SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ટ પ્રસ્તાવ–સામાયિક શિક્ષાવ્રત સબંધી સિદ્ધ શ્રાવકની ક્યા. [ ૧૯૧ ] જાણવાની ઇચ્છાવાળા રાજાને મૂળથી શેાધ કરતા કાઈ પુરુષ વિષ આપવાથી થયેલી તે વાત કહી. ત્યારે પેાતાની નીતિને યાદ કરતા તે રાજાએ “તે સમૃદ્ધદત્ત અન્યાયકારી છે. ” એમ જાણીને તેના ઈંડ કર્યા. પછી એક દિવસ તે જેટલામાં ગામની સભામાં બેઠા હતા, તેટલામાં એ વૃષભ સહિત કાઈક કુટુંબી ત્યાં આણ્યે. ત્યારે સમૃદ્ધદત્ત તેને પૂછ્યું કે “હું કુટુંબી! આ વાછરડાને તે દ્રુમ્યા છે કે નહીં ? ” ત્યારે તે પણુ “ નથી. દુમ્યા ” એમ. એલ્યા. ફરીથી સમૃદ્ધદત્ત લ્યે! કે-“ હું કુટુંબી ! તારે નિય ચિત્તવાળા થઈને આરાના ઘાતાકિવડે આ વૃષભેાને ક્રમવા જોઇએ. ” આવું તેનુ કઢાર વચન સાંભળીને તે વૃષભેા તેના ઉપર ક્રોધ પામ્યા. પ્રાયે કરીને કહેવાતું પણુ દુઃખ પ્રાણીઓને પ્રિય થતું નથી. પછી તેણે એક દિવસ તે વૃષભેાને તેવી રીતે વહન ર્યો, કે જે રીતે કામળપણાને લીધે તેના આંતરડા તૂટી ગચા. પછી પેાતાના પાપકર્મીને અકામ નિર્જરાડે ખપાવીને તે વૃષભે મરીને સારા વ્યંતર થયા. પછી પાતાનું અહિત કરનારા તે સમૃદ્ધદત્તને જાણીને અને ત્યાં આવીને તેના શરીરમાં તે વિવિધ પ્રકારની પીડા કરવા લાગ્યા, અને મેલ્યા કે–“ અરે! તે વૃષભેા પ્રત્યે જે પાપ ઉપદેશ આપ્યા હતા, તેનું આ ફળ હમણાં પણ તું લેાગવ. તથા પેાતાનું જંતરપણું તેઓએ તેને કહ્યું. ત્યારે તેણે પણ પ્રણામ સહિત તેમને ખમાવ્યા. પછી કાપના આડંબરના ત્યાગ કરીને તથા તેની પીડાનું હરણ કરીને તે બન્ને વ્યંતરા પેાતાને સ્થાને ગયા; પછી તે પણ વિચારવા લાગ્યા, કે હું જીવ ! આ ચારે પ્રકારના અનČદંડ તે કર્યાં, તેથી તેવા પ્રકારનું તેનાથી ઉત્પન્ન થયેલું તે દરેકનું દુ:ખ તું પામ્યા. ” પછી તે મુનીશ્વરની પાસે શ્રેષ્ઠ શ્રાવક થઈને તથા છેવટ અનશનવડે મરીને પહેલા દેવલેાકમાં દેવ થયા. ત્યાંથી ચવીને અનુક્રમે સારા કુળને વિષે મનુષ્યપણું પામીને તે સમૃદ્ધદત્તના જીવ મુક્તિ પામશે. 29 આ પ્રમાણે અનર્થ વ્રતને વિષે સમૃદ્ધદત્તની કથા કહી. “ હવે હું રાજા ચાર શિક્ષાત્રતાને તું સાંભળ-તેમને મધ્યે પહેલું સામાયિક વ્રત છે. હે રાજા ! સ્થાવર અને ત્રસ જીવાને વિષે જે સમાન ભાવ હાય, તે સામાયિક જાણવું, અને તે વારવાર કરવું. કેમકે સામાયિક કર્યું... હાય ત્યારે તે શ્રાવક સાધુ જેવા હાય છે, તેથી નિરાના કારણરૂપ તે સામાયિક અનેક વાર કરવું, નિશ્ચલ( સ્થિર ) ચિત્તવડે વિશુદ્ધ આ વ્રત કરવાથી ભવ્ય જીવેાને સિંહ શ્રાવકની જેમ સુખ થાય છે. ” ત્યારે- આ સિદ્ધ શ્રાવક કેણુ ? ” એમ સભાના લેાકેાએ પૂછ્યું ત્યારે શ્રી શાંતિજિનેશ્વરે તેની કથા કહી. ,, “ આ ભરતક્ષેત્રને વિષે રમણીય નામના નગરમાં શૂરવીર હેમાંગદ રાજા હતા, અને તેને દ્વેશ્રી પ્રિયા હતી. તેમાં જિનદેવ નામના શ્રાવક, જિનદાસી નામની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy