SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા પ્રસ્તાવ–વસરાજે કરેલી શ્રીદત્તાની રક્ષા અને શ્રીદ્દત્તાની પ્રાપ્તિ. "" [ ૧૩૯ ] વધુ યુકત શ્રીદત્તા નામની પુત્રી છે. યૌવનને પામેલી તે ઢાષથી વ્યાપ્ત શરીરવાળી થઈ છે. રાત્રિને વિષે જે તેણીના પ્રાઢરિક થાય છે, તે મરી જાય છે. જો તેના કાઇ પ્રાહરિક ન થાય, તેા સાત પુરુષા મરી જાય છે તેથી રાજાએ તે શ્રેષ્ઠીને આ પ્રમાણે કહ્યું કે “હું શ્રેણી ! મારી આજ્ઞાથી તું આ નગર મૂકીને અટવીમાં જા. અને તારી પુત્રીના દોષથી ઉત્પન્ન થયેલા આ લાકના ક્ષય ન થાઓ.” તે શ્રેષ્ઠી અહીં પરિવાર સહિત આવેલા છે અને ચારની રક્ષા માટે આ પ્રાકાર સહિત ઘર કયું છે. તેણે ગાળાથી માંધેલા આ યામિક પુરુષા કર્યો છે, અને તેઓ ઘણા ધનના લેાલવડે આની પાસે રહેલા છે. તેમના મધ્યથી હુંમેશાં એક એક મરે છે. અહા! તેથી તેઓને મૂકીને બીજો કાઇ આ ઠેકાણે રહેતા નથી. તેથી હું પાન્થ! તું પણ જો ભય પામતેા હાય, તેા ખીજે ઠેકાણે જા. ' તે સાંભળીને કુમાર પણ દત્તની પાસે ગયા. દત્ત પણુ સંભ્રમ સહિત તેને આસન અપાવ્યું . પછી ત્યાં બેઠેલા તેને પાતે તાંખલ આપ્યું. તથા આદરપૂર્વક આ પ્રમાણે પૂછ્યુ કે—“ હે વત્સ! તું કયાંથી આવ્યેા છે?” ત્યારે તે એક્લ્યા કે–“ ઉજયિનીથી કારણવડે હું આન્યા : આ પ્રમાણે તે કુમાર જેટલામાં શ્રેષ્ઠાની સાથે ખેલતા હતા, તેટલામાં ત્યાં શ્રૃંગારથી ાલતા એક પુરુષ આવ્યેા. તેને વ્યાકુળ મનવાળા જોઇને કુમાર શ્રેણી પ્રત્યે આલ્યા કે—હૈ તાત! આ પુરુષ કાંતિરહિત કેમ દેખાય છે? ” ત્યારે દીર્ઘ (લાંમા) નિશ્વાસ મૂકીને શ્રેષ્ઠી મેળ્યેા કે–“હે સુંદર ! અત્યંત ગુપ્ત રાખવા લાયક પણ આ વૃત્તાંત હું તને કહું છું. મારે એક પુત્રી છે, તેનેા રાત્રિએ જે પ્રાદ્ધરિક થાય છે, તે હે વત્સ! મોટા અતિ પ્રચંડ દોષને લીધે અવશ્ય હણાય છે. આજે ચામિકપણાને વિષે આ પુરુષના વારે છે તેથી આ વ્યાકુળ મનવાળા છે. અથવા મૃત્યુથી કાને ભય ન હાય?” ત્યારે વત્સરાજ ખેલ્યા કે “આ પુરુષ સુખેથી રહેા. આજે રાત્રિએ હું તેણીના પ્રાદ્ધરિક થઇશ.” શ્રેણી મા કે-“ુ વત્સ! તું આજે મારા પરાણેા છે, તે કાંઈ પણ ખાધુ' નથી, તે મૃત્યુને કેમ અંગીકાર કરે છે? ” વત્સરાજ મેલ્યા કે “ હું તાત! આ કાર્ય મારે અવશ્ય કરવાનુ છે, કેમકે પરોપકાર કરવામાં રસિક ડાહ્યા પુરુષા આ પ્રમાણે કહે છે, કે—‹ કરેલા ઉપકારવાળા સજ્જન ઉપકારને કરે છે, પરંતુ ઉપકાર વિના વિપત્તિથી જે રક્ષણ કરે છે, તે આ જગતમાં સજ્જન છે. ” પછી તે કુમાર આવાસના ઉપલા માળ ઉપર ચડ્યો, કે જ્યાં શ્રીદત્ત શ્રેષ્ઠીની તે પુત્રી હતી. તેણીએ પણ તેને જોઈને વિચાર્યું કેન્દ્ર અહા! આનુ રૂપ ! અહા ! કાંતિ ! અહા! શરીર! આ પુરુષનુ એવું શું છે કે જે મનેાહર નથી ? હા દેવ! તેં મારી( મરકી )ના જેવી મને નારીને કેમ બનાવી છે? કે જેથી આવા મનુષ્યરૂપી રત્નાના જીવિતના અંત કરનારી હું થઈ ? ” તે વખતે પાસે રહેલી શય્યામાં બેઠેલા, તે મહાબુદ્ધિમાન અને મધુર આલાપ કરવામાં પડિત તે કુમારે તેણીની સાથે વાતા કરી. તથાપ્રકારે કાઇ પણ રીતે તેનાવડે રાજી થયેલી તેણીએ વિચાર્યું કે “હું મારા આત્માને પણ હણીને આના જીવિતની રક્ષા કરું ’ આ પ્રમાણે વિચાર કરતી તે તત્કાળ ૧ લાકડાની હડ સાથે. ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy