SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા પ્રસ્તાવ : વાનરીને પૂર્વભવ અને કૃતઘ્ની સુવર્ણકાર સબધી કથા. [ ૧૧૯ ] વિષે જઈને ભુંડ, હરણ વગેરે અનેક જીવાને હણુતા હતા. એવામાં તે નગરની પાસે રહેલા અનેક વૃક્ષેાવડે વ્યાસ તે વનને વિષે રાજાના પ્રસાદવડે બળવાન વાંદરાએ રહેતા હતા. તેની મધ્યે નિરંતર ચપળપણાથી રહિત તથા દયા અને દાક્ષિણ્ય ગુણુાવ શેાલતી હરિપ્રિયા નામની કાઇક વાનરી હતી. એક દિવસ હાથમાં શસ્રવાળા અને શિકારમાં તત્પર થયેલા તે ક્રૂર નિષાદે પાતાની આગળ ભયંકર સિંહને જોયા. પરાક્રમી છતાં પશુ પ્રાણના ભયથી ભય પામેલા તે જલદી જલદી નાશીને કાઈક વૃક્ષ ઉપર ચઢ્યો. તે વૃક્ષ ઉપર ચડતા તેને તેની પહેલા ચડેલી ભયથી ફાડેલા મુખવાળી વાનરીને દેખી. જેના માણુના પ્રહારવટે હાથી પણ મરી જાય છે, તે નિષાદ તે વખતે આ( વાનરી )થી પણ ભય પામ્યા, કેમકે ભય પામેલે પ્રાણી ભયને જ દેખે છે. સિહુથી ત્રાસ પામેલા તેને જોઇને તે વાનરી તત્કાળ પેાતાના ક્ષેાભના ત્યાગ કરીને પ્રસન્ન મુખવાળી થઈ. ત્યારે તે નિષાદ વિશ્વાસવાળા થયા, અને તેણીની પાસે બેઠા. અધુના જેવી વત્સલવાળી તે વાનરી તેના મસ્તકના કેશને સાફ કરવા લાગી. તેણીના ખેાળામાં મસ્તક કરીને ( રાખીને ) વૃક્ષના આશ્રયવાળા તે સૂતા. તેને ઊંઘતા જોઇને સિ ંહે વાનરીને કહ્યું કે “હે ભદ્રા! આ પૃથ્વીતળ ઉપર સ` કાઈ પણ ઉપકારને જાણતા નથી, તેમાં પણ મનુષ્ય તા વિશેષે કરીને જાણતા નથી. તે ખાખતમાં તું કથાને સાંભળ, કાઇક એક ગામમાં શિવસ્વામી નામના બ્રાહ્મણ હતા, તે પેાતાના તીને વાંઢવા માટે પાતાના ઘરથી નીકળ્યેા. એક અટવીમાં પડેલા( ગયેલા ) તે તૃષાથી પીડાયેલા હેાવાથી જળને શેાધવા લાગ્યા. તેવામાં વૃક્ષેા અને લતા વિગેરેવર્ડ ગુપ્ત એક પુરાણેા( જૂના ) કૂવા તેણે જોયા. ત્યારે ઘાસનું દોરડું કરીને તે વડે કળશાને આંધીને તે બુદ્ધિમાને જળને માટે કૂવામાં નાંખ્યા. ત્યાં તે રજી( દારડી )ને વળગીને એક વાનર કૂવામાંથી નીકળ્યેા. ત્યારે આ મારા આરંભ સફળ થયા.” એમ બ્રાહ્મણે પણ વિચાર્યું. ફરીથી બીજી વાર વાઘ અને સર્પ નીકળ્યા. તેઓ પ્રાણને આપનારા તે બ્રાહ્મણના બે ચરણને નમ્યા. તેને વિષે જાતિસ્મરણવ પ ંડિત તે બુદ્ધિમાન વાનરે આ પ્રમાણે અક્ષરાની આવલી( લીંટી ) લખીને બ્રાહ્મણને જશુાવ્યું, કે “ અમે મથુરા નગરીની પાસે રહીએ છીએ, ત્યાં તારે પણ આવવુ. તેથી અમે કાંઇક તારું સ્વાગત કરીએ. તથા આ કૂવામાં એક મનુષ્ય પણ પડેલા છે, પરંતુ તારે તેને બહાર કાઢવા નહીં; કેમકે તે આ કૃતઘ્ની શું ન કરે ? એમ કહીને તેએ ગયા.” પછી તે બ્રાહ્મણે વિચાર્યું કે“ આ બિચારા મનુષ્યને પણ કેમ ન ખેંચી કાઢવા ? કેમકે પેાતાની શક્તિથી સર્વના પશુ ઉપકાર કરવા જોઇએ, એ જ મનુષ્ય જન્મને! સાર કહેવાય છે. ” એમ વિચારીને કૂવામાં રજુ નાંખીને તે બ્રાહ્મણે તેને પણ ખેંચી કાઢયા. અને “તુ કાણુ છે? કયાં વસે છે ? ” એમ પૂછેàા તે એક્લ્યા, કે“ હું મથુરાના રહેવાસી સ્વકાર(સેાની ) છું. અહીં કાઈ પણુ કારણુવર્ડ આવ્યા, અને તૃષાથી પીડાયેલે આ કૂવામાં પડ્યો. કૂવાની અંદર ઊગેલા વૃક્ષની શાખાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy