________________
***
580000000 + 00 30000000
Jain Education International
beendees sood
CCCCCCS FAUSTÜÜM
-------------
ॐ अर्हम्
॥ ૐૐ શ્રીશાંતિનાથઽિનેશ્વરાય નમઃ | ॥ ૩૭ શ્રીમદ્રિનયાનંજૂરીશ્વપાપલેમ્પોનમઃ ૫
श्री शांतिनाथ प्रभु चरित्र.
(श्री अजितप्रभाचार्यकृत )
• બેકનું . પ્રથમ પ્રસ્તાવ
મંગળાચરણ,
કલ્યાણરૂપી રત્નની ખાણમાંથી ઉત્પન્ન થયેલી તે અરિહતરૂપી લક્ષ્મીની અમે સેવા કરીએ છીએ, કે જે(લક્ષ્મી)ને બાકીની લક્ષ્મીથી નિવૃત્તિ પામેલા ચિત્તવાળા કયા મનુષ્યા નથી ઈચ્છતા ? જે સ્વામી બ્રહ્મચર્ય વડે કરેલા વૃષ( ધર્મ )વડે અથવા લાંછનમાં રહેલા વૃષ( બળદ )વડે શાલે છે, તે સાર્થક નામવાળા શ્રી વૃષભસ્વામીને નમસ્કાર છે. આભ્યંતર છ શત્રુવ વડે, ઉપસર્ગાવડે અને ઉગ્ર પરીષહેાવડે જે છતાયા નથી, તે અજિતસ્વામી વગેરે તીર્થંકરો આનંદ પામે. ઉત્પાતરૂપી અંધકારની શાંતિ ( નાશ ) કરનારા, સુવર્ણની જેવી મનેાહર શરીરની ક્રાંતિવાળા તથા સંસારના ભ્રમણના નાશ કરનારા શ્રી શાંતિનાથ જિનેશ્વર જચ પામેા, જેના ખાર ભવા ઓતાજનને સુખ કરનારા છે, તે જ શ્રી શાંતિનાથનું ચરિત્ર હું કહું છું.
જદ્દીપના આ જ ભરતક્ષેત્રને વિષે પુરુષરૂપી રત્નના નિવાસનો ભૂમિરૂપ રત્નપુર નામનું નગર છે. તે નગરમાં શત્રુઓને દાસ કરનાર, મનેાહેર નીતિવાળા અને રૂપની શે।ભાવડે કામદેવ જેવા શ્રીષેણુ નામે રાજા હતા. તે રાજાને નિર ંતર દાન, માન અને પ્રિય વાતચીતવર્ડ આનંદ પમાડતી અભિનદિતા નામની રાણી હતી, અને બીજી સિંહનદિતા નામની રાણી હતી. એક દિવસ તે રાજાની પહેલી પ્રિયા (અભિન ંદિતા) ઋતુસ્નાનવર્ડ આનંદ પામેલી અને સમાન ધાતુવાળી રાત્રિને વિષે શય્યામાં સુખે સૂતી હતી, તે વખતે તેણીએ સ્વને વિષે પેાતાના ઉત્સંગમાં રહેલા, કિરણાની શ્રેણિવાળા અને ગાઢ અંધકારના નાશ કરનારા સૂર્ય અને ચંદ્રને એકી સાથે જોયા. તે જોઇને આનંદ પામેલી તેણીએ પ્રાત:કાળે સ્વામીને તે સ્વસ કહ્યું. ત્યારે તે
For Private & Personal Use Only
www.jainelibrary.org