________________
[ ૧૩૮ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર,
જો આ સયાગ થાય, તેા હૈ પ્રાણનાથ ! સુંદર થાય.” ત્યારે તે વૃત્તાંત સાંભળીને પેાતાની પાસે જે શ્રેષ્ઠ કચુક હતા તે લાવીને વત્સરાજ કુમારે રાજાને આપ્યા. રાજાએ તે દેવીને આપ્યા. ત્યારે હર્ષ પામેલા મુખકમલવાળી તેણીએ તે તત્કાળ પહેર્યાં. તે બન્નેને અસમાન ઉત્તરીય વસ્ત્ર જોઈને તેણીએ ક્રીથી અધૃતિ (અધીરજ) કરી; કેમકે લાભ થવાથી લેાભ વધે છે. રાજા આવ્યે કે—“ હે દેવી ! કચુક પણ આવ્યા છતાં તું કેમ શ્યામ મુખવાળી દેખાય છે ?” ત્યારે તેણીએ પેાતાના અભિપ્રાય તેને કહ્યો. તે સાંભળીને રાજાએ વિચાર્યુ કે–“અહા ! સ્ત્રીએ સાષવાળી છે. આ કાઈપણુ વખતે વજ્ર અને આભૂષણાદિકને વિષે તૃપ્ત થતી નથી.” પછી તે ખેલ્યા કે—હૈ વિવેક વિનાની દેવી! તુ અવિદ્યમાન વસ્તુને માટે નિરર્થંક લાભ ન કર ” ત્યારે “હું સાડી અને કંચુકના જેવુ' પ્રચ્છાદન (ઉત્તરીય) વજ્ર પામીશ, ત્યારે હું ઊાજન કરીશ. ” એમ મેલીને તે કાપ-મંદિરમાં પેઠી. પછી રાજાએ વત્સરાજને કહ્યું કે–“ હૈ સાહસિક ! તેં એ દિવ્ય વસ્ર લાવીને આ અનર્થ કર્યાં છે; આ તારી માસીને કાઇપણ પ્રકારે સંતુષ્ટ કર. તારા વિના ખીજે કાઇપણ તે વ્યાધિની ચિકિત્સા ( ધ્રુવા ) કરનાર નથી. ” ત્યારે તેણે કહ્યા છતાં પણ સ્ત્રીસ્વભાવને લીધે તેણીએ આગ્રહ મૂક્યા નહીં. પછી રાજાની પાસે તેણે આ પ્રમાણે દુસ્તર પ્રતિજ્ઞા કરી કે—“ દેવીનુ ઇચ્છિત વચ્ચે જો હું છ માસની અંદર ન લાવુ, તે હું અગ્નિમાં પ્રવેશ કરીશ. તેમાં સંશય નથી. ' ત્યારે રાજા મેલ્યા કે—“હે ભદ્ર! તુ આવી પ્રતિજ્ઞા ન કર, કેમકે યમરાજના પાશનું પડવું સમ્યક્ પ્રકારે જણાતુ નથી. ” તે ખેલ્યા કે—“ તમારા પ્રસાદવડે સર્વ સારું થશે, પરંતુ મને જલદી રજા આપે!, કે જેથી હું દેશાંતરમાં જાઉં. ” ત્યારે પેાતાના હાથમાં રહેલું તાંમલ આપીને તત્કાળ તેને રજા આપી. પછી તેણે ઘેર જઇને બન્ને માતાને તે વૃત્તાંત જણાન્યા. ત્યારે પુત્રના કષ્ટની શંકા કરતી તે પેાતાના મનમાં નહીં ઇચ્છતા છતાં પણુ “હે વત્સ! તારા વિજય થાશે.” એમ તે બુદ્ધિશાળી ખેલી. પછી કાંઈક પાથેય (ભાતુ) લઇને તથા જોડાવડે એ પગને ગુપ્ત કરીને ઢાલ તરવાર સહિત તે નગરીમાંથી નીકળ્યેા. દક્ષિણ દિશાને આશ્રીને ઘણા ગામ અને નગરથી વ્યાસ પૃથ્વીને જોતા તે એક અટવીને પામ્યા. ત્યાં ઊંચા પ્રાકાર (ગઢ)વાળુ એક નાનું નગર તથા તેને નિર્જન જોઇને વત્સરાજે વિચાયું કે “ અરે ! આ શું ભૂતાનુ નગર છે? કે યક્ષનું છે? કે રાક્ષસનુ છે? અથવા તા આ ચિતાવડે શું? અંદર પ્રવેશ કરીને હું જોઉં. ” પછી પ્રવેશ કરતા તેણે તેની મધ્યે એક ઊંચું મંદિર જોયું. તેની પાસે નાના ઘર હતા. પછી તેમાં તે પેઠે. ત્યાં આસન ઉપર બેઠેલા એક ઉત્તમ પુરુષને જોઇને વત્સરાજે તેના કાઇક પરિવારના પુરુષને પૂછ્યું, કે “હે ભદ્રે ! કયા નામવાળું આ નગર છે? અને કયા નામવાળા આ રાજા છે? ” તે મેલ્યા કે આ નગર નથી તથા આ રાજા નથી, પરંતુ અહીંથી નજીકમાં ભૂતિલક નામનું નગર છે, તેમાં વૈરસિહ નામે રાજા અને દત્ત નામના શ્રેષ્ઠી છે. તેની શ્રીદેવી નામની ભાર્યોની કુક્ષિથી ઉત્પન્ન થયેલી રૂપ અને લાવણ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org