________________
LC LEUCUSULGUSUS USUS UEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUSUSUCULUS
Uc
પણ હેને આ સેલમા “શ્રી શાંતિનાથ જિનેશ્વર” પરમાત્માના સુંદર ચરિત્ર
સાથે પિતાના સ્વર્ગવાસી પતિના સ્મરણાર્થે તેમનું નામ અંક્તિ કરવા સિરિઝ થશે તરીકે રૂા. ત્રણ હજાર આ સભાને ભેટ આપ્યા છે, જે આભાર સાથે પી સ્વીકારી આ સચિત્ર અનુપમ દેવાધિદેવનું ચરિત્ર પ્રકટ કરવામાં આવે છે
છેવટે ધર્મપરાયણ જાસુદ બહેનની ધર્મશ્રદ્ધા સાથે પતિભક્તિ વધતી જાઓ અને અનેક સખાવતો તે વડે કરી આત્મકલ્યાણ સાથે અને શેઠશ્રીને પુત્ર ના રણુજીતકુમાર અને સુવર્ણકુમાર બંને પિતાના સદ્દગત પિતાને પગલે ચાલી, દીર્ધાયુ થઈ, શારીરિક, આર્થિક, માનસિક અને આધ્યાત્મિક સંપત્તિ વિશેષ વિશેષ મેળવી દેવ, ગુધર્મની આરાધનાવડે આત્મકલ્યાણ સાધે તેવી પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ.
PUCUCUCUCUCUCUELPUPULUI
בתכתבתכתבתכתנתכתבתכתבתכחלחלחלחכתבתכחלתבחבתפחכהכחלחלתפתלתלהבהבהבהבחנתלהלהלהבהבהלהלהלהלהלהלהלה
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org