________________
[ ૪૬ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
૧ઉન્નતિકા નામની ક્રીડાવડે તે મને મિત્રા થી રમવા લાગ્યા. એક વખત અમરદત્તે પ્રેરેલી( ઉડાડેલી ) તે ઉન્નતિકા વટ ઉપર બાંધેલા એક ચારના સુખમાં પડી. ત્યારે મિત્રાનંદ હસીને ખેલ્યા કે− અહા ! આ માટું આશ્ચયૅ. જો કે આ અઢાલિકા( ઉન્નતિકા ) અકસ્માત્ મડદાના મુખમાં શી રીતે પેઢી ?' ત્યારે કાપ પામેલા તેણે ( મડદાએ ) તેને કહ્યું કે- “હું મિત્રાનંદ! અહીં જ લટકાવેલા તારા પણ મુખમાં અવશ્ય અડાલિકા પ્રવેશ કરશે. ” તે સાંભળીને મૃત્યુથી ભય પામેલેા અને આનંદ હિત હૃદયવાળા તે આયે કેરુ મિત્ર ! જેથી કરીને મડદાના મુખમાં પડેલી આ ઢાલિકા અશ્રુચિ( અપવિત્ર) ૨૫ વાળી થઈ છે, તેથી આ ક્રીડાવડે સર્યું ” ત્યારે અમરદત્તે તેને કહ્યું કે “મારી પાસે બીજી પણ અડાલિકા છે. ” આ પ્રમાણે ા છતાં પણ તેને ક્રીડાથી વિમુખ જોઇને હૃદયના ભાવને જાણનાર આ અમરદત્ત તથા મિત્રાનંદ પેાતાને ઘેર આવ્યા. બીજે દિવસે પણ તેને શ્યામ સુખકમળવાળા જોઇને અમરદત્તે પૂછ્યું કે-“હું મિત્ર ! તારા દુ:ખનુ શું કારણ છે?” અતિ આગ્રહથી પૂછાયેલા તેણે પણ તે શખનુ વચન કહ્યું, જેથી કરીને મિત્રજનને વિષે કાંઇપણ ગેાપવવા લાયક હાતુ નથી. તે સાંભળીને અમરદત્તે કહ્યું કે-“ કાઈપણુ વખત શખે! કાંઇપણ ખેલતા નથી તેથી કાઇ વ્યંતરની ક્રીડા હશે, પરંતુ આ સત્ય છે કે અસત્ય છે ? અથવા ઢાંસીનુ વચન છે, તે સારી રીતે જણાતુ (જાણી શકાતું) નથી; તા પણ હે મિત્ર! પુરુષે પુરુષાકાર( પુરુષાર્થ -પ્રયત્ન કરવા જોઈએ જ. મિત્રાનંદ એલ્યા કે– દૈવને આધીન ખાખતમાં પુરુષાર્થ શું કરે ? ” ત્યારે અમરદત્તે તેને કહ્યું- શું તે આ નથી સાંભળ્યું કે-નિમિત્ત શાષવડે જોયેલી જીવિતના અંતને કરનારી જ્ઞાનગ મંત્રીની આપત્તિ શાંત થઈ ( નાશ પામી ). ’ “ ત્યારે તે જ્ઞાનગ મંત્રી કેણુ ? ” એમ મિત્રાનંદે કહેલા અમરદત્તે તેની પાસે તે કથા આ પ્રમાણે કહી.
""
“આ ભરતક્ષેત્રમાં ધાન્ય અને ધનની ઋદ્ધિવડે વ્યાસ ( સહિત ), પૃથ્વી ઉપર પ્રસિદ્ધ અને ગુણુ કરીને અલકા નગરીના જેવી ચપા નામની નગરી છે. તેમાં કીર્તિ અને યશના નિધાન સમાન તથા ગર્વિષ્ઠ શત્રુરૂપી અનેક હાથ એના કુંભસ્થલને કાપવામાં સિંહ જેવા જિતશત્રુ નામે રાજા હતા. તેના રાજ્યમાં સર્વના સ્વામી પૂર્વે કહેલે (જ્ઞાનગ`) મ ંત્રી હતા, કે જે પેાતાની બુદ્ધિવડે દેવાના ગુરુ( બૃહસ્પતિ )ની પણ અવગણના કરતા હતા. તેને ગુણાવલી નામની ભાર્યા હતી, તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા રૂપની શે।ભાવડે કામદેવને જીતનાર સુબુદ્ધિ નામના તેને પુત્ર હતા. કાર્ષક દિવસ રાજના સમૂહવડે સેવાયેàા અને મ ંત્રીના સમૂહ સહિત તે રાજા જેટલામાં સભાને વિષે બેઠેલા હતા, તેટલામાં પ્રતિહારે નિવેદન કરેલા અષ્ટાંગ નિમિત્તને જાણવામાં પતિ
૧ મેઇડાંડીચાની ક્રીડા, ઉન્નતિકા એટલે માઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org