________________
[ ૧૨ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
ખાલનારા મનુષ્યમાં શ્રેષ્ઠ એવા એણે અવસર આવ્યે ત્યારે આ પ્રમાણે વિનતિ કરી કે હુ નરનાથ ! તમને પહેલાં માનવા લાયક હતી અને હમણાં અસ’મત( અપ્રિય ) થયેલી તે ખિચારી ત્રૈલેાકયસુંદરી કષ્ટમાં વર્તે છે. તેણીને સન્માન આપવું વિગેરે દૂર રહેા, તથા વાતચિત દૂર રહા, પરંતુ આજે તેનું વચન સાંભળવા માત્રવટે તેના ઉપર પ્રસાદ કરા. ” ત્યારે અશ્રુવડે પૂર્ણ નેત્રવાળા રાજા પણ ખેલ્યા કે હે સિંહ ! પૂર્વભવે તેણીએ કાંઇક અભ્યાખ્યાનાદિ દુષ્કૃત કર્યું હશે, તેથી તેના પ્રભાવથી તે કલંકિત શરીરવાળી થઈ. અને અમને પણ અત્યંત ઈષ્ટ છતાં પણ અનિષ્ટતાને પામી છે. તેથી આજે તેણે જે કાંઈ કહેવાને ઇચ્છયુ. હાય, તે ભલે કહેા, કેમકે ક્રોધ પામેલા પુરુષા પણુ પાતાના જનના પરાભવ કરતા નથી. ” ત્યારપછી તેની અનુમતિથી ત્રૈલેાકયસુદરી ત્યાં આવીને ખેલી કે“ હૈ પિતા ! કુમારને લાયક વેષ મને આપે. ” ફરીથી રાજાએ સિંહને કહ્યું- આ આવું વચન થ્રુ ખેલે છે ? ” તે એક્લ્યા—“ હુ દેવ! આ ચેાગ્ય જ છે, કેમકે આવા ક્રમ જ છે કે-રાજાઓના ઘરને વિષે જો પુત્રી કાઈ પશુ માટા કાર્ય થી પુરુષના વેષ માગે, તેા તેને તે આપવા. તેમાં સંશય નથી. ” ત્યારે તેની અનુમતિથી રાજાએ તેણીને પુરુષવેષ આપ્યા, અને તેણીના રક્ષણને માટે સૈન્ય સહિત તે સિહુને આજ્ઞા કરી. સુદરીએ ક્રીથી કહ્યું કે-“ હે પિતા ! જો તમારી આજ્ઞા હાય, તેા કાર્ય માટા કારણને લીધે હું ઉજ્જયિનીમાં જાઉં. તે ઇચ્છિત થશે ( પૂર્ણ થશે ત્યારે તે કારણ હું તમને કહીશ. હમણાં તે કારણ હું તમને કહુ તા, તેનુ પરિણામ સારું ન આવે ” ત્યારે હે પુત્રી ! જે પ્રકારે મારા વંશને ( કુળને ) કાંઇ પશુ દૂષણ ન લાગે, તે પ્રકારે તારે કરવું, ” એમ કહીને રાજાએ તેને વિદાય કરી. ત્યારપછી સિદ્ધ સામત અને મેટા સૈન્ય સહિત તે સુંદરી અખંડિત (નિરંતર) પ્રયાણુવડે ઉજ્જિયની નગરીમાં ગઈ. તે વખતે ત્યાંના વૈરિસિદ્ધ રાજાએ લેાકેાના મુખથી આ પ્રમાણે સાંભળ્યું કે-“ ચંપાનગરીના રાજપુત્ર અહીં આવે છે ( આવ્યા છે), ” તે વખતે તે રાજા સન્મુખ જવા વિગેરે સન્માન અને સ્વાગત પૂછવાપૂર્વક તેને નગરીમાં પ્રવેશ કરાવીને પેાતાના મંદિરમાં લાવ્યેા. પછી આગમનનું કારણ તેણીને પૂછ્યું, ત્યારે તે એલી કે—“ આશ્ચર્યથી ભરપૂર આ નગરીને જોવા માટે હું કોતુથી આવ્યા છુ.” ત્યારે રાજાએ તેને કહ્યું કે-“તારે મારા ઘરમાં જ રહેવુ', કેમકે સુરસુદર રાજાના અને મારા ઘરનું કાંઈપણુ આંતરું ( જુદાપણું ) નથી. ” પછી રાજાએ આપેલા ઘરને વિષે સૈન્ય અને વાહન સહિત તે રહી, અને તેણીએ નાકરાને આ પ્રમાણે આદેશ આપ્યા કે– “ સ્વાદિષ્ટ જળનું સ્થાન જુએ. ” ત્યારે તેઓએ પૂર્વ દિશામાં તે જાણીને તેણીને જણાવ્યું. પછી રાજાની આજ્ઞાથી તે માર્ગમાં કરાવેલા આવાસમાં ( ઘરમાં ) તે રહી. પછી કાઈક વખત પાણી પીવા માટે જતા તે અવેાને જોઇને જોઇને તેણીએ વિચાર્યું. પિતાના છે. ” પછી તે અવેાની પાછળ ફરીથી નાકરાને
કે
આ અવેા મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org