SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. "" અવલંબન કરીને જેટલામાં હું રહ્યો હતા, તેટલામાં તે વાનર વિગેરે પડ્યા. હું પરોપકાર કરવામાં રસિક ! સરખા કષ્ટને લીધે પરસ્પર ત્યાગ કરેલા વેરવાળા અમાને તે જીવાડ્યા. હવે તુ' મથુરામાં આવજે. ” એમ કહીને તે ગયા. અને તે બ્રાહ્મણુ અનુક્રમે પૃથ્વી ઉપર ભ્રમતા ભ્રમતા ત્યાં આન્યા. ત્યારે તે હુશિયાર વાનર તેને જોઇને તથા એળખીને હ પામ્યા, અને તત્કાળ મનેાહર ફળવડે તેનુ સન્માન કર્યું. વાઘ પણ તેનું સન્માન કરવા માટે વાડીમાં ગયા અને અવિવેકીપણાને લીધે ત્યાં રહેલા રાજપુત્રને બળાત્કારે માર્યાં. તેનું ઘણા મૂલ્યવાળુ આભરણુ લઇને સુખે કરીને તેણે જીવિત આપનારા તે બ્રાહ્મણને આપ્યું અને પ્રણામ કરનારા તેને તુષ્ટમાન થયેલા તે બ્રાહ્મણે “તું દીર્ઘાયુ થા. એમ આશીર્વાદવડે તેની સ્તુતિ કરી. શું ઉપકારવડે કાઇ પણ સંતુષ્ટ ન થાય ? ત્યાર પછી તે બ્રાહ્મણુ મથુરામાં જનાર્દન દેવને નમીને નગરીને મધ્યે પૂછતા પૂછતા તે સ્વર્ણકારને ઘેર ગયેા. ત્યારે દૂરથી તેને કાંઇક દ્રષ્ટિવડે જોઇને લેાભી અને લેાલુપ તે સુવર્ણ કાર તે જ પ્રમાણે નીચી ઢષ્ટિ કરીને ભૂષણાદિક બનાવતા રહ્યો. બ્રાહ્મણ ખેલ્યું કે “ હું સુવર્ણ કાર ! શું... તું મને જાણતા નથી ? ” ત્યારે “હું ખરાખર જાણતા નથી. ” એમ તેણે કહ્યું ત્યારે તે ફરીથી એલ્ગેા કે“ હું મોટા ભાગ્યવાન ! પહેલાં તને જેણે અટવીને વિષે કૂવામાંથી બહાર કાઢ્યો હતા, તે હું બ્રાહ્મણુ તારા પરાણા તરીકે આવ્યા છું.” ત્યારે તે બેઠા થઈ કાંઈક નમ્ર થઈને તેને નમ્યા, અને આસન આપીને “હું તારું જીં કરું ?” એમ ખેલ્યા. ત્યારે તે બ્રાહ્મણે તે ભૂષણ દેખાડીને તે સ્વર્ણકારને કહ્યુ કે આ ભૂષણુ મને કાઇક ઠેકાણે કાઇની પાસેથી દક્ષિણામાં મળ્યું છે. હે મહાશય ! આનું મૂલ્ય કરવામાં તું જ બુદ્ધિમાન છે, તેથી આને ગ્રહણ કરીને ચેાગ્યતા પ્રમાણે સારું મૂલ્ય મને તું આપ. આ પ્રમાણે કહીને તેને તે આપીને તે બ્રાહ્મણુ નદીએ સ્નાન કરવા ગયા. અને સુવર્ણકારે આ પ્રમાણે પટહની આઘાષણા સાંભળી કે આજે રાજપુત્રને હણીને કાઇએ તેનું ભૂષણ ગ્રહણુ કર્યું છે, તેને જો કાઇ જાણતા હાય, તેા તે કહેા, કેમકે રાજાને તે હણવા લાયક છે. ” તે સાંભળીને સુવર્ણકાર પણ વિતર્ક વડે વ્યાકુળ થયા, અને “મે જ આ ભૂષણ ઘડયું છે.” એમ તેણે ખરાખર જાણ્યું, અને વિચાર્યું કે આ બ્રાહ્મણ મારી અપરિચિત છે, અને મારા ગેાત્ર( મૂળ )વાળા પણ નથી, તેથી આની બાબતમાં મારે મારા અનર્થ કરવા ક્રમ યાગ્ય હાય ? ત્યાર પછી ( એમ વિચારીને ) પડહને ધારણ કરી, જઈને તથા રાજાને તે ભૂષણ આપીને તેને હરણ કરનાર તે બ્રાહ્મણને જણાવ્યેા. ત્યારે રાજાએ પેાતાના પત્તિઓને આજ્ઞા આપીને તેને બાંધીને પાતાની પાસે મગાળ્યા. પછી પૌરાણિકને પૂછ્યું કે હું પૌરાણિકા! અહીં મારે શું કરવુ ચેાગ્ય છે ? ” તેઓ મેલ્યા કે—“ વેદ વેદાંગના પારગામી પણ ઉત્તમ બ્રાહ્મણ માટી હત્યા કરનારા હાય તા તે રાજાએ વધ કરવા લાયક છે, તેમાં કાંઈ પાપ નથી. ” પછી રાજાના આદેશથી પદ્માતિ તેને ગધેડા ઉપર આરાપણું કરીને તથા રાતા ચંદનવડે તેના અંગને ટીપીને વધ કરવાની ભૂમિ ઉપર .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy