________________
બીજો પ્રસ્તાવ : ધનદતે પુનઃ મળેલી પેાતાની પ્રિયા તે વસ્તુઓ.
[ ૩૭ ]
રહેનારા શ્રેણીના પુત્ર છું. મેં એક ગાથાને હજાર દીનારવર્ડ પેાતાને આધીન કરી હતી, તેથી મારા પિતાએ મને કાઢી મૂક્યા. પછી હું દેશાંતર ગયા.” ઇત્યાદિ સમગ્ર વાર્તા કહીને તેણે રાજાને કહ્યું કે—“ હે દેવ ! હજી પણ મને કાઇની પાસે પ્રગટ કરવા જ નહીં, કેમકે મારા વિત્તનું અને ભાર્યાનું હરણ કરનાર બીજો સાર્થવાહ પણ જો અહીં આવે, તે હે પ્રભુ! સારું' થાય. ’” પછી કાઇક દિવસ સાÖવાહ દેવદત્ત પશુ ત્યાં આળ્યે, અને તિલકસુંદરી સહિત તે રાજાની પાસે આણ્યે. રત્નના સમૂહ ભેટ કરીને બેઠા. આ મત્સ્યેાદરે કહેલા વણિક છે. ” એમ રાજાએ જાણ્યુ. તે વખતે મત્સ્યાદર પણ તેને તથા તિલકસુંદરીને જોઇને તેમના અભિપ્રાય જાણવાની ઇચ્છાથી ગુપ્ત અંગવાળા થયા. પછી સભ્રમ સહિત રાજાએ સા વાહને કહ્યું કે—“ હું ભદ્ર ! તું ક્યાંથી આવ્યે અને આ શ્રેષ્ઠ ખાલિકા કાણુ છે ? ” ત્યારે તે મેલ્યા કે—“ હું કટાહુ નામના દ્વીપથી અહીં આવ્યેા હું, તથા સમુદ્રના અંત પમાં મને આ એકલી પ્રાપ્ત થઇ છે. સારાં વજ્ર, આહાર, તાંબૂલ અને અલકારવડે સત્કાર કરેલી પણ આ હે રાજા ! તમારી અનુમતિવડે જ મારી ભાર્યા થવાની છે. ’” રાજાએ કહ્યું કે “હું સુશ્રુ! શું આ વર તને રુચે છે? કે આ કામી પુરુષ મળાત્કારથી તારી સાથે રમવા ઈચ્છે છે? ” તે મેલી“ આ પાપીનુ નામ ક્રાણુ ગ્રહણ કરે? કે જેણે ગુણરૂપી રત્નના નિધાનરૂપ મારા પતિને સમુદ્રમાં નાંખ્યા. આનાવડે પ્રાર્થના કરાયેલી મેં હૈ સ્વામી! તેને આ ઉત્તર આપ્યા, ૩–રાજાએ આપેલી હું તારી પ્રિયા થઈશ. આ પ્રમાણે રક્ષણ રહિત મેં આનાથી મારા શીળનું રક્ષણ કર્યું છે. હવે તા હું સળગતા અગ્નિમાં પ્રવેશ કરીશ. સ્ત્રીઓને ભર્તાના સંગમાં અગ્નિ અવશ્ય સાક્ષી હાય છે. તેના વિરહમાં તે સ્ત્રીઓનું તે જ શરણુ ચાગ્ય છે. ” ત્યારે રાજાએ તેને આ પ્રમાણે કહ્યું, કે તું મૃત્યુનું સાહસ ન કર, કેમકે હું તારા પરણેલા પતિને દેખાડીશ. ” તે એલી કે “ હું નરેંદ્ર ! તમારે હાંસી કરવી ચેાગ્ય નથી. તે મારા પતિ કયાં છે, કે જેને અગાધ સમુદ્રમાં નાંખ્યા છે. ” ત્યાર પછી તાંખેલ દેવા માટે ધનદને ઉઠાડીને રાજાએ કહ્યુ કે “હે ભદ્રા ! આ તારા ભર્તાને દૃષ્ટિવરે જો,” તેને જોઇને તથા એાળખીને પણ તેના સમાગમને( આવવાના), અસ’ભવ કરતી જેટલામાં હજી સુધી તેવા હુના પ્રકને ધારણ કરતી નથી, તેટલામાં ધનદ એલ્યેા કે–“ હે દેવ ! આના પતિ પ્રગટ છે, કે જે કાઇપણ ઠેકાણેથી અકસ્માત શૂન્ય ગૃહમાં રહેલી આની પાસે માન્યા હતા, આણે જ જેને રાક્ષસના ઘાત કરનાર મર્ગ આપ્યું હતું, જેણે રાક્ષસ હણ્યા હતા, અને જે અનુરાગવાળી આને પરણ્યા હતા. ” ઇત્યાદિ સર્વ વૃત્તાંત મૂળથી આરભીને કહ્યો ત્યારે સૂર્યના પ્રકાશમાં કમલિનીની જેમ તે તત્કાળ વિકવર મુખવાળી થઈ. પછી રાજાની આજ્ઞાથી કીથી તે મત્ચાદરની પત્ની થઇ. પછી રાજાવર્ડ મરાવાતા સા વાહને તે ધનદે જ મૂકાવ્યા. બીજાની સરખામણીમાં ન આવે તેવી સ અલંકારાદિક તે વસ્તુ વણિકે આણી અને રાજાને દેખાડી. પછી કાઇક દિવસ બીજા કાર્ય કરીને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org