainelibrary.org