SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ LC LEUCUSULGUSUS USUS UEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUSUSUCULUS Uc પણ હેને આ સેલમા “શ્રી શાંતિનાથ જિનેશ્વર” પરમાત્માના સુંદર ચરિત્ર સાથે પિતાના સ્વર્ગવાસી પતિના સ્મરણાર્થે તેમનું નામ અંક્તિ કરવા સિરિઝ થશે તરીકે રૂા. ત્રણ હજાર આ સભાને ભેટ આપ્યા છે, જે આભાર સાથે પી સ્વીકારી આ સચિત્ર અનુપમ દેવાધિદેવનું ચરિત્ર પ્રકટ કરવામાં આવે છે છેવટે ધર્મપરાયણ જાસુદ બહેનની ધર્મશ્રદ્ધા સાથે પતિભક્તિ વધતી જાઓ અને અનેક સખાવતો તે વડે કરી આત્મકલ્યાણ સાથે અને શેઠશ્રીને પુત્ર ના રણુજીતકુમાર અને સુવર્ણકુમાર બંને પિતાના સદ્દગત પિતાને પગલે ચાલી, દીર્ધાયુ થઈ, શારીરિક, આર્થિક, માનસિક અને આધ્યાત્મિક સંપત્તિ વિશેષ વિશેષ મેળવી દેવ, ગુધર્મની આરાધનાવડે આત્મકલ્યાણ સાધે તેવી પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ. PUCUCUCUCUCUCUELPUPULUI בתכתבתכתבתכתנתכתבתכתבתכחלחלחלחכתבתכחלתבחבתפחכהכחלחלתפתלתלהבהבהבהבחנתלהלהלהבהבהלהלהלהלהלהלהלה Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy