________________
[ ૧૩૨ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
,,
તેણે પણ તે પ્રમાણે કર્યું. તે વખતે ત્યાં તે કુમારાને ચેાગ્ય ભાજન આવ્યું, ત્યારે તેની કળાના અભ્યાસથી સંતુષ્ટ થયેલા તે કુમારેએ પાતાની સાથે તે વત્સરાજને પણ લેાજન કરાવ્યુ', કેમકે ગુણુવડે મનુષ્ય સર્વ ઠેકાણે પૂજાય છે. તે ત્યાં આખા દિવસ રહ્યો. પણ તે વત્સરૂપે ા રક્ષપાળ વિના સકાળે ( વહેલા ) પણ ઘેર આવ્યા. “ આજે દિવસ છતાં પણુ આ કેમ ઘેર આવ્યા ? ” એમ શ્રેષ્ઠીએ કહ્યું ત્યારે વિમલા એલી કે–“ હું તેનું કારણુ જાણુતી નથી, કેમકે આજે રક્ષણ કરનાર પુત્ર પણ ઘેર આવ્યે નથી. ” ત્યારે શ્રેષ્ઠી આલ્યા કે આ બાળક આવ્યેા નથી, તે સારું ( ઠીક ) નથી.” પછી પ્રદેષને સમયે તે પેાતાને ઘેર આવ્યેા. તે વખતે “ કેમ એટલી વેળા લાગી ? ” એમ માતાએ તથા બીજીએ ( માસીએ ) કહ્યું. તે એલ્યે કે હું માતા ! હું બહાર સૂતા હતા. મને કોઇએ જગાડ્યો જ નહીં. હમણાં હું પાતે જાગ્યા. ” એ જ પ્રમાણે ખીજે દિવસે તથા ત્રીજા દિવસે પણ તેણે કર્યું. અને વત્સ વહેલા આવવાથી શ્રેષ્ઠીએ તે બન્નેને ઉપાલંભ (ઠપકા) આપ્યા. પછી રાષ પામેલી તે બન્નેએ તેને કહ્યુ કે “ હે પુત્ર ! શું તુ પરદેશનુ ગમન અને કામ કરવાપણું ભૂલી ગયા ? અને ખીજાને ઘેર રહેવું, તથા કષ્ટથી લેાજન પામવું, તે તું ભૂલી થયેા ? કે જેથી હું બાળક! આજે તું અમને આ પ્રમાણે ઠપકો પમાડે છે. વત્સરાજ પણ મેલ્યા કે–“ હે માતા ! હુવે હું કદાપિ વત્સરૂપને નહીં ચારુ' એ પ્રમાણે આ વણિકને કહેવુ. ” ત્યારે તેણીએ તે વાત તે શ્રેષ્ઠીને કહી. વત્સરાજ પણ હુંંમેશાં તે કુમારાની પાસે જઈને ત્યાં જ ભાજન કરતા હતા. પછી એક દિવસ- તું હુંમેશાં કયાં જાય છે ? અથવા તારું' લેાજન શી રીતે થાય છે? ” એમ માતાએ પૂછેલા તે વત્સરાજે તેણીને તે વાત કહી. ત્યારે અશ્નપાતપૂવ ક તેણીએ તેને આ પ્રમાણે કહ્યું કે-“ હે પુત્ર! તું અમારી બન્નેની ચિંતા કેમ કરતા નથી ? વળી હે પુત્ર! આપણા ઘરમાં લાકડાં નથી, કેમકે પ્રાયે કરીને નગરના આવાસને વિષે જળ અને ઇંધણાં દુ:ખે કરીને પ્રાપ્ત થાય છે. ” તે એલ્યા
""
– જો શ્રેણી પાસેથી માગીને હુ માતા ! તુ કુહાડી અને કાવાકૃતિ ( કાવડ) મને આપે, તા હૈં' વનમાંથી સારા ઇંધણા લાવું. ” ત્યારે તેણીએ તે પ્રમાણે કર્યું. તે પણ પ્રાંતઃકાળે વનમાં ગયા. ત્યાં વિવિધ પ્રકારના વૃક્ષે જોઇને તેણે વિચાર્યું કે જો કાઇ ઉત્તમ વૃક્ષને જોઉં તા તેને છેદીને તેના લાકડાવડે મારા કંઠાર દારિદ્રરૂપી વૃક્ષનું છેદન હું કરું, તથા માતાના અને તેની બહેનના વાંછિતને પૂર્ણ કરું.” પછી ત્યાં તેણે એક શ્રેષ્ઠ દેવાલય જોયુ. તેને વિષે ભક્તિવડે શાલતા જીવાને પ્રત્યક્ષ યક્ષરાજ જોયા. ત્યાં દૂર સુગ ંધને સુધીને તેણે વિચાર્યું કે-“ ખરેખર આ વનમાં કે પણ ઠેકાણે ચદન વૃક્ષ છે.” સારી રીતે જોતાં તેણે સર્પથી વીંટાયેલે તે વૃક્ષ જોયુ, ત્યારે સાહસ( પરાક્રમ )વડે તેણે તે મેટાસપતિ દૂર ફેંકયા. પહેલા આ યક્ષવન છે એમ જાણીને કેાઈએ તે વૃક્ષ દેવો ન હતા, પરંતુ સાહસવર્ડ યુક્ત તેણે તેની એક શાખા છેદી. તે કાઇના કકડા કરીને તથા તેને કાવાકૃતિમાં નાંખીને તુષ્ટ મનવાળા તે પાતાના ઘર તરફ ચાલ્યે. જેટલામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org