________________
[ ૨૪ ]
શ્રી શાંતિનાચ પ્રભુ ચરિત્ર.
અન્યથા કરવાને કાઇ પણ શક્તિમાન નથી. તેથી જે ભાવ અવશ્ય થવાના છે, તે થશે જ. પરંતુ તે પાપની શાંતિને માટે આપણે તપ કરીએ. ” ત્યારે ચેાથા મંત્રી એલ્યા – “ આ સત્ય છે પરંતુ મારા મનમાં જે વર્તે છે, તે હું તમને કહું છું. હું લેાકા !
""
k
આ નિમિત્તિઆએ પેાતનપુરના રાજાના મસ્તક ઉપર વીજળીના પાત કહ્યો છે, પરંતુ શ્રીવિજય રાજાના મસ્તક ઉપર કહ્યો નથી, તેથી સાત દિવસ સુધી અહીં બીજો સ્વામી કરીએ. ” તે સાંભળીને નૈમિત્તિકે પણ 'સારું, સારું. ” એમ કહીને તેના વચનની પ્રશંસા કરી. અને કહ્યું કે—“ આ કાર્ય કહેવાને માટે હું અહીં આવ્યે છુ, તેથી આ કાર્ય કરા. ખીજા દુષ્ટ વિચારાવડે શુ? આ રાજા જિનાલયના વિષે તપ નિયમમાં તત્પર રહેા, કે જેથી માટી આપત્તિ પણ ઉલ્લઘન થાય. ” ત્યારે રાજાએ કહ્યું કે—“ અહીં જે કાઇનુ સ્વામીપણ કરાય, તે પણ મરણને પામે. તે આ પ્રમાણે કેમ કરાય ? ” ત્યારે મંત્રીએ એયા કે—“ હે સ્વામી ! જો આ તમારે સંમત્ત હોય તેા યક્ષની પ્રતિમાના રાજ્યાભિષેક કરીએ. જો દેવતાના પ્રભાવવર્ડ આપત્તિ નહીં આવે તે સારું જ છે. અને જો એમ ન થાય તેા કાષ્ટમય યક્ષની પ્રતિમા જ નાશ પામશે. ત્યારે રાજાએ “ આ ચેાગ્ય છે” એમ કહીને જિનમંદિરમાં જઈને સર્વ અંત:પુર સહિત જઈને પૌષધ વ્રત અંગીકાર કર્યું. સંથારામાં રહેલા, તપ, નિયમ અને સંયમવડે પવિત્ર આત્માવાળા અને નવકાર ગણવામાં તત્પર તે મુનિની જેમ રહ્યો. મંત્રી, સામંત વગેરે ખીજા સર્વે રાજાને સ્થાને યક્ષની પ્રતિમા સ્થાપન કરીને તેણીની પાસે રહ્યા. ત્યાર પછી સાતમે દિવસે એક ક્ષણવારમાં આકાશતળ મેઘવર્ડ વ્યાપ્ત થયું, અને ગરવવડે દિશાના આંતરા વ્યાસ કરીને મેઘ વરસવા લાગ્યા. પછી વારંવાર ઉદ્યોતવાળા વીજળીરૂપી ઈંડ નિર્ભાગ્યને વિષે યમરાજના ઈંડની જેમ તે જ યક્ષના ત્રંબ ઉપર પડ્યો તે જ વિધિવડે તે ઉપસર્ગ પ્રલય (નાશ) પામ્યા ત્યારે નૈમિત્તિકની વાણીવર્ડ રાજા ક્રીથી પેાતાને ઘેર આવ્યેા. પછી ચિત્તમાં હ પામેલી અંત:પુરની સર્વ સ્રીઓએ વજ્ર, અલંકાર અને રત્નના સમૂહવડે તે શ્રેષ્ઠ નૈમિત્તિકની પૂજા કરી. રાજાએ પણ ઘણા દ્વવ્યવડે તેને પૂછને વિદ્યાય કર્યાં, અને યક્ષની નવી પ્રતિમા રત્નમય કરાવી. કલ્યાણના સમૂહને કરનારી જિનબિંબેની પૂજા કરાવી, તથા જેમ પેાતાના જન્મને વિષે હાય તેમ ઉત્સવ પણ કરાયેા. પછી તે વિજય રાજા કાઈક દિવસ સુતારા દેવીની સાથે ક્રીડા કરવા માટે ન્યાતિવન નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં ભર્તાની સાથે પર્વતના છાયાવાળા તળને વિષે વિહાર કરતી તે સુતારાએ એક મનાહર મૃગ જોયા. સુવર્ણના વર્ણ જેવા અંગવાળા અને સારા લેાચનવાળા તે મૃગને જોઇને તેણીએ પેાતાના પતિને કહ્યું કે- હે નાથ ! આને તમે લાવીને મને આપે. ” ત્યારે પેાતાની પ્રિયાના સ્નેહથી માહ પામેલા તે રાજા પાતે જ તેને ગ્રહણ કરવા માટે દાઢ્યો. તે મૃગ પણ ઊડીને ( કૂદીને ) આકાશતળમાં ગયા. આ અવસરે કુટ જાતિના સર્પ વડે ડસાયેલી તેની પ્રિયાએ હે નાથ ! જલદી આવેા, આવા. ” એમ માટા સ્વરે પાકાર કર્યા. તે સાંભળીને રાજા
*
Jain Education International
..
For Private & Personal Use Only
www.jainelibrary.org