SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૮ : આહાર મને ઈષ્ટ નથી, રાજા તે જાતને મારકીટમાંથી માંસ લાવી આપવા કહે છે, સ્પેન પક્ષી કહે છે કે મારા દેખતાં પ્રાણીનું માંસ છેદીને જો આપવામાં આવે તે તૃપ્તિ થાય. પછી રાજાએ કહ્યું કે તુલામાં ધારણ કરેલા આ પારાપત પક્ષી જેટલા પ્રમાણવાળા થાય, તેટલા પ્રમાણવાળું મારૂં માંસ આપું તે પ્રેમ ! સ્પેન પક્ષી કહે છે “ભલે તેમ હા” પછી રાજા તુલા મંગાવી તેમાં એક બાજુએ પારાપત પક્ષી રાખે છે, પછી ખીજી બાજુએ કરુણારસના સાગર, અપૂર્વ, અનુપમ, અતુલ યાવારિધિ મેધરથ રાજાએ તીક્ષ્ણ છરીવડે પેાતાના શરીરને ખેદી છેદીને સ્પેનપક્ષીને માંસ નાંખવા લાગ્યા તેમ તેમ તે પારાપત અતિ અધિક અધિક વધવા લાગે છે. મોટા ભારવાળા તે પારાપતને જાણીને સાહસિકમાં શિરોમણિ પરમ કૃપાનિધાન મેધરથ રાજા પોતે જ તુલા ઉપર ચડે છે, તે જોઇ સ` પરિવાર ત્યાં હાહાકાર કરે છે અને કહે છે કે, હા નાથ ! આ જીવિતના ત્યાગનું સાહસ કેમ કરે છે ? પરોપકારરસિક, કૃપાનિધાન અને સરલ આશયવાળા રાજા જ્ઞાનવાન છતાં તેવા પ્રકારને ઉપયેગ આપ્યા નહિં અને મનમાં વિચારે છે કે “ અંગીકાર કરેલા કાર્યને જેએ નિર્વાહ કરે છે, તે જ આ પૃથ્વીતલને વિષે ધન્ય છે. ’’ આ પરિવાર ચલાયમાન સ્નેહવાળા, સ્વામાં લુબ્ધ છે તેમ કૃતઘ્ન અને અશુચિના ઘરરૂપ આ શરીર પણુ નાશવંત છે; આ બંનેની અપેક્ષાવડે હું વચનને નાશ કેમ કરુ? માટે મારે મારી પ્રતિજ્ઞા પૂછુ કરવી જ જોઈએ. તે વખતે સર્વાંગ ભૂવડે શાભિત એક શ્રેષ્ઠ દેવ પ્રગટ થઇ ખેલ્યા કે હે રાજા ! ધન્ય છે; હે ધીર, હે દયાવીર, તારા જન્મ વિત સફલ છે કે જેથી આજે વિસ્મય પામેલા શાનેદ્ર સભાને વિષે તારા નિમ'ળ ગુણાની પ્રશસા કરી તેની શ્રદ્ધા નહિં કરતા તમારી પરીક્ષા કરવા હું અહિં આબ્યા અને પૂર્વના મસરવાલાં આ બે પક્ષીઓને મેં અધિષ્ઠિત કર્યાં તેમાં હું પેઠા. પછી રાજાના પૂછવાથી આ મે પક્ષીઓનુ વેર કેમ થયુ' તે દેવ જણાવે છે કે, “આ જ નગરમાં સાગરદત્ત નામના વિણક અને તેને વિજયસેના નામની પ્રિયા હતી. તેને બે પુત્રા ધન અને નંદ્દન નામના હતા. તે બંને ભાઇએ રજા લઇ વ્યાપાર અર્થે નાગપુર નામના નગરમાં ગયા. અને ત્યાં વ્યાપારવડે એક બહુમૂલ્યવાળું રત્ન ઉપાર્જન કર્યું. એક દિવસ તે અને તે રત્ન માટે પરસ્પર યુદ્ધ કરતાં નદીજળમાં પડ્યા અને આ ધ્યાનવડે મરણુ પામી અંતે વનમાં પક્ષીઓ થયા તે વખતે મેં તેને અધિષ્ઠિત કર્યા તેમ જણાવી તે દેવ સ્વ'માં ગયેા. પછી સભાસદોના પૂછવાથી મેઘરથ રાજા તે દેવ કાણુ હતા તે જણાવતાં કહે છે કે આ ભવથી પૂના પાંચમા ભવમાં અનંતવીય નામેાટાભાઇ અપરાજિત નામને ખલદેવ હતા. તે વખતે દમિતારી નામના અમારા શત્રુની પુત્રીનું હરણ કરી તેને મારી નાંખ્યા હતા. પછી સસારમાં ભમી આ ભરતામાં અષ્ટાપદ પર્વતના મૂળમાં તે તાપસને પુત્ર થયા. તે પછી તપ કરી ત્યાંથી મરી ઇશાન દેવલેકમાં આ સુરૂપ નામને દેવ થયા. તે અહિં આવીને તેણે મારી પરીક્ષા કરી. તે સાંભળી અને પક્ષીઓને જાતિસ્મરણ થતાં, સર્વંગ પામતાં એવા તેણે પેાતાની વાણીવર્ડ પેાતાને જે કરવા લાયક હા તે કહેવા જણાવતાં રાજા તેને સમ્યગ્દષ્ટિષ્ટવડે અનશન કરવાનું કહેતાં તેમ કરી પાંચનમસ્કારમ ંત્રનુ સ્મરણુ કરતાં મરી તે ભુવનવાસી દેવ થયા. પછી અહિં મેધરથ રાજા પૈાધ પારી રાજ્ય ચલાવવા લાગ્યા. એક દિવસ સવેગવાસિત તે મેમ્બરથ રાજા અઠ્ઠમ તપવડે પ્રતિમા ધારણ કરીને રહેલ છે, ત્યાં અઠ્ઠાવીશ લાખ વિમાનના અધિપતિ ઈશાને કે ભક્તિના વશથી કહ્યુ કે, હે મહાસત્ત્વવત પુરુષ ! તમેા અરિહંત થવાના છે તેવા તમાને નમસ્કાર છે. તેની પ્રિયાએ પાસે ઊભી છે તે ઇંદ્રને પૂછે છે કે તમેા કાને નમસ્કાર કરી છે? તેના જવાબમાં ઇંદ્ર કહે છે—મેધરાજા જે પ્રતિમા ધારણ કરી ઊભા છે તેને ધ્યાનથી ઇંદ્ર પશુચલાય માન કરી શકે તેમ નથી તેને નમસ્કાર કરું છું. તેની શ્રદ્ધા નહિં થવાથી સુરૂપા અને અતિરૂપા નામની તે બે દેવીએ રાજાને ક્ષેાભ પમાડવા અહિં આવે છે અને હાવભાવ, વચન વગેરેથી ઉપસર્ગા કર્યાં તે પણ તેઓ ચલાયમાન ન થયાં ત્યારે છેવટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy