________________
: 39:
નાંખે છે. જે વખતે વાનરી પેાતાનુ ભક્ષણ કરવાનું કબૂલ કરી વાંદરાના પ્રાણ પૂંછડામાં રહે છે આ હીતકારી વચન તને કહુ છુ. વાધે તેમ કરતાં વાધના મુખમાં પૂંછડી મૂકી ત્યાંથી વાનરી વૃક્ષ ઉપર ચડી જાય છે. પછી વાધ ખીજે ઠેકાણે ચાલ્યેા જાય છે. વાનરી નિષાદને લઇ તેના રહેઠાણે આવે છે. નિષાદ માટે ફળા લેવા જતાં તેનાં બાળકાને નિષાદ મારી નાંખે છે, અને વાનરી આવતાં લાકડીવડે વાનરીને પણ મારી નાંખે છે, અને ધેર આવે છે. રસ્તામાં વાધ તેને મળે છે. તેને પાપી, અધમ, કૃતક્તિ વગેરે જાણી મારે પણ આ વધ કરવા લાયક નથી તેમ વિચારે છે. રાજા આ સર્વ વૃત્તાંત જાણતાં નિષાદને મારી નાંખવાના કૂકમ કરે છે. રરતામાં વાધ તેને નહિ મારવા રાજાને જણાવે છે કે, આ પાપીના વધથી પણ અમુક અંશે પાપના ભાગીદાર થઈશ. પછી નિષાદને રાજા કાઢી મૂકે છે. ( આ દૃષ્ટાંત ઉપરથી સમજવાનું છે કે બુદ્ધિશાળી પ્રાણી કષ્ટ વખતે પણ આવી રીતે યુક્તિ અને બુદ્ધિવડે તેવાં કષ્ટમાંથી મુક્ત થઈ શકે છે ).
આ પ્રમાણે વાધના ખેલવાથી તુ તિયાઁચ હાવા છતાં મનુષ્યની ભાષા કેમ ખેલે છે, તેમ કહેતાં આ ઉદ્યાનમાં વિશિષ્ટ જ્ઞાનવાળા સૂરિ છે તે સ કહેશે. સૂરિજી પાસે આવી વાંદી વાનરી ક્ર ગતિમાં ગઈ તેમ પૂછતાં સૂરિજી જણાવે છે કે તે મરી દેવલાકમાં ગઇ છે અને નિષાદ નરકમાં જશે. પછી સરિ મહારાજ કેવાં કેવાં પાપા કરવાથી પ્રાણી નરકમાં જાય અને કેવાં કેવાં ઉત્તમ કાર્યો કરવાથી સ્વગતે ભજનારા થાય તે પર ઉપદેશ આપતાં જણાવે છે કે, તપ, સંયમ, દાન અને ઉપકારને વિષે નિરંતર તપર થયેલા, ગુરુવચનની સીવાળા અને દયાળુ જીવ સ્વર્કીંમાં જાય છે. જીવહિંસા, મૃષાવાદ, ચેરી, પરીગમન, પરિગ્રહ, કષાય અને વિષયવડે વ્યાસ, નિય, કૃતન્નિ, પાપી, પરદ્રોહી, રૌદ્રધ્યાની, ક્રૂર મનુષ્ય નરકમાં જાય છે.
"
ચાડીયા, પશુની જેવી બુદ્ધિવાળા, મિત્ર સાથે સદા શાતા કરનારા, આ જીવ આખ્યાનવડે તિયચ ગતિમાં જાય છે. માય, આવવર્ડ યુક્ત, દેષ અને કષાય રહિત, ન્યાયી, ગુણુગ્રાહી જીવ મનુષ્ય ગતિને પામે છે. “ રૂચિવાળા અને દયાળુ જીવ સ્વર્ગીમાં જાય છે તે હકીકત ખાસ મનન કરવા ચેાગ્ય છે. ( પા. ૧૨૪–૧૨૫ )
37
در
વાઘ મનુષ્યની ભાષાવાળે કેમ થયા? તેમ પૂછ્તાં સૂરિમહારાજ કહે છે કે સૌધમ દેવલોકની દર સામાન્ય દેવ છે. તેના રક્ષપાળ દેવા પૂછે છે કે આ વિમાનમાં કાણુ દેવી થશે ત્યારે તેણે કહ્યું કે તે વાનરી થશે. તેની પરીક્ષા કરવા એક દેવ તેના રૂપને ધારણ કરી અહિં આન્યા તેથી મનુષ્યના જેવી શ્રેષ્ઠ વાણી થઈ. પછી પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસારી દેવપાળ રાજા ચિરકાળ વ્રત પાળી તે જ દેવલાકમાં દેવલક્ષ્મી પામ્યા. જેમ જીવહિંસાવડે આ નિષાદ નરકને પામ્યા તેથી તારે આ જીવહિં'સા સથા તવી. પછી સ્પેન પક્ષી મેધરથ રાજાને કહે છે કે, તે હું ક્ષુધાતુર હાવાથી, અકળાયેલ હાવાથી આપ સત્પુરૂષ છે જેથી પારાપતની જેમ મારૂં' પણ રક્ષણ કરા. વિવેક, લજ્જા, દયા, ધમ', વિદ્યા, સ્નેહ સૌમ્યતા, પરાક્રમ આ સર્વ ક્ષુધાથી પીડા પામેલા ત્યાગ કરે છે. અંગીકાર કરેલું પણ પ્રાયે કરીને ક્ષુધાથી પીડા પામેલેા ત્યાગ કરે છે. આ બાબતમાં નીતિશાસ્ત્રમાં કહેલું એક પ્રિયદર્શન નામના સનું દૃષ્ટાંત મેધરથ રાજાને તે સ્પેન પક્ષી પેાતાને અનુકૂળ આપે છે. જે સામાન્ય છે ( પા. ૧૨૫) તે દૃષ્ટાંત આપી સિચાણા કહે છે કે હે રાજા ! ક્ષુધાથી પીડાયેલે શું ( કામ નથી કરતા ? ક્ષીણુ થયેલા માણસે નિર્દય હાય છે, ક્ષુધાથી પીડાયેલા હું કૃત્ય, અકૃત્યને જાણતા નથી અને જેટલામાં મારા પ્રાણ ન જાય તેટલા માટે મને આપી પ્રસન્ન કરો. રાજા કહે છે કે તારા પ્રાણુ ન જાય માટે હું તને શ્રેષ્ઠ આહાર આપું. સ્પેન પક્ષી કહે છે કે માંસ વગર બીજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org