SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૦ ] શ્રી શાંતિનાય પ્રભુ ચરિત્ર. "" એક દિવસ ઉપવાસવાળા રહ્યો ત્યારે તુષ્ટમાન થયેલી તે દેવી ખેલી કે–“ હે વત્સ ! ધીમે ધીમે સ` સારું થશે. ” ત્યારે ચિત્તમાં હર્ષ પામેલા પુણ્યસારે ભાજન કર્યું, અને પિતાની આજ્ઞાવરે બાકી રહેલા કળાના અભ્યાસ કર્યો. પછી અભ્યાસ કરેલી કળાવાળા અને યુવાવસ્થાને પામેલા તે શ્રેષ્ઠીપુત્ર કાઇક કર્મના દોષે કરીને વ્રતમાં આસક્ત થા. અત્યંત વલ્લભપણાએ કરીને માતાપિતાએ નિવારણ નહીં કરેલા તે દ્યૂતના વ્યસનવાળા થયા. પછી નિષેધ કર્યાં છતાં પણ નિવૃત્ત થયા નહીં. પછી કાંઇક દિવસ પાતે લાખ રૂપીયા હારવાથી લાખના મૂલ્યવાળા રાજાના અલંકારને ઘરમાંથી હરણ કરીને તેણે જુગારીના સ્વામીને આપ્યા. રાજાએ તે અલંકાર માળ્યા ત્યારે શ્રેષ્ઠીએ જેટલામાં તે સ્થાન જોયું તેટલામાં ત્યાં તેને નહીં જોઇને મનમાં વિચાર્યું", કે—“ ખરેખર આ અલંકાર પુણ્યસારે ગ્રહણ કર્યા હશે, કેમકે મારી ગુપ્ત વસ્તુ લેવાને વિષે બીજાની ચાગ્યતા નથી. અહા! જેને માટે લેાક ખેદ પામે છે, અને માટે યત્ન કરે છે, તે પણ દુષ્ટ પુત્ર આ પ્રમાણે સંતાપને આપનારા થાય છે. જો તે આને કાઇ ઠેકાણે હારી ગયા હશે, તે આ પુત્રરૂપી શત્રુને ઘરમાંથી કાઢી મૂકવે જોઇએ. '' આ પ્રમાણે વિચારીને શ્રેષ્ઠી દુકાને ગયા, ત્યાં આવેલા પુત્રને અલંકારની શુદ્ધિ પૂછી. તેણે પણ સત્ય કહ્યું ત્યારે કાપ પામેલા શ્રેણીએ તેને કહ્યુ` કે–“ હૈ દુષ્ટ ! તે ભૂષણ લઈને તારે મારે ઘેર આવવુ. આ પ્રમાણે વચનવડે ત ના કરીને અને તેને ગળારૂપી ક્રંદને વિષે મેાટા ક્રોધને વશ થયેલા તેણે તે પુત્રને કાઢી મૂક્યા. તે વખતે દિવસ અસ્ત થતાં ખીજે સ્થાને જવાને અસમર્થ તે નગરમાંથી નીકળીને વટવૃક્ષના કેટર(શુક્řા )માં પેઠા. પછી ઘેર ગયેલા તે પુરંદરને શેઠાણીએ કહ્યું કે-“ હજી સુધી પુણ્યસાર કેમ ઘેર આવ્યા નથી ? ” ત્યારે રાજાના ભૂષણના વૃત્તાંતને કહીને તે આ પ્રમાણે ખેલ્યા કે—“ હું પ્રિયા ! શિક્ષા પમાડવા માટે મે તેને આજે કાઢી મૂકયેા છે. ” તે ખેલી કે“ જેણે રાત્રિને પ્રારભે પુત્રને કાઢી મૂક્યા, તે તમે મને પ્રગટ રીતે પેાતાનું મુખ કેમ દેખા છે ? વિશાલ નેત્રવાળા તે પેાતાના એક બાળપુત્રને આ વિકળ સમયે કાઢી મૂકતા તમે કેમ લજ્જા પામતા નથી ? તેથી તમે જાઓ. તે પુત્રને લાવીને તમારે પણ મારે ઘેર આવવું. ” એમ કહીને તેણીએ તેને કાઢી મૂક્યેા. ભાર્યાવર્ડ તર્જના કરાયેલ અને પુત્રનુ સ્મરણ કરીને દુ:ખી થયેલ તે પણ સમગ્ર નગરમાં પેાતાના પુત્રની શેાધ કરવા લાગ્યા. મનુષ્ય રહિત ઘરને જોઈને તે શ્રેણીનીએ વિચાયું કે“ હા ! કાપથી વ્યાપ્ત થયેલી મેં મારા પતિને ઘરમાંથી કાઢી મૂક્યા. પુત્રને કાઢી મૂકતા શ્રેષ્ઠીએ પહેલી મૂર્ખતા કરી, અને પેાતાના ભર્તાને કાઢી મૂકતી મેં પશુ તે પછીની ( ખીજી) મૂર્ખતા કરી. ’ આ પ્રમાણે ચિ ંતાવડે આતુર થયેલી અને અશ્રુ સહિત થયેલી તથા તે બન્નેના માતુ અવલાકન કરતી તે પેાતાના ઘરના દ્વારદેશને વિષે ઊંચા શરીરવાળી રહી ( ઊભી રહી ). હવે અહીં તે પુણ્યસારે રાત્રિને વિષે પોતાની કાંતિવર્ડ અંધકારને હણનારી એ દેવીઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy