________________
[ પર ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
""
પછી તે કાર્ય અગીકાર કરીને તે અમા તે રાજકન્યા પાસે ગઇ. તેણીએ હર્ષિત સુખવાળી તેણીને જોઇ અને પૂછ્યું, ત્યારે તે આ પ્રમાણે ખેલી કે“હું તમારા પ્રિયની વાત તમને નિવેદન કરવા આજે આવી છું, તેથી કરીને ૐ રાજપુત્રી ! હું વિકસ્તર સુખવાળી છુ. “ આ મારા પ્રિય કાણુ છે ? ” એમ તેણીએ કહ્યું ત્યારે તેણીએ મિત્રા નદના સુખથી સાંભળેલા તેના સર્વ વૃત્તાત તેણીને નિવેદન કર્યું. તે સાંભળીને રાજપુત્રીએ એમ વિચાર્યું કે આ સર્વ પૂર્તના વિલાસ છે, કેમકે અત્યાર સુધી મારે કાઇ વલ્લભ નથી. પરંતુ જે વાણિયાએ આવી કૂટરચના કરી છે, તેને હું Ðિવડે જોઉં. ” એમ વિચારીને તેણીએ અક્કાને કહ્યું કે મારા પ્રિયના સ ંદેશ કહેનારા તે પુરુષને લેખ સહિત તારે આજે આ ગવાક્ષ( ગાંખખારી )ના માર્ગે લાવવા.” પછી હર્ષથી ભરપૂર થયેલી તે કુટ્ટિનીએ પેાતાને ઘેર આવીને બુદ્ધિમાન મિત્રાન ંદને તેનું વચન કહ્યું. પછી રાત્રિએ તેને તે કુટ્ટિની રાજગૃહના દ્વાર પાસે લઇ, અને સાત પ્રાકાર( ગઢ )વડે દુય આ છે એમ કહ્યું. પછી કન્યાના વાસગૃહને જોઇને મિત્રાન કે તેણીને વિદાય કરી, અને 'વિદ્યુત્તુત્મિસ કરવાવŠ રાજગૃહમાં પેઠા. પ્રાકારનું ઉલ્લંઘન કરતા તેને જોઇને “ આ મહાવીર છે. ” એમ મનમાં નિવૃત્તિ પામેલી તે કુટ્ટિની પેાતાને ઘેર ગઇ. હવે મિત્રાનંદ પણ રાજપુત્રીના ઘર ઉપર ચડ્યો. તે પણ તેની વીરચર્ચા જોઇને કપટથી સૂઈ ગઈ. તેણે તેણીના હાથમાંથી રાજાના નામના ચિન્હવાળું કડું ગ્રહણ કર્યું, અને તે વીરે છરીવડે તેણીના જમણા સાથળમાં લક્ષણ(ચિન્હ) કર્યું. ત્યાર પછી તે જ વિધિવડે રાજમદિરમાંથી નીકળીને કાંઈક દેવકુળમાં જઈને સૂતા અને રાજકન્યાએ આ પ્રમાણે વિચાર્યું કે-“ આ ચરિત્રવડે આ પુરુષ સામાન્ય નથી જ. તેથી મેં ઠીક( સારું) ન કર્યું, કે જેથી તેની સાથે મેં ભાષણ ન કર્યું... ( હું તેની સાથે ખેલી નહીં). આ ચિંતા( વિચાર )વડે રાત્રિને નિ મન કરીને રાત્રિને છેડે તે માળા નિદ્રાને પામી, અને તે શ્રેષ્ઠ વીર તે વખતે ઊઠીને તથા રાજ ગૃહના દ્વારના પ્રદેશમાં જઇને તે બુદ્ધિમાન “ અહા! અન્યાય. ” એમ ઊંચે સ્વરે પાકાર કરવા લાગ્યા. ત્યારે રાજાએ આદેશ કરેલા પ્રતીહારે ખેલાવેલા તે મિત્રાનદે રાજા પાસે જઈને રાજાને નમીને આ પ્રમાણે વિન ંતિ કરી કે—“હે દેવ ! તમે ઉશ્ર શાસનવાળા રાજા છતાં પણ ઇશ્વર વાણીયાએ પરદેશમાં રહેનારા મારા પરાભવ કર્યા.” ત્યારે રાજાએ “ કેવી રીતે ? ” એમ કહેતાં તેણે તેને દ્રવ્ય લાભના અંતવાળી તે શવના રક્ષણની કથા કહી. ત્યારે રાજાએ રક્ષક( કાટવાલ )ને આજ્ઞા આપી કે-“ અરે ! તુ દુરાચારી વણિકને બાંધીને જલદી અહીં લાવ. ત્યારે જાણેલા વૃત્તાંતવાળા તે વિષ્ણુકે પાતાની જાતે રાજા પાસે આવીને તેને દીનારા આપ્યા, અને રાજાને આ પ્રમાણે કહ્યું, “ હે દેવ ! તે વખતે શાકવડે વ્યાકુલ ચિત્તવાળા મેં શવના કાર્ય માં પરાધીન ડાવાથી આને ધન આપ્યું નથી, જેથી કરીને લેાકના આચારવડે ત્રણ દિવસ ગયા, તેથી કરીને દ્રવ્ય આપ
ન
,,
૧ વીજળીની જેમ દવાવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org