________________
यस्योपसर्गाः स्मरणात्प्रयान्ति, विश्व यदीयाश्च गुणा न मान्ति । यस्याऽङ्गालक्ष्म्या कनकस्य कान्तिः, संगस्य शांति स करोतु शान्तिः ॥१०॥
ज અર્થ-જેના સ્મરણ કરવાથી ઉપસર્ગો નાશ પામે છે, સમસ્ત વિશ્વમાં જેમના ગુણો જેવા બીજે ગુણે દેખાતા | નથી, અરે જેના અંગની શોભાવડે સુવર્ણની કાંતિ શોભે | છે. તે શ્રી શક્તિનાથપ્રભુ સકળ શ્રીસંઘની શાંતિ કરો.
(श्री अजितप्रभसूरि)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org