________________
: ૪૩ :
પક ઉપર ચડી પાતાના ઘેર આવે છે. ત્યાં પુત્રની શય્યાની રાજ વિધિ કરતાં ધારિણી અને વિમળાએ પ્રિયા સહિત વત્સરાજને જોઇ દૂર ખસી જતાં વત્સરાજ પ્રિયાએ સહિત ઊભી થઈ અને તેના પગમાં નમસ્કાર કરી પેાતાને સવ વૃત્તાંત જણાવ્યેા. પછી ઇચ્છિત આપનાર પ ક પાસે ઉત્તરીય વસ્ત્ર માંગી રાજા પાસે જઈ, નમસ્કાર કરી, રાણી કમલશ્રીને તે વસ્ત્ર આપ્યું. પછી રાજાએ ખુશી થઇ આશીર્વાદ આપ્યા અને સત્કાર કર્યાં. વત્સરાજે પોતાના સવવૃત્તાંત જાન્યેા. હવે રાણી કમલશ્રી પરલેાકમાં જતાં રાજા અતિશાક કરે છે તેને વસરાજ સંસારનું સ્વરૂપ સમજાવી ધ રૂપી ઔષધ કરવુ તેમ જણાવવાથી રાા શાક રહિત થયા. હવે વત્સરાજ એક દિવસ રાજાને પેાતાને ઘેર ભાજન માટે નિમ ત્રણ કરવા પોતાની પ્રિયાને જણાવતાં તે પ્રિયાએ · રાજાને ઘેર લાવવા યાગ્ય નથી અને જે આપવુ હોય તે રાજાને ત્યાં જ આપે.’ એમ જણાવે છે પરન્તુ વત્સરાજને ઘેર લાવ્યા સિવાય પોતાની શાંતિ થાય તેમ નથી તેમ જાણી તેની પ્રિયાએ તેમ કરવા છેવટે હા કહે છે, પરંતુ અમેને કાઇને રાજાને દેખાડવી નહિ તેમ કબૂલ કરી રાજાને આમંત્રણ આપી ધેર આવી ઉપરના માળે પેાતાની સ્ત્રીએ સાથે ક્રીડા કરવા લાગ્યા. દરમ્યાન રાજાએ વત્સરાજને ત્યાં કેટલી રસાઈ થાય છે તે જોવા અમે વખત સીપાઈને મેાકલતાં રસેાઈ ખીલકુલ થતી નહિ' જોવાથી તે રાજાને જણાવ્યુ'. પછી સમય થયે વત્સરાજે રાજાને ભોજન માટે મેલાવ્યા ત્યારે રાજા કહે છે કે-તારે ઘેર રસાઇ થતી નથી જેથી તું લઈ જઈ અમારી હાંસી કરાવવા માગે છે ? વત્સરાજ કહે છે કે-આપ મારા દેવ છે!, હુ' તમારી હાંસી કરું? ઘેર પધારે એટલે આપને માલમ પડશે. પછી પરિવાર સહિત રાજા તેને ઘેર આવે છે. ઈચ્છિત પકડે ત્યાં મંડપ બનેલા રાજા જીવે છે. રાજા અલૌકિકપણુ જોઈ આશ્ચય પામે છે. પછી સુદર આસને ઉપર રાજાને બેસાડે છે. પછી તેના નાકરા સુવર્ણ, રૂપા અને રનના મેાટા થાળામાં જાણે કલ્પવૃક્ષે આપેલી હાય તેવી દિવ્ય સુંદર વસ્તુઓ સિ’હકેસર મેદક, ખાજા વગેરે અનેક ઉત્તમ પકવાના વગેરે પીરસે છે. રાજા જમે છે ત્યારે વત્સરાજ વિચારે છે કે—આ સમગ્ર ઉત્સવ પત્ની વગર શોભતા નથી, જેથી પેાતાની પ્રિયાને પ્રગટ થઈ રાજાનુ ગૌરવ કરવા જણાવે છે. તેની સ્ત્રીએ · હું આય` પુત્ર ! આ હિતકર નથી ' એમ ખાલી પેાતાના પતિની આજ્ઞાને વશ થઈ ત્યાં આવી. તે ત્રણે સ્ત્રીઓને જોઇ રાજા કામાતુર થાય છે અને ત્રણ ઉત્તમ પ્રિયાએ જગતની વાનકરૂપ છે. તેવા વિચારા કરતાં પેાતાના મહેલમાં આવે છે. પછી પેાતાનું તે કા' સાધવા પેાતાના મંત્રીમાંડલને ઉપાય પૂછે છે. મત્રીઓ કહે છે કે હે રાજા ! વત્સરાજ જીવતાં કદી પણ આ કાય` બનશે નહિ, જેથી વસરાજને હવા જણાવે છે. પછી મ ંત્રીઓને વત્સરાજને સિંહને હણવાનું કાય. સાંપે છે. એક દિવસ સભામાંથી વસરાજ બહાર નીકળતા હતા ત્યારે સિંહ રાજાને મારવા જણાવતાં હૈ દુષ્ટ! મારા આસને કેમ બેઠા તેમ જણાવી તેની સાથે યુદ્ધ કરવા જતાં કુવર તેને મસ્તક ઉપર ભમાડી દૂર ફેંકી દે છે. ત્યાં તે મરણ પામે છે અને તેનુ સૈન્ય ભયથી રાજાને શરણે જાય છે. પછી ધેર જતાં તેની વિદ્યાધરી પ્રિયાએ કહ્યું કે–અમારી વિદ્યાવડે તમે સિ ંહને ણ્યા છે. જુએ, રાજાને અમેને દેખાડી તેથી રાજાએ આ અનથ કર્યાં અને હૂછ વિશેષ કરશે. પછી મંત્રો સાથે વિચારી વત્સરાજને વાધણુનું દૂધ લાવવા જણાવે છે. તેમાં વિદ્યાધરી પ્રિયાના કહેવા પ્રમાણે કરવાથી વત્સરાજને મારવામાં નહિ. ફાવવાથી રાજા એક દિવસ ખેલતુ જળ મગાવે છે. વિદ્યાધરી પ્રિયાની સહાયવડે તે પણ લઇ આવે છે અને મરણુ પામતા નથી. પછી રાજાની સુંદર કન્યાના વિવાહ દક્ષિણ દિશામાં ઘર કરાવી, હરિને નિમ ંત્રણ કરવા માટે તેમાં વત્સરાજને પ્રવેશ કરાવવાના વિચારે દક્ષિણ દિશામાં ખાડા કરાવી અગ્નિ સળગાવી યમરાજને નિમત્રણ કરવા વત્સરાજને આદેશ આપે છે. વિદ્યાધર પ્રિયાની સહાયવડે તે માંથી પણ વત્સરાજ અચી જાય છે. મંત્રીએ પોતાના કાવત્રાંના ભોગ બને. છે. .યાળુ વત્સરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org