________________
: ૩૦.
તે તારી પુત્રીઓને સ્વામી થશે. ’* આજે સાતમી રાત્રિ છે તેથી આ આપણા નિવાસના વૃક્ષ સાથે લઇ ત્યાં જઈએ. આ સાંભળી પુણ્યસારને પણ આ સ જોવાની ઇચ્છા થતાં તે પણુ વૃક્ષ ઉલતાં કાતરમાં રહેલા તે દેવીઓ સાથે વલ્લભીપુર પહોંચે છે. ત્યાં ગણુપતીના મંદિર પાસે મંડપ નાંખેલે છે ત્યાં જમણુની ઈચ્છાએ તે એ દેવીએ શ્રેષ્ઠીના ધરમાં જાય છે, પાછળ પુણ્યસારને જોતાં શ્રેષ્ઠીએ તેને મેટા આસન ઉપર બેસારી લખાદર( ગણપતી )ના કહેવા પ્રમાણે તુ મારી આ સાત કન્યા પરણુ. એમ પુણ્યસારને કહે છે. પછી તરતજ તે સાતે કન્યાને પુણ્યસાર સાથે પરણાવે છે. પછી સાતે કન્યા સહિત પ્રાસાદના ઉપલા માળમાં તે સાતે કન્યાએ તેને પલંગ ઉપર બેસાડી કળાભ્યાસ આપને કેટલા છે તેમ પૂછતાં તે જણાવે છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે “ જેમ અત્યંત વિદ્વાનને સુખ નથી તેમ મૂખને પણ સુખ નથી, માટે સર્વ રીતે મધ્યમ કળાને ગ્રહણ કરા. ” મૂળ શ્લોકના અને તેણીએ જાણી પણ શકી નથી. પછી પુણ્યસાર વિચારે છે “ કે વૃક્ષ સહિત દેવીએ હવે ચાલી જશે માટે મારે પણ હવે ત્યાં જવુ, ” એવા વિચાર કરી, શરીરચિંતાનું બ્હાનુ કાઢી પોતે ક્રાણુ છે તે જણાવવા માટે તુલાના વિષે ખડીવતી શ્લોક લખે છે કે “ ‘ગાપાલયપુર ક્યાં ? વલ્લભીપુર ક્યાં ? અને લખાદર ધ્રુવ ક્યાં ? વિધાતાના વશથી અહિં આવ્યા અને સાતેને પરણી ગયા, સાત વહુને પરણી કરી હુ` પાછા ત્યાં જઉં છું. ’ પ્રથમના આ શ્લોકની જેમ લજ્જા પામતી તેણીએ તે શ્લોકા પણ વાંચ્યા નહિ. પછી ગુણસુ દરીને હું શરીરચિંતા માટે દૂર જઉં છું તું અહિં રહે એમ જણાવી વટવૃક્ષ ઉપર જઇ તેના તરમાં પેઢા પછી દેવીએ આવી અને વટવૃક્ષ ઉડીને પોતાના સ્થાને આબ્યા. અહિં પુરદર શેઠે રાત્રિના ભમી, ભમી. પ્રાતઃકાલમાં વટવૃક્ષ પાસે આવતાં તેના કાતરમાંથી વસ્ત્રાલંકારે વિભૂષિત પાતાના પુત્રને જોઇ આનંદ પામ્યા. અને ઘેર આવતાં તેને જોઇ માતા પણ હું પામે છે. પછી પૂછતાં પુણ્યસાર પેાતાને સવ વૃત્તાંત કહે છે. પિતાને પુણ્યસાર કહે છે કે તમારી શિક્ષા જ આવા પ્રકારની સ ંપદાનું કારણ છે. પુણ્યસાર હવે પેાતાની દુકાને ઉત્તમ પ્રકારના વ્યાપાર કરે છે. અહિં ગુણસુંદરી ચિંતાપૂર્વક પોતાની હેંનેને પુણ્યસાર નહીં આવ્યાની હકીકત જણાવતાં સવ અેને રાવા લાગે છે. તેના પિતા સર્વ હકીકત જાણે છે અને તમે રોકી શક્યા નહિ તેમજ કાઇ ધૂત જ હશે. વળી તમે તેનું નામ સ્થાન કે સ્વરૂપ મ ન જાણ્યું તેમ પૂછતાં તેમણે દીપકના અજવાળામાં તુલા ઉપર કંઇ લખેલુ' બતાવે છે. સવારે તે વાંચી પુત્રી તેના પિતાને અમારા પતિ ગેાપાલયપુરમાં ગયેા છે. જેથી છ માસમાં મારા પતિને ન મેળવી શકું તે છેવટે અગ્નિ અમારું શરણુ થશે. પછી પુરુષ વેશ ધારણુ કરી શ્રેણીપુત્ર ગુણસુંદર નામ ધારણ કરી ગાપાલયપુર આવે છે, અને ત્યાં વ્યાપાર શરૂ કરી ક્રમે ક્રમે પુણ્યસાર સાથે મૈત્રી થાય છે. પછી રત્નસુંદરી પોતાના પિતાને જણાવે છે કે આ ગુણસુંદર મારા પતિ થવા લાયક છે. અને પુત્રીને તે ભાવ જાણી રત્નસાર ગુણુસુ ંદરને કહે છે. ગુણસુદર પોતાના માર્તાપતા તેમાં પ્રધાન છે, તે દૂર છે માટે બીજા ક્રાઇ પાસે રહેનારને જ આપે તે સારું' તેમ કહે છે. આ બાબતમાં રત્નસાર શેના વિશેષ આગ્રહથી તેનું વચન અંગીકાર કરે છે, અને શુભ દિવસે તેને વિવાહ થાય છે. પછી પુણ્યસાર છરી લઇ પોતાનું મસ્તક એવા દેવી પાસે જઇ કહે છે કે મારી ઇચ્છેલી કન્યાને બીજો. પરણ્યા છે, માટે પ્રાણ આપું છું. દેવી કહે છે કે હે વત્સ ! જે કન્યા મેં તને આપી છે તે તારી જ થશે. પુણ્યસાર કહે છે તે પરસ્ત્રી છે મારે ન ખપે. દેવી કહે છે કે–હાલમાં શું કહું પણુ અત્યારથી તે તારી જ સ્ત્રી થશે.
અહિં છ માસ પૂરા થતાં પતિવિરહથી દુઃખી થયેલ ગુણસુંદરી નગર બહાર ચિતા કરાવે છે તે રાજાએ જાણુવાથી નગરજા, રાજા, પુરર, રત્નસાર, પુણ્યસાર વગેરે ત્યાં જઇ રાજા રત્નસાર વગેરે તેમ કરવાનું કારણ પૂછે છે, તેથી તે કહે છે કે ઋષ્ટના વિયાગથી ધ્રુવે મને ખડિત કરવાથી કાષ્ટભક્ષણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org