SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજનિ નગરીમાં અરિકેશરી નામને રાજા હતો. તે નગરની પાસે મેટી શિલાના ચિહ્નવાળા નટ ગામને વિષે રંગસૂર નામને ચારણ હતું. તેને કળાપાત્ર બાલ છતાં અબાલપણાવાળો અતિ ખુહિશાળી રેહક નામને પુત્ર હતે. હકની માતા મરણ પામ્યા પછી તેને પિતા બીજી સ્ત્રી રૂકમણી નામની પર હતે. ગર્વવાલી તે સ્ત્રી રોહકના તેવા પ્રકારના અંગસંસ્કાર કરતી ન હતી, જેથી તેણને કહે છે કે તારું સારું નહિ થાય. કેપ પામેલી તેની તે માતા તું શું કરવાનું છે? તેમ ઊઠીને કહે છે. રોહક તેના પિતા પાસે તેણીનું અનિષ્ટ શી રીતે કરવું તેને વિચાર કરી રાત્રિના એકદમ બોલ્યો કે કોઈ પણ પુરુષ આ ઘરમાંથી ચાલ્યો જાય છે. આ પ્રમાણે સાંભળી તેને જાગીને તેને દેખાડવા જણાવે છે. પછી તેના પિતા રૂકમિણી પ્રત્યે વિરાગી થવાથી પ્રગટ દુઃખને ભજનારી થઈ. પછી રોહકની માતાએ વિચાર્યું કે આ બાલકે તેના પિતાને ક્રોધ પમાડયો છે, માટે હવે રોહકની આગતાસ્વાગતા કરું, જેથી મારા પતિને શોક શમી જશે. પછી રોહકને તેણુએ કહ્યું કે મારા પતિ મારી સન્મુખ કર. હું પ્રગટ રીતે તારી દાસી છું. પછી રોહક ચાંદની રાત્રિને વિષે તે જ પ્રમાણે બોલી પિતાના પિતાને જગાડે છે અને પોતાના શરીરની છાયા બતાવે છે જેથી તેના પિતાએ કહ્યું કે આ તે તારી છાયા છે, જેથી રેહક બોલ્યો કે હે પિતા! પ્રથમ મેં પણ આવા જ પ્રકારનો પક્ષ જે હતે. પછી તેના પિતાએ પસ્તા કર્યો, તેની સ્ત્રી તેને વહાલી થઈ. પછી રોહક પોતાના પિતા સાથે ભોજન કરતે હતા કારણ કે બુદ્ધિમાન પુરુષો પોતાની અપરમાતા ઉપર પણ પ્રાયે વિશ્વાસ કરતા નથી. એક દિવસ પિતા સાથે ઉજજયિનીમાં જઈ ક્ષીપ્રા નદીને કાંઠે ધૂળનું નગર બનાવ્યું. ત્યાં રાજાને અશ્વ સહિત આવતા દેખી રોહક કહે છે કે-શું દેવાલય પ્રાસાદ વિગેરે યુક્ત આ નગરને તું ભાંગી નાંખવા આ રસ્તે આવ્યો? આવું બુદ્ધિપૂર્વક વચન સાંભળી રાજાએ બીજાને પૂછતાં જાણ્યું કે રંગશરને રોહક નામને પુત્ર છે. પછી રાજા પાંચૉહ મંત્રીઓને અગ્રેસર મંત્રી બનાવવા કેઈ બુદ્ધિમાનની શોધ કરતું હતું જેથી આ રોહકના શબ્દોથી મોહ પામી તે કોને પુત્ર છે તે જાણી તેની બુદ્ધિની પરીક્ષા કરવા ગામના લેકીને નીચે પ્રમાણે આદેશ કર્યા. પા. ૧૦૮, ૧. આ ગામમાં મારે એક પ્રાસાદ કરે છે, પણ ઘણું દ્રવ્યવડે એક જ વસ્તુથી કરે છે. ૨. આ મેષનું ઘાસચારા વચ્ચે પિષણ કરવું પણ ચરબી ન થવા દેવી. ૩. એક કુકડે મોકલું છું તેને એકલાને જ યુદ્ધ કરાવવું. ૪. યંત્રને વિષે પીલી તેલ કાઢવું, પરંતુ જે માપવડે તલ માપેલા હોય તે જ માપવડે તેલ માપવું. ૫. પછી તીની વાડ કરાવી તેવડે શાલ-ચેખાનું રક્ષણ કરવું. ૬. એક વૃદ્ધ હાથીને મેકલું છું તેને પાળ, તેની જેવી સ્થિતિ હોય તેવી કહેવી પરંતુ મૃત શબ્દ ન ઉચ્ચારવો. છે. સ્વાદીષ્ટ જળવાળા કુવાને અહિં લાવ. ૮. ઉત્તર દિશામાં વન છે તેને દક્ષિણ દિશામાં કરવું. ૯. ઉકરડાના યત્નવડે તપેલી મૂકી અગ્નિ વિના ખીર રાંધવી. આ નવ પ્રશ્નો તથા પરસ્પરવિરોધી વ્યવસ્થા વડે કેટલાક પ્રશ્નો કર્યા. (પા. ૧૦૯) તેના જવાબ વિજ્ઞાન, બુદ્ધિ અને વાણીવડે જે જવાબ રોહકે આપ્યા છે તેથી રાજાએ રોહકને આ મતિને વૈભવને જોઇ સભામાં આનંદ જાહેર કર્યો. તેની અહિં સંક્ષિપ્તમાં કથા આપી છે. આ ગ્રંથમાં આ કથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy