________________
પાંચમા પ્રસ્તાવ ધનરચે કહેલ બંને કુકડાઓના પૂર્વ ભવ.
(ભા (પ્રભા–કાંતિ), વ, ના, ભાવના. )
તથા એક ગણિકાએ ત્યાં બેસીને કહ્યું કે-“હે દેવ! આ મારા કુકડા બીજા કાઈ કુકડાથી જીતાય તેમ નથી. અથવા તેા ખીજા કાઇ અનુષ્યને પોતાના કુકડાનેા ગર્વ હાય, તેા તે પેાતાના કુકડાને તમારી પાસે લાવે. જો મારા કુકડાને બીજા કેાઈના કુકડા જીતશે, તે તેને હું' પ્રગટ રીતે લાખ દ્રવ્ય આપીશ. ” પછી મનેારમા નામની રાણીએ તેણીનુ તે વચન સાંભળીને રાજાની આજ્ઞાથી દાસી પાસે પેાતાના કુકડા ત્યાં મગાળ્યા. અને તે જ શરતવડ કુકડાને મૂકયા. ત્યાર પછી તે બન્ને રાજાની પાસે પરસ્પર ચાંચના ઘાતવડે ક્ષત કરીને યુદ્ધ કરવા લાગ્યા. ચાંચ અને પગના પ્રહારવટે યુદ્ધ કરતા અને રાતા નેત્રવાળા તે અન્ને કુકડા રાજસભાના લેાકાએ કરેલી પ્રશંસાને પામ્યા. આ અવસરે તીર્થંકર પણાને લીધે ગર્ભવાસથી આરંભીને ત્રણ જ્ઞાનવર્ડ યુક્ત ધનરથ રાજાએ મેઘરથને કહ્યુ' કે—“હે વત્સ ! ચિરકાળ સુધી યુદ્ધ કરીને આ બેમાંથી કાઇ એક પણ જીતશે નહીં. ” ત્યારે તેનું કારણ પૂછેલા તેમ ફરીથી તેને આ પ્રમાણે કહ્યું, કે
[ ૧૧૫ ]
“આ જ ભરતક્ષેત્રને વિષે રત્નપુર નામના નગરમાં મિત્રપણાને પામેલા ધનદ અને સુદત્ત નામના એ વિષ્ણુક હતા. બળદને ચલાવતાં ( ઢાંકતાં ) અને ક્ષુધાતૃષાના ભારથી પીડા પામતા તે બન્ને હુંમેશા સાથે જ ગાડીવર્ડ વેપાર કરતા હતા. મિથ્યાત્વવર્ડ માહ પામેલા અને બીજાને છેતરનારા તે બન્ને ફૂટ તુલા અને માન કરવાથી અલ્પ દ્રવ્યને મેળવતા હતા. કાઇક દિવસ કજિયા કરતા તે બન્ને પરસ્પરને હણીને તથા આર્ત્ત ધ્યાનવર્ડ મરીને વનહાથી થયા. સુવર્ણ ફૂલા નામની નદીને કિનારે વૃદ્ધિ પામતા કાંચનકલશ અને તામ્રકલશ નામના તે અન્ને યૂથના નાયક થયા. તે અને યૂથના લાભથી પરસ્પર યુદ્ધ કરીને તથા મરીને અચેાધ્યા નગરીમાં ન’દિમિત્રને ઘેર મહિષ( પાડા ) થયા. એ રાજપુત્રાએ તેમને ગ્રહણ કરીને પરસ્પર યુદ્ધ કરાવ્યું. ત્યારે મરીને તે જ નગરીમાં બળવાન મૈષક( ઘેટા ) થયા. પરસ્પર શીંગડાના અગ્રભાગના દ્યાતવર્ડ વિસ્મય સહિત મસ્તકને ભાંગીને તથા મરણુ પામીને ક્રોધવડે રાતા નેત્રવાળા આ બે કુકડા થયા છે. તેથી હે વત્સ ! આ એમાંથી એક પણ જીતશે નહીં. ” આ પ્રમાણે સાંભળીને અવિધજ્ઞાની મેઘરથે કહ્યું કે-“ હે પિતા ! આ બન્ને કુકડા કેવળ મેાટા ક્રોધથી વ્યાપ્ત થયા છે એમ નથી, પરંતુ ખેચરાવર્ડ અધિષ્ઠિત થયા છે, તેનુ કારણ તમને કહું છું.
Jain Education International
“ આ ભરતક્ષેત્રને વિષે શ્રેષ્ઠ વૈતાઢ્ય પર્વત ઉપર ઉત્તર શ્રેણિના ભૂષણુરૂપ સુવર્ણનાભ નામનું નગર છે. તેમાં ગરૂડવેગ નામના ખેચર રાજા હતા, તેને ચદ્રતિલક અને સુરતિલક નામે એ વિદ્યાધર પુત્રા હતા. એક દિવસ તે બન્ને શાશ્વત અરિહંતની
૧. હાચણીનુ ટાળુ.
For Private & Personal Use Only
www.jainelibrary.org