SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રસ્તાવ–યશોધર ગણુધરે શેક નિવારણુ કરવા જણાવેલ એલ. [ ૭૫ ] સ્વયંવરમ′ડપ કરાવ્યે, કૃતવર્ક એલાવેલા સર્વે રાજાએ આવીને તે સ્વયંવરમંડપમાં ઊંચાં આસના ઉપર બેઠા. કન્યા પણ શૃંગાર સજીને સખીઓના સમૂહ સહિત હાથમાં વરમાળાને ધારણ કરીને જેટલામાં ત્યાં આવી, તેટલામાં કરેલ સ`કેતવાળી અને ત્યાં આવેલી પૂર્વભવની બહેન દેવતાએ તેણીને તને માટે પ્રતિમાષ આપ્યા. ત્યારે સ્વયંવરમાં આવેલા સર્વ રાજાને જણાવીને વાસુદેવ અને ખળભદ્ભવડે વિશેષે કરીને અનુજ્ઞા આપેલી તેણી પાંચ સેા કન્યા સાથે સુત્રતા સાથ્વીની પાસે દીક્ષા ગ્રહણ કરીને નિર્માંળ તપ કરવા લાગી. અનુક્રમે ક્ષેપકશ્રેણિ ઉપર ચડીને, કેવળજ્ઞાન પામીને તથા ભવ્યના સમૂહને પ્રતિએધ કરીને તે સતી પણ મેાક્ષે ગઈ. પછી ચારાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને તે અન ંતવીર્ય વિષ્ણુ મરણ પામ્યા અને નિકાચિત કર્મ વડે તે પહેલી નરકમાં ખેતાળીશ હજાર વર્ષના આયુષ્યવાળા નારકી થયા. પછી તેના વિયાગ થવાથી અપર ( ખળદેવ ) અત્યંત શાક કરવા લાગ્યા. તેને નીતિધમાં નિપુણ મત્રીએ આ પ્રમાણે કહ્યું, કે—“ જો તમારી જેવા પણ માહરૂપી પિશાચવડે ઠગાય છે, તેા હૈ ધીર ! આ ધીરતા કથા ખીજા પુરુષને આશ્રય કરે ? ” આ પ્રમાણે તેના વચનથી તે કાંઇક શાક રહિત થયા. પછી એક દિવસ ત્યાં યશેાધર નામના ગણુધર આવ્યા. તેનુ આગમન જાણીને સેાળ હજાર રાજાએવર્ડ પરિવરેલા તે મળદેવ ભક્તિથી તેને વાંઢવા માટે ગયા. તે ગણધરને નમીને ચેાગ્ય સ્થાને બેઠેલા તેણે બે હાથ જોડીને આ પ્રમાણે દેશના સાંભળી કે—“ ઈજનના વિયેાગથી લેાકને વિષે મેાટા શેક થાય છે. તે શેક સત્પુરુષાએ ત્યાગ કરવા, કેમકે તેનુ સ્વરૂપ આ પ્રમાણે છે. આ શાક બીજા નામવાળા પિશાચ છે, તથા જૂદા રૂપવાળા પાપી છે, આ અજ્ઞાનની યુવાવસ્થા છે, અને આ વિશેષે કરીને વિષની યુવાવસ્થા છે, તેથી ઈવિયેાગ નામના માટા રોગથી પીડા પામેલા લેાકેાએ સારા શાસ્ત્રમાં કહેતી ક્રિયાવા યુક્ત થઇને મોટું ધરૂપી ઔષધ કરવું. આ જગતમાં સ ંપદા હાથીના કાન જેવી ચપળ છે, સંગમા પ્રિયના વિચેાગવડે નિષ્ફળ છે, અને જીવિત મરણના દુઃખથી નીરસ છે, તેથી ડાહ્યા પુરુષે અક્ષય ( નાશ રહિત) માક્ષને ઉપાર્જન કરવા. ’ આ પ્રમાણે ધર્યુંદેશના સાંભળીને અપરાજિત શાક રહિત થયા, વ્રતના પરિણામવાળા થયા, તેથી તે ગણધરને નમીને, પેાતાને ઘેર આવીને, પેાતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને, તેણે રાજાઓના સમૂહ સહિત દીક્ષા ગ્રહણ કરી. પછી ઘણા કાળ સુધી તપ કરીને તથા છેવટે અનશન કરીને તે મરણ પામીને અચ્યુત દેવલેાકને વિષે દેવેન્દ્ર થયા. હવે આ તરફ જ મૂદ્દીપના ભરત નામના ક્ષેત્રને વિષે વૈતાઢ્ય પતની દક્ષિણ શ્રેણિને વિષે ગગનવલ્લભ નામના નગરમાં મેઘવાહન નામના વિદ્યાધર રાજાને ગુણે કરીને યુક્ત અને રૂપે કરીને શાલતી મેઘમાલિની નામની ભાર્યો હતી. અનંતવીર્ય નરકમાંથી નીકળીને તેમના મેઘનાદ નામનેા પુત્ર થયા, અને તે યોવનને પામ્યા. ત્યારે મેઘવાહન રાજાએ તેને ઘણી કન્યાઓ પરણાવીને તથા પેાતાના રાજ્ય ઉપર સ્થાપન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy