________________
ષષ્ટ પ્રસ્તાવ-સુલસની વિશેષ વિતક કથા અને પરિવ્રાજકના મેળાપ.
[ ૧૮૧ ]
થયેલા તે પક્ષીને બીજા પક્ષીએ જાયે. તે અને પક્ષી કલહ કરવા લાગ્યા ત્યારે તે શુઢ્ઢામાં પેઠા. પછી તે બે પક્ષીઓ અન્ય ઠેકાણે ગયા ત્યારે તે ગુફામાંથી નીકળ્યેા. પછી એક પાણીના ઝરણાને વિષે પાણીવડે પેાતાના શરીરને ધાઇને સાહિણી ઔષધિના રસવર્ડ તેણે શરીરના ત્રણાને રૂઅન્યા. પછી તે પર્વત ઉપરથી નીચે ઉતર્યાં. ત્યાં ખાડાની ધૂળના સમૂહને, હાથમાં કોદાળીવાળા મનુષ્યને અને પંચકુળને જોયા. ત્યારે તેણે એક મનુષ્યને પૂછ્યું કે—“ હું ભદ્રે ! આ પર્વત કયા છે ? આ દેશ કા છે ? અહીં રાજા કાણુ છે ? તથા ખીજું ( જાણવા જેવું) શું છે? તે તું મને કહે, ” તે મનુષ્યે કહ્યું કે- જે દેશાંતરમાં જાય છે, તે તેના સ્વરૂપને જાણે છે, તું તે નામ પણ જાણતા નથી. જો તુ કાંઈ પણ જાણતા નથી, તે! શું તુ આકાશમાંથી પડ્યો છે? કે શું પાતાળમાંથી નીક. ન્યા છે ? તું અહીં શી રીતે આવ્યા છે ? ” સુલસ પણ ખેલ્યેા કે—“ સત્ય છે, હુ આકાશથી પડ્યો છું. ” ત્યારે ફ્રીથી “ શી રીતે ? ( આકાશમાં પડચા ? ) ” એમ તેણે કહ્યું ત્યારે સુલસે પણ આ પ્રમાણે કહ્યુ, કે “ એક વિદ્યાધર મારા મિત્ર છે. તેણે તે( પર્યંત )નું રૂપ દેખાડવા માટે મેરુપર્વત ઉપર આકાશમાર્ગે મને લઇ જવાના આરંભ કર્યા. તે અવસરે તેના શત્રુ ખીજો વિદ્યાધર ત્યાં આવ્યા. ત્યારે મને મૂકીને તે તેની સાથે પ્રહાર કરવા પ્રવત્યું. આ કારણથી હું આકાશથી પડયા છું. ભદ્ર! મે તને જે પૂછ્યું, તે સ તુ કહે. ” તે મેક્લ્યા કે રાણુ નામના આ દેશ અને આ પર્વત પણ છે. અહીં વજ્રસાર નામે રાજા છે, અને તેનું જ આ પંચકુળ છે. હાથમાં કાદાળીવાળા આ પુરુષા પૃથ્વીને ખાદીને રત્નાનું આકર્ષણ( કાઢવુ) કરે છે, અને રાજાને કર આપે છે. ” તે સાંભળીને સુલસે વિચાર્યુ કે “ ધન ઉપાર્જન કરવામાં આ ઉપાય સારી છે, પરંતુ નગરમાં કાઇક ઠેકાણે નિવાસ કરીને આ કરી શકાય. ” પછી તે મનુષ્યેાની સાથે રત્નપુ ંજ નામના નગરમાં તે ગયા. ત્યાં એક વૃદ્ધ વણિકને ઘેર ગયા, અને તેણે તેને જમાડયે. તેને પેાતાના વૃત્તાંત કહીને અને સામગ્રી કરીને મહાઉદ્યાનમાં તેણે ઘણાં રત્ના મેળવ્યાં. પછી એક દિવસ તેણે માટા મૂલ્યવાળું એક રત્ન મેળવ્યું. તેને કાઇક પ્રકારે શરીરને વિષે ગેાપવીને ખાડામાંથી તે બહાર નીકળ્યે. તે સિવાસ ખીજા રત્નાના ભાગ રાજાને આપીને પૂર્વ દિશાના ભૂષણરૂપ શ્રેષ્ઠ શ્રીપત્તનપુરમાં તે ગયા. ત્યાં રત્નાને વેચીને અને કરિયાણાં લઇને ફરીથી તે પેાતાના દેશની સન્મુખ ચાલ્યેા, અને એક અટવીને પામ્યા. ત્યાં તેનુ સર્વ કરિયાણું દાવાનળવડે મળી ગયું. ત્યારે ફરીથી તે એકલા જ થયા. પછી કાઈક ગામમાં ગયા. ત્યાં એક પરિવ્રાજકને દેખ્યા, તેને પ્રણામ કરીને તેની પાસે બેઠા. તેણે આ પ્રમાણે પૂછ્યું, કે“ હું ભદ્ર ! તું ક્યાંથી આવ્યેા છે? તારે ક્યાં જવું છે ? અને અહેા ! કયા કાર્ય વડે પૃથ્વી ઉપર તું એકલા ચાલે છે ? સુસ આલ્બે કે હું ભદ્ર ! હું અમરપુરથી આવ્યે છું, અને વૈભવની ઇચ્છાવાળા પૃથ્વી પીઠ ઉપર સર્વત્ર ભર્યુ છુ. ” પરિવાજકે તેને કહ્યું કે “ તું કેટલાક દિવસ મારી પાસે
99
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org