SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. લાગ્યા. પવિત્ર આત્માવાળા તે અમિતતેજે પેાતાના પ્રાસાદની અંદર પાંચ વર્ણના શ્રેષ્ઠ રત્નાવર્ડ બનાવેલુ જિનમદિર કરાવ્યું. પછી એક દિવસ તે જિનમંદિરની પાસે કરાવેલી પૌષધશાળામાં બેઠેલા તેણે વિદ્યાધરની સભાને વિષે ધર્મ કહ્યો. તે વખતે શાશ્વત જિનેશ્વરાને નમવા માટે આકાશમાર્ગે જતાં એ ચારણુ મુનિએ તે જિનાલય દેખ્યુ. ત્યારે તે ચૈત્યને વાંઢવા માટે તે અને નીચે ઉતર્યા. ત્યારે રાજાએ તેમને આસન ઉપર એસાડીને ભક્તિપૂર્વક વંદના કરી. તેમાંથી એક સાધુએ કહ્યુ કેહે રાજા ! જો કે તુ પાતે જાણે છે, તેા પણ અમારે ધર્મ કહેવા ઉચિત છે, તેથી તું સાંભળ, મનુષ્યાદિક સામગ્રી પ્રાપ્ત કરીને તથા ભવની સ્થિતિ જાણીને નિરંતર સુખને ઇચ્છનારા પ્રાણીઓએ નિરંતર ધર્મ કરવા. તે ધનું મનવડે જે આંતરુ' રાખ્યુ તે જેમ મત્સ્યાદર નામના ધનદને થયું, તેમ અવશ્ય સુખનું આંતરું થાય છે. ” ત્યારે ભક્તિને ભજનાર રાજાએ એ હાથ જોડીને પૂછ્યું કે—“ હે મુનિ ! મત્સ્યાદર કાણુ ? તેની કથા મને કહેા. ” મુનિ એલ્યા—“ આ ભરતક્ષેત્રમાં દેવના નગર જેવું કનકપુર નામનું પૃથ્વી ઉપર પ્રસિદ્ધ નગર છે. તેમાં સુવર્ણની જેમ શત્રુના કાપાગ્નિવર્ડ મેટા તેજવાળા કરાયેલા કનકરથ નામના રાજા હતા. તેને રૂપની સ'પદ્માવઢે રતિને જીતનારી અને વિનયાકિ ગુ@ાવડે સર્વ સ્રીઓમાં શ્રેષ્ઠ નશ્રી નામની મુખ્ય રાણી હતી. તે નગરમાં ઔદાર્યોદિક ગુણના આધાર ધર્મિષ્ઠ પુરુષામાં અગ્રેસર અને રાજાને માનવા લાયક રત્નસાર નામે શ્રેણી હતા. તેને અમૂલ્ય શીલરૂપી રત્નવર્ડ વ્યાસ, પ્રિય આલાપવાળી અને લજજાદિક સ્ત્રીના ગુણૢાવડે વ્યાસ રત્નમૂલા નામની પ્રિયા હતી. તેમને અભિમાનરૂપી ધનવાળા, બુદ્ધિમાન, ધનનું ઉપાર્જન કરવામાં તત્પર અને કળાના પાત્રરૂપ ધનદ નામનેા પુત્ર હતા. હવે તે જ નગરમાં સિંહલ નામને કિતવ ( જુગારી ) હુ ંમેશાં પુરની દેવીના મંદિરમાં કમ ( કાડીએ )વડે રમતા હતા. તે હંમેશાં દ્યુતક્રીડાવડે તેટલું જ ધન મેળવતા હતા કે જેટલા માત્ર કરીને તેનું કાંઇક કર ( લૂખું) ભાજન થતું હતું. એક દિવસ મંદભાગ્યપણાને લીધે તે કાંઇ પણ જીત્યા નહીં. તેથી દુષ્ટ બુદ્ધિવાળા તે ક્રોધ પામીને દેવતાને આ પ્રમાણે કહેવા લાગ્યા કે—“હું રાક્ષસી ! હુ ંમેશાં તારા દેવકુળમાં રમતા મને જે દ્રવ્ય પ્રાપ્ત થતું નથી, તે તારી જ વિક્રિયા ( વિપરીત પ્રક્રિયા ) છે. તેથી આજે પ્રગટ થઇને તુ મને કાંઇક દ્રવ્ય આપ નહીં તે હું તારા માટા અનર્થ કરીશ.” ત્યારે દેવતા એલી કે—“ અરે દુષ્ટ ! શું તારા પિતાએ કે તે મને દ્રવ્ય આપ્યું છે ? કે જેથી એકદમ મારી પાસે તું તે માગે છે ? ” ત્યારે પથ્થરને ઉપાડીને તે એલ્સે કે— “ કાઇ પણ ઠેકાણેથી લાવીને મને તું ધન આપ; નહીં આપે તે અવશ્ય તને હું ભાંગી નાંખીશ. ” દેવતાએ વિચાર્યું કે—“ મનું કાંઇ પણ અકૃત નથી એમ નથી (અકૃત્ય જ છે ). તે ધન આપવાથી જ તુષ્ટ થશે; અન્યથા નહીં થાય. ” એમ વિચારીને તેણીએ ૧. ધન આપનાર. ૨. કરકસરવાળું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy