SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રસ્તાવ-મ ગળકળશનું સ્વનગર તરફ પ્રસ્થાન. [ ૯ ] બીજા મંગળમાં થાળ (વાસણ ) અને આભરણુના સમૂહ આપ્યા, ત્રીજા મંગળમાં મિણુ અને સુવર્ણ વિગેરે આપ્યુ, તથા ચેાથા મંગળમાં રથ વિગેરે આપ્યા. આ પ્રમાણે તે વર-વહુના હસ્તમેળાપના ઉત્સવ થયા. ઉદ્દાહ ( વિવાહ) પૂર્ણ થયા છતાં પણ તે વરે વહુના હાથ મૂકયા નહીં ત્યારે રાજા મેલ્યા કૈ—“હે વત્સ ! તને ઘણું શું આપું? ” ત્યારે તેણે પાંચ જાતિવાન અશ્વ માગ્યા. ત્યારે મનમાં પ્રસન્ન થયેલા રાજાએ તરત જ તેને તે અશ્વો આપ્યા. પછી વાજિત્ર વાગતે સતે ધવળ મંગળ ગવાયા. તે વખતે તે મંત્રી વહુ સહિત તે મંગળને પેાતાને ઘેર લઈ ગયા. ત્યાં મત્રીના ઘરના માણસા છાની છાની રીતે ખેલવા લાગ્યા કે—“ આ પરદેશી નરને હજી સુધી કેમ વિદ્યાય નથી કરતા ? ” ત્યારપછી ત્રલેાકયસુંદરીએ ચેષ્ટાવડે ચંચળ ચિત્તવાળા પેાતાના પતિને જાણીને એક ક્ષણ વાર પણુ તેના સમીપણાના ત્યાગ કર્યું જ નહીં. ત્યારપછી બીજી ક્ષણે ( સમયે ) તે વર દૈચિંતા( ઠહ્વા )ને માટે ઊઠ્યો, તે વખતે તરત જ તે વહુ જળનું પાત્ર ગ્રહણુ કરીને તેની પાછળ ચાલી. તે દૈચિંતા કર્યા છતાં પણ શૂન્ય ચિત્તવાળા અને એકાંતમાં રહેલા તેને પ્રિયાએ કહ્યું કે “હું સ્વામી ! શું તમને ક્ષુધા ખાધા કરે છે ? ” ત્યારે તેણે ‘હા,’ એમ કહ્યું. તે વખતે ત્રૈલેાકયસુંદરીએ પેાતાને ઘેરથી દાસીના હાથવડે માદક મગાવીને તેને આપ્યા. તે માદક ખાઈને પાણી પીતા તેણે કહ્યું કે—“ અહા ! આ સિ'હુંકેસર માઇક ઘણા મનેાહર છે, પરંતુ જો ઉજ્જયિની નગરીનું નિર્મળ જળ પીવાય, તા માદક ખાધા છતાં પણ અવશ્ય તૃપ્તિ થાય. ” તે સાંભળીને તે રાજપુત્રી બ્યાકુળ ચિત્તવડે વિચારવા લાગી કે—“ અહા ! આ સ્વામી અર્થાત ( અયેાગ્ય ) વચન કેમ ખેલે છે ? અથવા તેા આ આર્યપુત્ર( પતિ)ની માતાનું ઘર અવન્તી ( ઉજ્જયિની ) નગરીમાં હશે, તેથી આ પતિ પૂર્વે જોએલ. હાવાથી તેના સ્વરૂપને જાણે છે. ” ત્યારપછી તેણીએ પાતાના હાથવડે મુખની પટુતાના કારણભૂત પાંચ સુગંધી વસ્તુવાળું પાનખીડું તેને આપ્યુ. પછી સધ્યા સમયે ફરીથી મંત્રીના મનુષ્યાએ પ્રેરણા કરાયેલા તે શ્રેષ્ઠ બુદ્ધિવાળાએ Àલેાકયસુંદરીને આ પ્રમાણે કહ્યું કે ઉદરની પીડાને ભજનાર ( પામેલ ) હું ક્રીથી દૈહિચંતા માટે જઈશ (જાઉં છું...), અને તારે એક ક્ષણવાર પછી જળ લઈને ( આવવુ. ” એમ કહીને પછી મંત્રીના ઘરથી તે નીકળ્યા, અને તે પુરુષાને તેણે પૂછ્યુ કે—“ હું પુરુષા ! રાજાએ આપેલી તે મારી વસ્તુઓ કયાં છે ? ” ત્યારે તેઓએ ઉયિનીના માર્ગમાં રહેલી તે સર્વ વસ્તુ ખતાવી. પછી એક શ્રેષ્ઠ રથને વિષે માટી સારી વસ્તુને નાંખીને તે રથમાં ચાર અશ્વોને જોડીને તથા તેની પાછળ એક અશ્વને બાંધીને તથા માકીની વસ્તુને ત્યાં જ મૂકીને તે ચાલ્યેા. તેણે તે મનુષ્યેાને ઉજયનીના માર્ગોમાં રહેલા ગામાને (ગામાના નામને) પૂછયા, ત્યારે તેએ દરેક ગામનુ નામ ગ્રહણુ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy