SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. કરીને પાતાના ઘરથી નીકળીને હમણાં મને મળવા માટે તે અહીં આવી છે, તેથી મેં તેને અહીં આણી છે. ” આ અવસરે અટ્ઠાની પાસે તે વેપારીએ આવ્યા, કે જેએએ રત્નસૂડનું સર્વ કરીયાણું ગ્રહણ કર્યું હતું. સ્થાપન કરેલા આસન ઉપર બેઠેલા તેને યમઘટાએ કહ્યું, કે “ આજે અહીં કાઇક નાવિક આવેલા મેં સાંભળ્યેા છે. ” તે માલ્યા, કે—“ હું અા! સ્તંભતીર્થ નગરથી એક વણિકપુત્ર આવ્યા છે. ” તે ખેલી કે“ તેના આવવાથી તમને કાંઇ લાભ થયે કે નહીં ? ” ત્યારે તેઓએ કરીયાણું લઇ લીધું એમ કહ્યું, ત્યારે કુટ્ટિની ખેલી કે—“ અહા ! તમને લાભ નહીં થાય, હાનિ થશે. ’’ ત્યારે-“ શી રીતે આ હાનિ થશે ? ” એમ તેએએ પૂછ્યું ત્યારે તે ફીથી એલી કે—“ તેની ઈષ્ટ વસ્તુવડે જે વહાણુને પૂર્ણ કરવું, તે હાનિ છે; કેમકે ઇચ્છા અનેક પ્રકારની હાય છે. તેથી જો તે મચ્છરના હાડકાંવડે પૂર્ણ કરાવશે, તેા તમે શું કરશેા ? ” તેઓ મેલ્યા, કે—“ તેની આવી બુદ્ધિના વિસ્તાર ન હાય, કેમકે તે ખાળક સુગ્ધ અને શાંત વચનવાળા છે. ” ટ્ટિની મેલી કે—“ ખાળક છે એવી અવજ્ઞા અહીં ચેાગ્ય નથી, કેમકે કોઇક બાળક પણ બુદ્ધિમાન હાય છે, અને કઇક વૃદ્ધ પણ અપડિત હાય છે. વળી બીજી—નગર ધૃજનાને ઉચિત છે એમ સર્વે જાણે છે, તેથી જેને બુદ્ધિતુ ખળ હાય, તે જ અહીં આવે. વળી તમને લાભ થવાથી મને પણ લાભ થાય છે; પર ંતુ ખેાટા મનાસ્થાવર આ આત્માને પ્રસન્ન કરવા નહીં. ” આ પ્રમાણે કહેવાયેલા તે પેાતાને ઘેર ગયા. પછી તે કારીગર આબ્યા, તે દૂર બેઠા અને વિકસ્વર મુખવાળા તે આ પ્રમાણે આયેા, કે“ હું અઠ્યા ! આજે આ નગરમાં કાઇક શ્રેષ્ઠીના પુત્ર આવ્યા છે. મેં તેને ઉપાનહનું યુગ્મ આપ્યુ છે. ત્યારે તેણે મને “ તને હું વાળા કરીશ. ” એમ કહ્યુ છે, તેથી તેનુ સ ધન ગ્રહણ કરવાથી મને હર્ષ થશે, તેથી તમને આ વાત જણાવવા માટે હું અહીં આવ્યે છું, કેમકે હે માતા ! તે ધનના તમને પણ ભાગ (અ ંશ) મળશે.” અકા ખેલી કે—“ હૈ કારીગર ! પુરુષે પેાતાને ઉચિત મનારથ કરવા જોઇએ. તને આવે લાભ કયાંથી થશે ? જ્યારે તે રાજાના પુત્રના જન્મનુ નિવેદન કરીને “ તુ હર્ષ પામ્યા કે નહીં ? ” એમ તે તને પૂછશે, ત્યારે તારી શી ગતિ થશે ? ” તે પણ ગયા. પછી તે એક નેત્રવાળા વ્રતકાર આવ્યા. તેણે પણ પાતાની ધૂત પણાની વાત કુટ્ટિની પાસે નિવેદન કરી. હસીને યમઘંટા ખેલી, કે—“ અહેા ! તારી કપટની રચના કેવી છે ? પરંતુ તેને તે ધન આપ્યુ, તે સારું કર્યું નથી.” તે ખેલ્યા, કે-“તેના ધનને ગ્રહણ કરવાના જાણે 'સત્ય'કાર હાય, તેમ મેં મારું ધન તેને આપ્યું છે, તેથી તમે આવું કેમ ખેલે છે ? ” ટ્ટિની એલી, કે—“ તેનુ ધન કાઇપણું હરણ કરવા શક્તિમાન નથી. ” તે મેલ્યા કે–“ મારા ગ્રહણથકી તેના મેક્ષ શી રીતે થશે ? ” ફરીથી અા મેલી કે–“ કાઇ બીજા પ્રાણીનું "" ૧ કાલકરાર. Jain Education International ܕܕ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy