________________
[ ૧૦૪ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
તેથી તે બીજા પુરુષને મારે શી રીતે આપવી? જે કુલવાન સ્ત્રી હૃદયને અનિષ્ટ પુરુષને આપી હાય, તે તે બધુરૂપ શત્રુઓએ દુ:ખસાગરમાં નાંખી છે.” આ પ્રમાણે નાવડે આગ્રહ સહિત કહેવાયેલી તેણીએ તેનુ વચન અંગીકાર કર્યું . પછી શ્રેષ્ઠીએ શુભ દિવસે તે બન્નેના વિવાહ કર્યો તે સાંભળીને પુણ્યસાર કુલદેવીની પાસે ગયા, અને મનુષ્યને વિષે શ્રેષ્ઠ એવા તેણે છરીવડે પેાતાનું મસ્તક છેદવાના આરભ કર્યો. ત્યારે “તું આ સાહસ કેમ કરે છે? ” એમ દેવીએ કહેલેા તે મેલ્યા કે “ મારી ઇચ્છેલી કન્યાને બીજો પુરુષ પરણ્યા. ” ફરીથી તેણીએ તેને કહ્યું કે હે વત્સ ! . જે કન્યા મેં તને આપી છે, તે તારી જ થશે. મૃત્યુનું સાહસ ન કર. ” તે આા કે“ મારે પરનુ ગ્રહણ કરવું ચેાગ્ય નથી. અને આ તેા પરણી જ છે, તેથી મારે શું કરવું? ” દેવી એટલી – હૈ વત્સ ! હમણાં ઘણું કહેવાથી શું? ન્યાયથી જ આ તારી વલ્લભા થશે. ” તે વાકય તેણે માન્યું. પછી પતિના વિરહથી દુ:ખી થયેલી તે ગુણસુંદરીએ છ માસ એળગ્યા. પતિને નહીં પામતી અને બીજાને આ રહસ્ય નહીં કહેતી તે અવિધ પૂર્ણ થવાથી પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે ઉદ્યમવાળી થયું. તે નગરની મહાર સારા કાઇવડે ચિંતા કરાવી, અને નિવારણ કરાતી છતી પણ અગ્નિમાં પ્રવેશ કરવા માટે ચાલી. બાળક પસા વાહ કેઈપણું વૈરાગ્યવડે મરવાને ઇચ્છે છે. ” એવી વાત આખા નગરમાં થઈ. તે સાંભળીને પુરનાં લાકે સહિત, પુર ંદર સહિત, તથા રત્નસાર અને પુણ્યસાર સહિત રાજા તેની પાસે ગયેા. રાજાએ તેને કહ્યું કે—“ આ નગરમાં કાળું તારી આજ્ઞાનું ખંડન કર્યું છે ? કે જેથી તું પીડાના લક્ષણવાળું કાષ્ટભક્ષગુ કરે છે ?” તથા સારા વિચારવાળા રત્નસારે કહ્યું કે અહા ! ભદ્ર ! ઉદાર સ્ત્રીએ શુ તારા કાંઇ અપરાધ કર્યાં છે? ” તે એક્લ્યા કે કોઇએ મારા અપરાધ કર્યા નથી, તથા કેાઇએ પણ મારી આજ્ઞા ખંડિત કરી નથી. પરંતુ ઇષ્ટના વિયેાગની પીડા કરનારા દેવે મને 'ડિત કરી છે. ” આ પ્રમાણે ખેલતી અને હૃદયમાં વિરહરૂપી અગ્નિની શિખા જેવા અત્યંત ઘણા લાંબા નિ:શ્વાસને મૂકતી તે ચિંતાની પાસે ગઇ. રાજાએ કહ્યુ` કે અહીં જે કાઈ આના મિત્ર હાય, તેણે આને મેધ પમાડીને મૃત્યુના સાહસથી આનું રક્ષણ કરવું. ” આના મિત્ર પુણ્યસાર છે. એમ નગરના લોકોએ કહ્યું ત્યારે રાજાએ આદેશ કરેલા તે તેની પાસે જઇને મેા, કે“ હું મિત્ર ! યુવાવસ્થામાં વર્તતા અને સ'પદ્માવš શાભતા તારે દુ:ખનું કારણુ કહ્યા વિના મરવું ચે।ગ્ય નથી. ” તે એલી કે-“ જેને દુઃખા કહેવાય, તે દેખાતા નથી. તેથી અહેા ! તે દુ:ખ! હૃદયમાંથી કંઠ સુધી આવીને પાછા ત્યાં જ જાય છે. ” ત્યારે બીજો એલ્સે કે“ હું મિત્ર ! હું તને તે પ્રકારે તર્ક કરૂ છુ, કે માણસાને હાંસી કરનાર આવા પ્રકારની ચેષ્ટા તુ કરે છે. ” ત્યારે હસીને તથા તેણે લખેલા લેાક ખેલીને તે મા પ્રમાણે ખેલી કે શું આ લેાક તે લખ્યા છે કે નહીં? તે તું કહે. ” ત્યારે
,,
Jain Education International
આ મા
For Private & Personal Use Only
www.jainelibrary.org