Book Title: Kavya Sangraha Part 2
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/004889/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છથી વOાહ Edly in શાંતિ ભક્તામર - પાર્થ ભક્તામર તથા સરસ્વતી ભક્તામર संशोध પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીયા (એમ.એ.) પ્રેરH-HIujદર્શક પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવેશ શ્રીમવિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા Jain Educe of international www.jainelibrary org Page #2 -------------------------------------------------------------------------- ________________ ** નમો નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે શ્રી ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ Facile facuǝI દ્વિતીય TOT શ્રી ધર્મવર્ધનગણિકૃત સરસ્વતી ભક્તામર (સ્વોપજ્ઞ ટીકા સહિત) તથા શ્રી લક્ષ્મીવિમલ મુનિવર્યકૃત શાન્તિ ભક્તામર તેમજ શ્રી વિનયલાભગણિકૃત પાર્શ્વ-ભક્તામર (આઠ પરિશિષ્ટો સહિત) સંશોધન, ભાષાંતર તથા વિવેચન કરનાર પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીયા (M.A.) પ્રકાશન પ્રેરક પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રકાશક શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ *************************************** ( દિવ્યકૃપા ) પૂ.પૂ. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. સમતાસાગર પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય • શુભાશિષ પ.પૂ. સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. પ્રેરણા-આશિષ-માર્ગદર્શન ) પ.પૂ. વૈરાગ્યદેશનાદા આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. (પ્રાપ્તિસ્થાન ) (૧) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (૨) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દુકાન નં. ૫, બદ્રીકેશ્વર સોસાયટી, ચંદ્રકાન્ત સંઘવી ૮૨ નેતાજી સુભાષ રોડ, ૬/બી, અશોકા કોમ્પલેક્ષ, રેલ્વે ગરનાળા મરીન ડ્રાઈવ, ઈ રોડ, મુંબઈ-૪૦૦૦૨૦] | પાસે, પાટણ - ઉત્તર ગુજરાત. (૦ મુદ્રક) એમ. બાબુલાલ પ્રિન્ટરી ૧૦૭, નાલંદા એન્કલેવ, સુદામા રીસોર્ટની સામે, પ્રિતમનગર, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬. ફોન : ૨૬૫૭૬૦પ૬ ઈ. સ. વીર સં. ૨૫૬૧ ( વિ.સં. ૨૦૬૧ ૨૦૦૪ મૂલ્ય : રૂ. ૧૨૫/ બ્રિટકિરિટકિટવિટિફિકિર ક્રિકિરિટકિટટિફિટિકિટિબ્રીટર Page #4 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતમહોદધિ સુવિશાળગચ્છનિર્માતા સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા www.jainelbary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિશારદ, ઉગ્ર લાવી) ઢિ શ્રમના પરમ કૃપાપાશ્રી આજીનાબ્લોવાસી ઈચ્છાધિપતિ હી આયાયી શ્રીમદ્ વિજયા ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા Page #6 -------------------------------------------------------------------------- ________________ . આ , , છ , , , , , , , , , , , , * શ્રુતસર્જન સુકૃતપ્રશસ્તિ | જ પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ લાભ પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી શ્રી પ્રાર્થનાથ છે. મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી, ઘાટકોપર (વેસ્ટ) તરફથી લેવામાં આવેલ છે. જેની દ્ર૮ હાર્દિક અનુમોદના કરે છે. IH. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ 5 ા Page #7 -------------------------------------------------------------------------- ________________ ॥ सूरिप्रेमाष्टकम् ॥ कर्ता: पन्यास श्रीकल्याणबोधिविजयगणी (वसन्ततिलका) श्रीदानसूरिवरशिष्यमतल्लिका स गीतार्थसार्थसुपतिप्रणताङ्घ्रिपद्मः सिद्धान्तवारिवरवारनिधिः महर्षिः श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् चारित्रचञ्दनसुगन्धिशरीरशाली स्वाध्यायसंयमतपोऽप्रतिमैकमूर्तिः मौनप्रकर्षपरिदिष्टमहाविदेहः श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् कर्माख्यशास्त्रनिपुणो ह्यनुहीरसूरिः विश्वाद्भुतप्रवरसंयतगच्छकर्ता जैनेन्द्रशासनमहत्कुशलौघकल्पः श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् दर्शस्य रात्रिसदृशे कलिकालमध्ये प्रेमामृतेन विलसत्परिपूर्णचन्द्रः लोकोत्तरास्वनितदर्शितसार्वकक्षः श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् वैराग्यनीरजलधि- र्निकटस्थसिद्धिः संसारतारणतरी शमसौख्यशाली स्वर्गापवर्गफलदकलकल्पवृक्षः श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ऐदयुगीनसमये हि समस्तवर्षे मन्ये न साधकवरः परिपूर्णशीलः मन्ये करालकलिकालजवीतरागः श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् अत्यन्तनिःस्पृहमनः कृतदभ्ररागः संतोष केसरिविदीर्णविलोभनागः कल्याणबोधिमचलं प्रतिजन्म दद्यात् श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् क्वाऽहं भवद्गुणसमुद्रतलं यियासुः Sहं भवत्स्तुतिकृते ऽस्मि समर्थबुद्धिः नाऽहं भवत्पुनितपादरजोऽप्यरेऽस्मि कल्याणबोधिफलदातृतरो ! नतोऽस्मि I 119 £1 1 IR II ॥३॥ - 11811 -- 11411 1 ॥६॥ 11911 1 ॥८ ॥ ॥ सूरिभुवनभान्वष्टकम् ॥ कर्ता : पन्यास श्रीकल्याणबोधिविजयगणी (वसन्ततिलका) सज्ज्ञानदीप्तिजननैकसहस्रभानो ! सद्दर्शनोच्छ्रयविधौ परमाद्रिसानो ! दुष्कर्मभस्मकरणैकमनःकृशानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् यो वर्द्धमानतपसामतिवर्द्धमानभावेन भावरिपुभिः प्रतियुध्यमानः । क्रुच्छलोभरहितो गलिताभिमानो भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् तेजः परं परमतेज इत समस्ति दुर्दृष्टिभित्तदमिचंदनि चामिदृष्टिः । भूताऽपि शैलमनसां नयनेऽश्रुवृष्टि र्भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् तुभ्यं नमो भविकपङ्कजबोधभानो ! तुभ्यं नमो दुरितपङ्कविशोषभानो ! तुभ्यं नमो निबिडमोह मोहभानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् सिगुरो ! गुरुताप्रकर्ष ! पापेष्वपि प्रकृतदृष्टिपियूषवर्ष ! वृत्त्यैकपूतपरिशुद्धवचोविमर्श ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् कल्लोलकृद्वरकृपा भवतो विभाति देदीप्यते लसदनर्घ्यगुणाकरोऽन्तः । गम्भीरताऽतिजलधे ! नयनिम्नगाधे ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् सीमानमत्र न गता न हि सा कलाऽस्ति प्रक्रान्तदिक्सुगुणसौरभ भाग्गुरोऽसि दृष्टाश्च दोषरिपवो दशमीदशायां भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् त्वद्पादपद्मभ्रमरेण देव ! श्री हेमचन्द्रोक्तिकृता सदैव । भानो ! नुतोऽसीत्यतिभक्तिभावात् त्वत्संस्मृतेः साश्रुससम्भ्रमेण ॥८ ॥ 119 11 ॥२॥ ॥३॥ ॥४ ॥ 11411 ॥६॥ ॥७॥ (इन्द्रवज्जा) Page #8 -------------------------------------------------------------------------- ________________ - - - - - પ્રકાશકીય. ott કો’કે સાચું જ કહ્યું છે, “ નોધને તુરતા સા વતિ ચાતુરી” .. જે આલોકમાં ને પરલોકમાં આત્માના હિતને સાધી આપે તે જ ખરી ચતુરાઈ. દુનિયામાં ચમત્કૃતિ ભરેલા કાવ્યોનો તોટો નથી. લાટાનુપ્રાસ, યમક, ગતિચિત્ર, આકારચિત્ર, માત્રાટ્યુત, વર્ણવ્યુત, ક્રિયાગૂઢ, કારકગૂઢ, , વદિશ્લેષોથી ભરેલા કાવ્યો છે કે જેને જોતાની સાથે દિગ્ગજ પંડિતો ય મોઢામાં આંગળા નાખી દે.. તે આજે ય વિદ્યમાન છે. પણ... કો'ક તેના વાચકને કામપરવશ કરી મૂકે તેવા શૃંગારરસથી ભરેલા છે તો કો'ક વાચકને દુર્ગતિની વાટે ચડાવી દે તેવા વીરરસાદિથી પ્રચૂર છે. અહીં ‘અધ્યાત્મસારનું મહોપાધ્યાયજીનું વચન 8 યાદ આવ્યા વિના રહેતું નથી. विषमायतिभिर्नु किं रसैः स्फुटमापात्तसुखैः विकारिभिः ? नवमे नवमे रसे मनो, यदि मग्नं सतताविकारिणि ॥ ખરેખર શાંતરસનો આસ્વાદ સામે ષડ્રસના ભોજનો તો કોઈ તુલનામાં આવી શકે તેમ નથી. પ્રભુભક્તિના શાંતસુધારસની ખળખળ વહેતી ગંગા સાથે કાવ્યચમત્કૃતિથી ભરેલ એવા એક અદ્ભુત ગ્રંથ આપના હાથમાં શોભી રહ્યો છે. શ્રી ભક્તામરસ્તોત્ર કે શ્રીયુત પ્રો. હીરાભાઈ વિષે તો કંઈ કહેવાની જ જરૂર નથી અને આ કાવ્યના રસ. ભાવ... ચમત્કારોનો તો વાચકને જ અનુભવ કરવો રહ્યો. સંપાદકના પ્રચંડ શ્રમે આ ગ્રંથે સુંદર સ્પષ્ટીકરણોથી અલંકૃત કર્યો છે. પૂ. ગુરુદેવશ્રી વૈરાગ્યદેશનાદક્ષ વિજય હેમચંદ્રસૂરીશ્વરજીની અનરાધાર કૃપાવૃષ્ટિથી અને તેઓશ્રીની પ્રેરણાથી શ્રતોદ્ધારના સુકૃતમાં ૩૦૦થી વધુ ગ્રંથરત્નોને પુનર્જીવન પ્રદાન કરવામાં અમને સફળતા મળી છે. છપાતાં દરેક ગ્રંથો ભારતભરના જ્ઞાનભંડારોમાં વિનામૂલ્ય ભેટ અપાય છે. પ્રાન્ત... પેલા કવિવર્યનું વચન યાદ આવે છે. “સરસ્વતી : પ નિસરસ્વતિ વિદિ ” શ્રુતાધિષ્ઠાયિકા માં સરસ્વતી સદા સાનિધ્યકારી થાઓ તે જ પ્રાર્થના... felal PGLURUL OMRLLI • ટ્રસ્ટીઓ છે ચંદ્રકુમારભાઈ બાબુભાઈ જરીવાલા • લલિતકુમાર રતનચંદ કોઠારી પુંડરિકભાઈ અંબાલાલ શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ મહામહીમ ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. © ગુરુગુણ અમૃત અંજલિ @ જેઓ સંસારીપણે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સી.એ.ની સમકક્ષ બેંકીંગની પરીક્ષામાં ફર્સ્ટક્લાસ આવેલ હતા. જેઓ ભરયુવાન વયમાં દીક્ષિત બન્યા હતા. જેઓ પ.પૂ. ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સાંનિધ્યમાં જીવનભર રહ્યા. તેઓની તનતોડ સેવા કરી. અને તેઓના પરમકૃપાપાત્ર’ બન્યા હતા. જેઓ વર્ધમાન તપની ૧૦ ઓળી કરવા દ્વારા “વર્ધમાન તપોનિધિ' બન્યા હતા. જેઓ ન્યાય દર્શનનો ઊંડો અભ્યાસ કરી “ન્યાય વિશારદ' બન્યા હતા. જેઓ ન્યાય-વ્યાકરણ-કર્મગ્રંથો-યોગગ્રંથો-આગમગ્રંથો-સાહિત્યગ્રંથોના તલસ્પર્શી અભ્યાસ કરી મહાવિદ્વાન' બન્યા હતા. જેઓ ષડ્રદર્શનના સાંગોપાંગ ખેડાણથી ‘તર્કસમ્રાટ' બન્યા હતા. જેઓ ૪૫ આગમ ગ્રંથોના સંપૂર્ણ અધ્યયન દ્વારા “આગમજ્ઞ' બન્યા. જેઓ વિદ્વાન, સંયમી, આચાર, સંપન્ન એવા ૨૫૦ જેવા શિષ્યોના પરમતારક ગુરુદેવ અને વિજય પ્રેમસૂરિ સમુદાયના “મહાન ગચ્છાધિપતિ' બન્યા હતા. જેઓ બેજોડ વિદ્વાન હોવાની સાથે પરમગીતાર્થ હતા. જેઓ અનેક અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, છ'રી પાલિત સંઘો, ઉપધાનો, દીક્ષાઓ, ઉજમણાઓ વગેરે શાસનના કાર્યો કરાવવા દ્વારા પરમ “શાસન પ્રભાવક બન્યા હતા. જેઓ શાસ્ત્રશુદ્ધ અને વૈરાગ્યનિતરતી દેશના દ્વારા ભારતભરના સંઘો અને “લોકહૃદયના આસ્થાકેન્દ્ર બન્યા હતા. જેઓ પૂ. પ્રેમસૂરિ મ.ના અંતર આશિષથી પ્રારંભાયેલ યુવાનોની કાયાપલટ કરતી “યુવા શિબિરના આધા પ્રણેતા’ હતા. જેઓ પરમાત્માના પરમ ભક્ત હતા. જેઓ “કટ્ટર આચાર સંપન્ન' હતા. જેઓ નિર્દોષ જીવનચર્યાના આગ્રહી હતા. દદદદદી. Page #10 -------------------------------------------------------------------------- ________________ જેઓ ૪૦-૪૦ વર્ષથી ચાલતા દિવ્યદર્શન પાક્ષિકના માધ્યમે શુદ્ધ સાત્વિક-શાસ્ત્રશુદ્ધ મોક્ષલક્ષી તાત્ત્વિક સાહિત્યના રસથાળ પીરસવા દ્વારા સકળ જૈન સંઘના મહાઉપકારક' બન્યા હતા. જેઓ શાસ્ત્રો અને શાસ્ત્રીય પદાર્થોના અર્થની રક્ષા માટે પૂરી તાકાતથી ઝઝૂમી શાસ્ત્રની રક્ષા કરવા દ્વારા સિદ્ધાંત સંરક્ષક બન્યા હતા. જેઓ પરમ તેજ, યોગદૃષ્ટિ સમુચ્ચય, યશોધર ચરિત્ર, અમીચંદની અમીદૃષ્ટિ, સીતાજીના પગલે પગલે જેવા તાત્વિક, સાત્વિક ર૫૦ જેવા ગ્રંથોના સર્જન કરી મહાન “સાહિત્યસર્જક’ બન્યા હતા. જેઓ “જ્ઞાનસ્થવીર હતા, વયસ્થીર હતા, પચચસ્વવીર હતા. જેઓ જીવનભર સુધી “અણિશુદ્ધ સંયમના સાધક હતા. જેઓ વૈરાગ્ય ઝરતી વાણી દ્વારા અગણિત આત્માઓને સંસારના સુખથી વિમુખ કરીને મોક્ષાભિમુખ બનાવવા દ્વારા “શ્રી સંઘના સાચા-સફળ ધર્મોપદેશક-માર્ગદર્શક’ બન્યા હતા. જેઓ સેંકડો યુવાનોને દીક્ષિત કરી.. ભણાવી ગણાવી, વિદ્વાન અને સંયમી બનાવવા દ્વારા “શ્રમણોના ભિષ્મપિતામહ બન્યા હતા. જેઓ દીર્ધદષ્ટિ વાપરી શાસ્ત્ર સાપેક્ષ રહી... સંઘમાં વર્ષોથી ચાલતા સંઘર્ષો અને સંકલેશોનો અંત લાવવાના તનતોડ પ્રયત્નમાં પોતાનો સિંહફાળો આપવા દ્વારા “સંઘ એકતાના પ્રવર શિલ્પી” બન્યા હતા. જે સંઘ એકતાની ઠંડક અને મીઠા ફળો આજે શ્રી સંઘ ભોગવી રહ્યો છે. . જેઓ શાસ્ત્રીય સંગીત અને રાગરાગીણીઓના સૂક્ષ્મ જ્ઞાન સાથે કોયલ જેવા મધુરકંઠના કુદરતી વરદાનના સ્વામી હોવાને કારણે બેજોડ સંગીતકાર અને “સ્વરસમ્રાટ' હતા. તેમના મુખેથી ગવાતા સ્તવનો-સઝાયો સાંભળી ભાવિકો ડોલી ઉઠતા. • જેઓશ્રીએ સંઘને ૨૫૦ જેવા વિદ્વાન અને સંયમ શિષ્યોની ભેટ ધરી. ૨૫૦ જેવા સાત્વિક ગ્રંથોની ભેટ ધરી, ૪૦-૪૦ વર્ષ સુધી મૌલિક સાહિત્યના રસથાળ સમા દિવ્યદર્શનની ભેટ ધરી. સંઘર્ષો મીટાવી શ્રી સંઘની એકતા કરી ૫૦-૫૦ વર્ષ સુધી ભારતભરમાં વિચરી શાસ્ત્રીય દેશનાની અમૃતધારા વરસાવી. સાચા અર્થમાં “શ્રી સંઘ કોશલ્યાધાર બન્યા હતા. એવા મહામહિમ ગચ્છાધિપતિ પૂ. ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં સાદર સમર્પણ.... બ્રિ૪૪૪૪૪૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ - ૨. ૩. ૪. ૫. ૬. ૭. શ્રુતસમુદ્વારક ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ(પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી). શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. શ્રી શાંતિનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.ની પ્રેરણાથી). શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ(પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂ.મ.સા.ની પ્રેરણાથી). શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી). નયનબાળા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ.પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા. પ્રેરણાથી). કેશરબેન રતનચંદ કોઠારી હ. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી) ૮. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. ૯. શ્રી મુલુંડ શ્વેતામ્બર જૈન સંઘ, મુલુંડ, મુંબઈ(આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી). ૧૦. શ્રી શાંતાક્રુઝ શ્વે. મૂતિ. તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, મુંબઈ (આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી). ૧૧. શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ (પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ.મ.સા.ની પ્રેરણાથી). ૧૨. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત, (પૂ.સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ.ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે). ૧૩. બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૬. (પૂ. મુનિરાજ શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી મહાબોધિવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી). ૧૪. શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ(પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી). ૧૫., શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ.પૂ. આચાર્યદેવ શ્રી રૂચકચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી). ૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી સ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (પૂ. કલ્યાણબોધિવિ.મ.ની પ્રેરણાથી). ૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. (પૂ. મુનિરાજ શ્રી અક્ષયબોધિ વિ.મ.ની પ્રેરણાથી). ૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સંયમની અનુમોદનાર્થે) Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સાની પ્રેરણાથી). ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિ શ્રી કલ્યાણબોધિ વિ. મ.ની પ્રેરણાથી). ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી). ૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણીધર, દેરાસર, પાલડી, અમદાવાદ (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી). ૨૩. શ્રી મહાવીર જૈન શ્વે.મૂ.પૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ. (પ.પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી). ૨૪. શ્રી માટુંગા જૈન શ્વે. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ. ૨૫. શ્રી જીવિત મહાવીર સ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી). ૨૬. શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી). ૨૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૬. ૨૮. શ્રી પાલીતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પરમપૂજ્ય વૈરાગ્ય દેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના સંવત ૨૦૫૩ના પાલીતાણા મધે ચાતુર્માસ પ્રસંગે થયેલ જ્ઞાનનિધિમાંથી). ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી(ઈ.) મુંબઈ, (પ્રેરક-મુનિશ્રી નેત્રાનંદવિજયજી). ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ (પ્રેરક-મુનિશ્રી સંયમબોધિ વિ.મ.) ૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ. (પ.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫રના ચાતુર્માસ નિમિત્તે પ.પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજય મ.સા.ની પ્રેરણાથી). ૩૨. શ્રી બાબુભાઈ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૩૯૦ ૦૦૨. ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પૂના. (પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી). ૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી). ૩૫. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ.પં. શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઈ(મુનિશ્રી અપરાજિત વિ.મ.ની પ્રેરણાથી). Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩૭. શ્રી જવાહરનગર જૈન શ્વે. મૂર્તિ સંઘ, ગોરેગામ, મુંબઈ. (પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી). ૩૮. શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય,ખંભાત (પૂ.પ્રવર્તિની શ્રી રંજનશ્રીજી મ.સા., પૂ. પ્રવર્તિની શ્રી ઈદ્રશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ.પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ. સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી). ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ. (પંન્યાસ પ્રવર શ્રી જયસુંદરવિજયજી ગણિવર્યની પ્રેરણાથી). શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફૂટ રોડ, ઘાટકોપર (ઈ.)(પૂ.પં.શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી). શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી (પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્યની તથા પૂ.પં. યશોરત્નવિજયજી ગણિવર્યની.) ૪૨. શ્રી કોઈમ્બતુર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતુર. ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય પંન્યાસ-ગણિ પદારોહણ દીક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી). ૪૪. શ્રી મહાવીર સ્વામી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ(પ્રેરક મુનિશ્રી રાજપાલવિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિ.મ.ની પ્રેરણાથી). ૪૫. શ્રી હીરસૂરીશ્વરજી જગદ્ગુરૂ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ(પૂર્વ), મુંબઈ. ૪૬. શ્રી પાર્શ્વનાથ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક ગણિ શ્રી કલ્યાણબોધિવિજયજી મ.). ૪૭. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂ.પૂ. સંઘ જૈન નગર અમદાવાદ (પૂ. મુનિ શ્રી સત્યસુંદર વિ.ની પ્રેરણાથી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૮. રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ મુંબઈ (મુનિશ્રી રત્નબોધિ વિ.ની પ્રેરણાથી). ૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ. ૫૦. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ મુંબઈ (પ્રેરક-મુનિશ્રી સત્ત્વભૂષણવિજયજી). ૫૧. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ મુંબઈ (પ્રેરક - ગણિવર્યશ્રી કલ્યાણબોધિવિજયજી મ.). પર. શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ બાણગંગા, મુંબઈ-૬. (પ્રેરક-પૂ.આ. હેમચંદ્રસૂરિ મ.). શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ, પ્રાર્થના સમાજ, મુંબઈ (મુનિ શ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસજી શ્રી અક્ષયબોધિવિજયજી ગણિ). ૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંઘ (પ્રેરક-ગણિ કલ્યાણબોધિ વિ.મ.) ૫૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી (ઈસ્ટ), મુંબઈ. ૫૬. પૂ.સા.શ્રી સૂર્યયશાશ્રીજી તથા પૂ.સા.શ્રી સુશીલયશાશ્રીજીના પાર્લા (ઈસ્ટ) કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી. ૫૭. શ્રી પ્રેમવર્ધક દેવાસ વ્હે. મૂ.પૂ. જૈન સંઘ, દેવાસ, અમદાવાદ. ૫૮. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા. Page #14 -------------------------------------------------------------------------- ________________ (પ્રેરક : પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય). ૫૯. શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ (પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી પ્રેમસુંદરવિજયજી). ૬૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈનનગર શ્વે. મૂ.પૂ. જૈન સંઘ, અમદાવાદ. (પ્રેરક : પૂ. પુણ્યરતિવિજયજી મહારાજા). ૬૧. શ્રી દિપક જ્યોતિ જૈન સંઘ, કાલા ચોકી, પરેલ, મુંબઈ. (પ્રેરક : પૂ.પં.શ્રી ભુવનસુંદરવિજયજી તથા શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર્ય). શ્રી પદ્મમણિ જૈન શ્વે. તીર્થ પેઢી પાબલ, જિ. પુના. (પં. કલ્યાણબોધિ વિ.મ.ની વર્ધમાન તપની ૧૦૦ ઓળીની આરાધનાની અનુમોદનાર્થે, પં. વિશ્વકલ્યાણ વિ.મ.ની પ્રેરણાથી.) ૬૩. કારસૂરીશ્વરજી આરાધના ભવન, સુરત. (પ્રેરક : પૂ. આ.શ્રી ગુણરત્નસૂરિજીના શિષ્ય મુનિશ્રી જિનેશરત્ન વિ.મ.). ૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વે. મૂ. પૂ. તપ. સંઘ નાયડુ કોલોની, ઘાટકોપર (ઇસ્ટ), મુંબઈ. ૬૫. શ્રી આદીશ્વર શ્વે. મૂ.પૂ. જૈન સંઘ, ગોરેગામ, મુંબઈ. ૬૬. શ્રી આદીશ્વર જૈન શ્વે. ટ્રસ્ટ, સાલેમ. (પ્રેરક પૂ. ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરિજી મ.) ૬ર. ૬૭. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ. ૬૮. શ્રી વિલેપાર્લા શ્વે. મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ ૬૯. શ્રી નેનશી કોલોની જૈન શ્વે. મૂ. પૂ. સંઘ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ વ Page #15 -------------------------------------------------------------------------- ________________ , * જો શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ-મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથોની સૂચિ ––––––––––––– ––––––––– ૧ જીવવિચાર પ્રકરણ સટીક, દંડક પ્રકરણ સટીક, | ૩૦ વર્ધમાનદેશના પદ્ય કાયસ્થિતિ સ્તોત્રાભિધાન સટીક (ભાગ-ર છાયા સાથે) ૨ ન્યાયસંગ્રહ સટીક ૩૧ વ્યવહાર શુદ્ધિ પ્રકાશ ૩ ધર્મસંગ્રહ સટીક ભાગ-૧ ૩ર અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ ૪ ધર્મસંગ્રહ સટીક ભાગ-૨ ૩૩ પ્રકરણ સંદોહ ૫ ધર્મસંગ્રહ સટીક ભાગ-૩ ૩૪ ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ સટીક ૬ જીવસમાસ ટીકાનુવાદ ૩૫ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ-૧ ૭ જંબુદ્વીપ સંગ્રહણી સટીક (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન) ૮ સ્યાદ્વાદમંજરી સાનુવાદ ૩૬ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ-૨ ૯ સંક્ષેપ સમરાદિત્ય કેવળી ચરિત્ર (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન) ૧૦ બૃહત્ ક્ષેત્રસમાસ સટીક ૩૭ પ્રશ્નોત્તર રત્નાકર (સેનપ્રશ્ન) ૧૧ બૃહત્ સંગ્રહણી સટીક ૩૮ સંબોધસપ્તતિ સટીક ૧૨ બૃહત્ સંગ્રહણી સટીક ૩૯ પંચવસ્તુ સટીક ૧૩ ચેઇયવંદણ મહાભાસ ૪૦ શ્રી જંબુસ્વામી ચરિત્ર ૧૪ નયોપદેશ સટીક ૪૧ શ્રી સમ્યકત્વ સપ્તતિ સટીક ૧૫ પુષ્પમાળા (મૂળ અનુવાદ) ૪ર ગુરુ ગુણ પત્રિંશત્પત્રિંશિકા સટીક ૧૬ મહાવીરચરિય ૪૩ સ્તોત્ર રત્નાકર ૧૭ મલ્લિનાથ ચરિત્ર ૪૪ ઉપદેશ સપ્તતિ ૧૮ વાસુપૂજ્ય ચરિત્ર ૪૫ ઉપદેશ રત્નાકર ૧૯ શાંતસુધારસ સટીક ૪૬ શ્રી વિમલનાથ ચરિત્ર ૨૦ શ્રાદ્ધગુણ વિવરણ ૪૭ સુબોધા સમાચારિ ૨૧ તત્ત્વજ્ઞાન તરંગિણી ૪૮ શાંતિનાથ ચરિત્ર ગ્રંથ રર ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૩/૪ ૪૯ નવપદ પ્રકરણ સટીક ભાગ-૧ ૨૩ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ પ/૬ ૫) નવપદ પ્રકરણ સટીક ભાગ-૨ ૨૪ અષ્ટસહસ્રી તાત્પર્ય વિવરણ ૫૧ નવપદ પ્રકરણ લઘુ વૃતિ રપ મુક્તિપ્રબોધ પર શ્રાદ્ધ પ્રકરણ વૃત્તિ ર૬ વિશેષણવતીચંદન પ્રતિક્રમણ અવસૂરી પ૩ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૭ પ્રવ્રજ્યા વિધાનકુલક સટીક ૫૪ વિજયપ્રશસ્તિ ભાષ્ય વિજયસેનસૂરિ ચરિત્ર) ૨૮ ચૈત્યવંદન ભાષ્ય (સંઘાચાર ભાષ્ય સટીક) પપ કુમારપાળ મહાકાવ્ય સટીક (પ્રાકૃતિદ્વયાશ્રય) ર૯ વર્ધમાનદેશના પદ્ય પ૬ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૧ (ભાગ-૧ છાયા સાથે) પ૭ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૨ For Private & Personal use only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉપદેશ પદ ભાગ-૧ ૫૯ ઉપદેશ પદ ભાગ-૨ ૬૦ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૧ ૬૧ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૨ ૬ર પાર્શ્વનાથ ચરિત્ર ૬૩ વિચાર રત્નાકર ૬૪ ઉપદેશ સપ્તતિકા ૬૫ દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ ૬૬ પુષ્પ પ્રકરણ માળા ૬૭ ગુર્નાવલી ૬૮ પુષ્પ પ્રકરણ ૬૯ નેમિનાથ મહાકાવ્ય ૭) પાંડવ ચરિત્ર ભાગ-૧ ૭૧ પાંડવ ચરિત્ર ભાગ-૨ ૭ર પાર્શ્વનાથ ચરિત્ર ગદ્ય ૭૩ હીર પ્રશ્નોત્તરાણિ ૭૪ ધર્મવિધિ પ્રકરણ ૭૫ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૧ ૭૬ દેવધર્મ પરીક્ષાદિ ગ્રંથો ૭૭ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૨-૩ ૭૮ પ્રકરણત્રયી ૭૯ સમતાશતક (સાનુવાદ) ૮૦ ઉપદેશમાળા-પુષ્પમાળા ૮૧ પૃથ્વીચંદ્ર ચરિત્ર ૮૨ ઉપદેશમાળા ૮૩ પાયલચ્છી નામમાલા ૮૪ દોઢસો સવાસો ગાથાના સ્તવનો ૮૫ દ્વિવર્ણ રત્નમાલા ૮૬ શાલિભદ્ર ચરિત્ર ૮૭ અનંતનાથ ચરિત્ર પૂજાષ્ટક ૮૮ કર્મગ્રંથ અવચૂરી ૮૯ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભા. ૧ ૯૦ ધર્મબિન્દુ સટીક ૯૧ પ્રશમરતિ સટીક ૯૨ માર્ગણાધાર વિવરણ ૯૩ કર્મસિદ્ધિ ૯૪ જંબુસ્વામી ચરિત્ર અનુવાદ ૫ ચૈત્યવંદન ભાષ્ય સાનુવાદ ૯૬ ગુણવર્મા ચરિત્ર સાનુવાદ ૯૭ સવાસો દોઢસો ગાથા સ્તવનો ૯૮ કાત્રિશત્કાત્રિશિકા ૯૯ કથાકોષ ૧00 જૈન તીર્થ દર્શન ૧૦૧ જૈન કથા સંગ્રહ ભાગ-૧ ૧૦ર જૈન કથા સંગ્રહ ભાગ-૨ ૧૦૩ જૈન કથા સંગ્રહ ભાગ-૩ ૧૦૪ રયણસેહર નિવકહા સટીક ૧૦૫ આરંભસિદ્ધિ ૧૦૬ નેમિનાથ ચરિત્ર ગદ્ય ૧૦૭ મોહોબ્યુલનમ્ (વાદસ્થાન) ૧૦૮ શ્રી ભુવનભાનુ કેવળી ચરિત્ર (અનુવાદ) ૧૦૯ શ્રી ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર (અનુવાદ) ૧૧૦ આપણા જ્ઞાનમંદિરો ૧૧૧ પ્રમાલક્ષણ ૧૧ર આચાર પ્રદીપ ૧૧૩ વિવિધ પ્રશ્નોત્તર ૧૧૪ આચારોપદેશ અનુવાદ ૧૧૫ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૧ ૧૧૬ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૨ ૧૧૭ રત્નાકરાવતારિકા અનુવાદ ભાગ-૧ ૧૧૮ રત્નાકરાવતારિકા અનુવાદ ભાગ-૨ ૧૧૯ ચૈત્યવંદન ચોવીસી તથા પ્રશ્નોત્તર ચિંતામણી ૧૨૦ દાન પ્રકાશ (અનુવાદ) ૧૨૧ કલ્યાણ મંદિર લઘુશાંતિ સટીક ૧૨ર ઉપદેશ સપ્તતિકા (ટીકાનુવાદ) પુસ્તક ૧૨૩ પ્રતિક્રમણ હેતુ (પુસ્તક) ૧ર૪ જૈન કુમારસંભવ મહાકાવ્ય ૧૨૫ દેવચંદ્ર સ્તનાવલિ ૧૨૬ આનંદકાવ્ય મહોદધિ ભાગ-૧ ૧૨૭ શ્રી પર્યત આરાધના સૂત્ર (અવચૂરી અનુવાદ સાથે) Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જિનવાણી (તુલનાત્મકદર્શન વિચાર) ૧૬૧ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૨૯ પ્રશ્નોત્તર પ્રદીપ ગ્રંથ ૧૬૨ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૩૦ પ્રાચીન કોણ? શ્વેતામ્બર કે દિગમ્બર (ગુજરાતી) | ૧૬૩ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૪ ૧૩૧ જંબૂદ્વીપ સમાસ (અનુવાદ) ૧૬૪ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૩ર સુમતિ ચરિત્ર (અનુવાદ) ૧૬૫ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૩૩ તત્ત્વામૃત (અનુવાદ). ૧૬૬ આવશ્યક સત્રની ટીકા ભાગ-૩ ૧૩૪ ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર પર્વ-૧ ૧૬૭ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૧ ૧૩પ ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર પર્વનર ૧૬૮ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૨ ૧૩૬ જૈન કથા સંગ્રહ ભાગ-૪ (પ્રતાકાર સંસ્કૃત) ૧૬૯ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૩ ૧૩૭ જૈન કથા સંગ્રહ ભાગ-૫ (પ્રતાકાર સંસ્કૃત) ૧૭૦ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૧ ૧૩૮ જૈન કથા સંગ્રહ ભાગ-૬ (પ્રતાકાર સંસ્કૃત). ૧૭૧ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૨ ૧૩૯ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા (સાનુવાદ) ભાગ-૧ ૧૭ર ઉત્તરાધ્યયન સટીક ભાગ-૩ ૧૪૦ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા (સાનુવાદ) ભાગ-૨ ૧૭૩ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૧ ૧૪૧ શ્રીમોક્ષપદ સોપાન ૧૭૪ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૨ (ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ) ૧૭પ જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૧ ૧૪૨ રત્નશેખર રત્નાવતી કથા ૧૭૬ જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૨ (પર્વતિથિ માહાભ્ય પર) ૧૭૭ રાજપ્રશ્નીય ૧૪૩ ષષ્ઠિશતકમ્ (સાનુવાદ) ૧૭૮ આચારાંગ દીપિકા ૧૪૪ નમસ્કાર મહામંત્ર (નિબંધ) ૧૭૯ ભગવતી સૂત્ર ભાગ-૧ ૧૪૫ જૈન ગોત્ર સંગ્રહ ૧૮૦ ભગવતી સૂત્ર ભાગ-૨ (પ્રાચીન જૈન ઇતિહાસ સહિત) ૧૮૧ ભગવતી સૂત્ર ભાગ-૩ ૧૪૬ નયમાર્ગદર્શન યાને સાતનયનું સ્વરૂપ ૧૮૨ પન્નવણા સૂત્ર સટીક ભાગ-૧ ૧૪૭ મહોપાધ્યાયશ્રી વીરવિજયજી મહારાજા ચરિત્ર ૧૮૩૫નવણા સૂત્ર સટીક ભાગ-૨ ૧૪૮ મુક્તિ માર્ગદર્શન યાને ધર્મપ્રાપ્તિના હેતુઓ | ૧૮૪ઋષિભાષિતસૂત્ર ૧૪૯ ચેતોદૂતમ્ ૧૮૫ હરિભદ્રીય આવશ્યક ટીપ્પણક ૧૫૦ મૂર્તિમંડન પ્રશ્નોત્તર ૧૮૬ સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક ૧૫૧ પિંડેવિશુદ્ધિ અનુવાદ ૧૮૭ આચારાંગ દીપિકા ભાગ-૧ ૧૫ર નંદિસૂત્ર (મૂળ) ૧૮૮ સૂત્રકૃતાંગ દીપિકા ૧૫૩ નંદિસૂત્ર સટીક (બીજી આવૃત્તિ) ૧૮૯ ઠાણાંગ સટીક ભાગ-૧ ૧૫૪ નંદિસૂત્ર ચૂર્ણિ સટીક ૧૯૦ ઠાણાંગ સટીક ભાગ-૨ ૧૫૫ અનુયોગ દ્વાર સટીક ૧૯૧ અનુયોગદ્વાર મૂળ ૧૫૬ દશવૈકાલિક સટીક ૧૯૨ સમવાયાંગ સટીક ૧૫૭ દશવૈકાલિક સટીક ૧૯૩ આચારાંગ દીપિકા ભાગ-૨ ૧૫૮ ઓઘનિર્યુક્તિ સટીક ૧૯૪ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૧ ૧૫૯ પિંડનિર્યુક્તિ સટીક ૧૫ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૨ ૧૬૦ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૯૬ ભગવતી સૂત્ર Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ કલ્પસૂત્ર પ્રદીપિકા ૧૯૮ કલ્પસૂત્ર કૌમુદિ ૧૯૯ આનંદ કાવ્ય મહોદધિ ભાગ-૩ ૨૦૦ શ્રી શ્રુતજ્ઞાન અમીધારા ૨૦૧ ઉત્તરાધ્યયન સૂત્રમૂળ ૨૦૨ ઉપધાન વિધિ પ્રેરક વિધિ ૨૦૩ હીરસ્વાધ્યાય ભાગ-૧ ૨૦૪ હીરસ્વાધ્યાય ભાગ-૨ ૨૦૫ ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયી (વિવેચન) ૨૦૬ ભોજપ્રબંધ ૨૦૭ શ્રી વસ્તુપાલ ચરિત્ર (ભાષાંતર) ૨૦૮ શ્રી યોગબિંદુ સટીક ૨૦૯ ગુરુ ગુણ રત્નાકર કાવ્યમ્ ૨૧૦ જગદ્ગુરુ કાવ્યમ્ ૨૧૧ યોગદષ્ટિસમુચ્ચય (અનુવાદ) ૨૧૨ જૈન જ્યોતિગ્રંથ સંગ્રહ ૨૧૩ પ્રમાણ પરિભાષા ૨૧૪ પ્રમેય રત્નકોષ ૨૧૫ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૨ ૨૧૬ શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય (ભાવાનુવાદ) ૨૧૭ નવસ્મરણ (ઈગ્લીશ સાર્થ અનુવાદ) ૨૧૮ આઠ દૃષ્ટિની સજઝાય ૨૧૯ આગમસાર (દેવચંદ્રજી) ૨૨૦ નયચકસાર (દેવચંદ્રજી) રર૧ ગુરુ ગુણષત્રિશિકા (દેવચંદ્રજી) રરર પંચકર્મગ્રંથ (દેવચંદ્રજી) રર૩ વિચાર સાર (દેવચંદ્રજી) ર૨૪ શ્રી પયુષણ પર્વાદિક પર્વોની કથાઓ ૨૨૫ વિમળ મંત્રીનો રાસ ૨૨૬ બૃહત્ સંગ્રહણી અંતર્ગત યંત્રોનો સંગ્રહ રર૭ દમયંતી સંગ્રહ ૨૨૮ બૃહત્સંગ્રહણી યંત્ર રર૯ જૈન સ્તોત્ર સંગ્રહ ૨૩૦ યશોધર ચરિત્ર ૨૩૧ ચંદ્રવીરશુભાદિ કથા ચતુષ્ટયમ્ ૨૩ર વિજયાનંદ અભ્યદયમ્ મહાકાવ્ય ૨૩૩ જૈનધર્મવરસ્તોત્ર-ગોધૂલિકાર્થના સભાચમત્કારેતિ ૨૩૪ અનેકાર્થ રત્નમંજૂષા ૨૩૫ સિરિપાસનાહચરિયું ૨૩૬ સમ્યકત્વ કૌમુદી (ભાષાંતર) ૨૩૭ વિમલનાથ ચરિત્ર (અનુવાદ) ૨૩૮ જૈન કથાનકોષ ભાગ-૧ (અનુવાદ) ૨૩૯ જૈન કથાનકોષ ભાગ-૨ ૨૪૦ જૈન કથાનકોષ ભાગ-૩ ૨૪૧ શત્રુંજય તીર્થોદ્ધાર (અનુવાદ) ર૪ર જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ સાથે ૨૪૩ વસ્તુપાલ ચરિત્ર ૨૪૪ સિદ્ધપ્રાભૃત સટીક ર૪પ સૂક્તમુક્તાવલી ૨૪૬ નલાયનમ્ (કુબેરપુરાણમ) ૨૪૭ બંધહેતુદયત્રિભંગી પ્રકરણાદિ ૨૪૮ ધર્મપરીક્ષા ૨૪૯ આગમીય સૂક્તાવલ્યાદિ ૨૫૦ જૈન તત્ત્વસાર સટીક ૨૫૧ ન્યાયસિદ્ધાંતમુક્તાવલી ૨પર હૈમધાતુપાઠ ર૫૩ નવીન પૂજા સંગ્રહ ર૫૪ સિદ્ધચક્રારાધન વિધિ વિ. સંગ્રહ ૨૫૫ નાયાધમ્મકહાઓ (પુસ્તક) ર૫૬ પ્રમાણનયતત્યાલોકાલંકાર (સાવ.) ૨૫૭ તત્ત્વાર્થધિગમસૂત્ર (ગુજરાતી) ર૫૮ વિચાર સપ્તતિકા સટીક -વિચારપંચાશિકા સટીક ૨૫૯ અધ્યાત્મસાર સટીક ૨૬૦ લીલાવતી ગણિત ૨૬૧ સંક્રમકરણ ભા. ૧ ૨૬૨ સંક્રમકરણ ભાગ ૨ ૨૬૩ ભક્તામર સ્તોત્રમ્ પ્રત ર૬૪ ષસ્થાનકપ્રકરણ પ્રત | ૨૬૫ સુવ્રતઋષિકથાનક- સંગઠુમકંડલી (પ્રત) ર૬૬ શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધાર (મૂળ) ૨૬૭ જવાનુશાસનમ્. | ૨૬૮ પ્રબંધ ચિંતામણી (હિન્દી ભાષાંતર) Page #19 -------------------------------------------------------------------------- ________________ ર૬૯ દેવચંદ્ર ભાગ-૨ ૨૭૦ ભાનુચંદ્ર ગણિચરિત ૨૭૧ દિગ્વિજય મહાકાવ્ય ૨૭૨ વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ ૨૭૩ આબૂ ભાગ-૧ ૨૭૪ આબૂ ભાગ-૨ ૨૭૫ આબુ ભાગ-૩ ૨૭૬ આબૂ ભાગ-૪ ૨૭૭ આબૂ ભાગ-૫ ૨૭૮ ન્યાયાપ્રકાશ ૨૭૯ શ્રી પિંડેવિશુદ્ધિ ગ્રંથ ૨૮૦ ઋષભપંચાશિકા ગ્રંથ ૨૮૧ કુમારવિહારશતકમ્ ૨૮૨ માનવ ધર્મ સંહિતા ૨૮૩ વર્ધમાન વિંશિકા ૨૮૪ પ્રશમરતિ પ્રકરણ-ભાવાનુવાદ ૨૮૫ તત્વામૃત પ્રત ૨૮૬ પપુરુષ ચરિત્ર પ્રત ૨૮૭ ઈર્યાપથિકી ષત્રિશિકા પ્રત | ૨૮૮ કર્મપ્રકૃતિ પ્રત ૨૮૯ દષ્ટાંતશતક પ્રત ૨૯૦ પત્રિશિકા ચતષ્ક પ્રકરણ ર૯૧ સુભાષિત પા રત્નાકર ભાગ-૧ ર૯૨ સુભાષિત પા રત્નાકર ભાગ-૨ ર૯૩ સુભાષિત પા રત્નાકર ભાગ-૩ ર૯૪ સુભાષિત પા રત્નાકર ભાગ-૪ ર૫ શ્રી ચંદ્રકેવલી ચરિતમ્ ર૯૬ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર ભાગ-૧ (પર્વ-૧) ૨૯૭ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર ભાગ-૨ (પર્વ ૨-૩) ર૯૮ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર ભાગ-૩ (પર્વ ૪-૫-૬) ર૯૯ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર ભાગ-૪ (પર્વ-૭) ૩૦૦ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર ભાગ-૫ (પર્વ ૮-૯) ૩૦૧ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર ભાગ-૬ (પર્વ-૧૦) ૩૦૨ રત્નાકર અવતારિકા ગુજ. અનુ. ભા. ૧ ૩૦૩ રત્નાકર અવતારિકા ગુજ. અનુ. ભા. ૨ ૩૦૪ રત્નાકર અવતારિકા ગુજ. અનુ. ભા. ૩ ૩૦૫ સાધુમર્યાદા પટ્ટક સંગ્રહ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રીમવિજયાનન્દસૂરીશ્વરના પટ્ટર શ્રીમવિજયકમલસૂરિરાજના પ્રથમ પટ્ટધર જ્યોતિઃશાસ્રવિશારદ શ્રીવિજયદાનસૂરિના આભમાય. શ્રીવીરભક્તામર તથા શ્રીનેમિભક્તામરનાં ગંભીર કાવ્યેાના ભાષાંતરકાર શ્રીમાન્ પ્રોફેસર હીરાલાલ રસીકદાસે પેાતાના પ્રસ્તુત શ્રમ માટે અમારા અભિપ્રાયની ઇચ્છા દર્શાવી છે. પૂર્વનાં કાવ્યોની માફક આ શ્રીસરસ્વતીભક્તામર, શ્રીશાંતિભક્તામર તથા શ્રીપાર્શ્વભક્તામર કાવ્યાના ભાષાંતરમાં પણ તેમણે સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી છે એ કહેવાની ભાગ્યેજ જરૂર હાય. અત્રે સૂત્રેા તથા મતાંતરાની ખાખતમાં કેટલીક વખત સ્મરણમાં રહેવા જોઇતા વિવેકની આવશ્યક્તા બાબત સામાન્ય ઇસારા કરવા અસ્થાને નહિ ગણાય. તે એ છે કે આ ગ્રન્થમાં રપષ્ટીકરણમાં અનુવાદકે સૂત્રેાના ઉલ્લેખ કરેલા હૈાવાથી સુત્રા વાંચવાની ગ્રહસ્થાને છૂટ છે એમ સમજવાનું નથી તેમજ મતાંતરની બાબતમાં દિગ ંબર મતના જે આ ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે ઉપરથી તે પણ ખાસ એક વજન આપવા લાયક મૌલિક સિદ્દાન્ત છે એમ સમજવાની ભૂલ થવી ન જોઈએ. ગુજરાતી વાંચનારાઓ, મૂળ સંસ્કૃત કૃતિઓના રસાસ્વાદથી જે વંચિત રહેત, તે આ ભાષાંતરથી એના ભેસ્તા ખની આત્મશ્રેય માટે ધણીજ સહેલાઇ યાને સરળતાથી લાભ ઉઠાવી શકરો એમાં શંકા નથી. પુસ્તક પ્રકાશનમાં સંસ્થાએ કાગળ તથા છપાઇ વિગેરે ઉંચા પ્રકારનાં વાપર્યાં છે. તે જોતાં કીંમત ઓછી ગણાય. આથી સામાન્ય જનસમાજને ઉપકાર કરવામાં તે વધુ શક્તિમાન નીવડરો એમ મનાય છે. ખંભાત. વિક્રમ સંવત્ ૧૯૮૩ આષાઢ કૃષ્ણ એકાદશી. વિજયદાનસૂરિ Page #21 -------------------------------------------------------------------------- ________________ વિષયાંક ૦ -- = ૮ + ૮ ૧ ૧ ૦ ૧૧ વિષયાનુક્રમણિકા. –ત્વની–– વિષય શ્રીમત્કાન્તિવિજયજીને સમર્પણ-પત્રિકા (ગુજરાતીમાં) ... છે (સંસ્કૃતમાં) .. શ્રીવિજ્યકમલસૂરીશ્વરના પ્રથમ પદધર જ્યોતિશાસ્ત્રપારંગત શ્રીવિજયદાનસૂરિને અભિપ્રાય . પડિંતવર્ય લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીને અભિપ્રાય ... ૭-૮ વિષય-દિગ્દર્શન .... ..... ૯-૧૦ પછીરણમાં સાધનરૂપ ગ્રન્થની સૂચી .. ૧૧-૧૨ આમુખ ૧૩–૧૪ કિંચિત્ વતવ્ય... ... ... ... - ૧૫–૧૮ પ્રસ્તાવના ૧૯-૫૬ શુદ્ધિ-પત્ર ૫૭–૧૯ શ્રીધર્મસિંહરિકૃત સરસ્વતી-ભક્તામર ૧-૮ શ્રી લક્ષ્મીવિમલ મુનિરાજકૃત શાન્તિ-ભક્તામર ૯-૧૬ શ્રીવિનયેલાભગણિકૃત પાર્શ્વ-ભક્તામર ૧૭–૨૪ સરસ્વતી ભક્તામર પણ ટીકા, અન્વય, શબ્દાર્થ, પધાર્થ અને સ્પષ્ટીકરણ સહિત. ..... ૧-૭૮ શાનિત-ભક્તામર અન્વય, શબ્દાર્થ, પધાર્થ અને પિષ્ટીકરણ સહિત. .. .. ૭૯-૧૨૨ પાર્થભક્તામર અન્વય,શબ્દાર્થ, પધાર્થ અને સ્પષ્ટીકરણ સહિત ૧૨૩-૧૮૩ ભારતી છંદ ભાષાન્તરસહિત ૧૮૫–૧૯૧ શ્રીશારદાષ્ટક ૧૯૨–૧૯૪ શ્રીભારતીતવન ૧૯૫-૧૯૬ શ્રી સરસ્વતી સ્તોત્ર છે ૧૯૭–૧૮ શ્રીશારદારસ્તોત્ર w ... ૧૯૮–૨૦૦ શ્રી સરસ્વતી સ્તવ ૨૦૧–૨૦૨ શ્રીશારદા-સ્તુતિ ઇ ... ૨૦૩–૨૦૪ શ્રી પાર્શ્વનાથ સ્તવન . २०४-२०६ શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ (પ્રથમ વિભાગ) સંબંધી અભિપ્રાય ઈત્યાદિ ૨૦૭-૨૧૩ ૧૩ १८ * * * * * ૨૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ વડેદરાની સેન્ટ્રલ લાઈબ્રેરીના જૈન પતિવર્ય ઈતિહાસન શ્રીયુત લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધીનો અભિપ્રાય ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહને દ્વિતીય વિભાગ. સંશોધન, ભાષાંતર તથા વિવેચન કરનાર છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. પ્રસિદ્ધકર્તા આગમેદયસમિતિ તરફથી શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરી, મુંબાઈ. જૈન કવિ માનતંગરિનું “ભક્તામર' નામથી પ્રખ્યાત સ્તોત્રકાવ્ય, કવિ કાલિદાસના મેધતની જેમ વિદ્વાનમાં અતિપ્રિય થયેલું જોવાય છે. મંત્રગર્ભિત એ ચમત્કારિક સ્તોત્રને “બ્રહતિષાર્ણવ જેવા જૈનેતર વિદ્વાનના ગ્રંથમાં પણ આમ્નાય તથા યંત્રમંડલ સાથે સ્થાન મળ્યું છે. અનેક વિદ્વાનોએ આ તેઝ પર ટીકા, અવચૂરિ, બાલાવબોધ, ટબા અને અનુવાદે રચ્યા છે. અનેક કવિઓએ એ કાવ્યપર મુગ્ધ થઈ એનાં ચરણે સ્વીકારી એની અનુકૃતિરૂપે અભીષ્ટ વિષજેમાં સમસ્યાપૂર્તિ–પાદપૂર્તિરૂપ કાવ્યો રચ્યાં છે, જેમાંના વીરભક્તામર અને નેમિભક્તામર, આજ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહના પ્રથમ વિભાગમાં પ્રસિદ્ધ થઈ ગયેલ છે. આ દ્રિતીય વિભાગમાં ધર્મસિંહરિનું પજ્ઞ ટીકા સાથે સરરવતી-ભક્તામર, લક્ષ્મીવિમલમુનિનું શાંતિભક્તામર અને વિનયલાભણિનું પાર્વભક્તામર પ્રો. હીરાલાલ કાપડિયાના કુશલતાભર્યા સંશોધન, ભાષાંતર તથા વિવેચન સાથે દૃિષ્ટિગોચર થાય છે. અભ્યાસીઓને સરલતાથી ઉપયેગી થઈ શકે તે દૃષ્ટિએ અન્વય, શબ્દાર્થ, પધાર્થ અને સ્પષ્ટીકરણાદિ પ્રશંસનીય પદ્ધતિથી ભાષાંતરનું કાર્ય થયું છે. પ્રસ્તાવના, પરિશિષ્ટ, કિચિવક્તવ્ય, આમુખ દ્વારા આ ગ્રંથને આકર્ષક બનાવવા બહુ પરિશ્રમ લીધે છે એમ સહજ ખ્યાલમાં આવી શકે તેમ છે. રપષ્ટીકરણમાં ગ્રહવિચાર, નક્ષત્રવિચાર, કંદવિચાર, નિવિચાર, પ્રલયવિચાર, નિગદવિચાર, વ્યારણ-પ્રગવિચાર, અઢાર લિપિઓ, bઢના અઢાર પ્રકાર, ધર્મના દશ પ્રકાર, અનંગદુર્જયાષ્ટક, દેવદિગ્ગદર્શન, મહાદેવની મુખ્યતા, લોકાંતિક દેવ, ઈશ્વરના ગુણની ગણના, સરરવતીનાં નામે, મૂઈના, કેપકદર્શન, રાગ-દ્વેષની સત્તા, પ્રાતિહાર્ય-પર્યાલોચન, પારણકપરામ, કવિસમય, કવીશ્વર એ વિગેરે વિષને અચાન્ય સાધનેથી પુષ્ટ કરી ભાષાંતરકારે અમુક અંશે ભાષ્ય જેવું કાર્ય બજાવી ગ્રંથનું ગૌરવ વધાર્યું છે. રસ્પષ્ટીકરણમાં ક્વચિત્ ખલના નજરે ચડે છે. જેમકે–પૃ. ૧૫માં “ક્વીશ્વર" સંબંધી જણાવતાં “શ્રીપદ્મસાગરગણિકૃત હીરસૈભાગ્ય, શ્રીવલભગણિકૃત વિજ્યપ્રશરિત” એવો ઉલ્લેખ કર્યો છે તે, જૈનગ્રંથાવલી (જેન જે. કો. ઓ. મુંબઈથી પ્રકાશિત)માં થયેલી ભૂલની નસ્લરૂપે ઉતરી આવેલ જણાય છે. વાસ્તવિક રીતે તપાસ કરતાં જાણી શકાય તેમ છે કે શ્રીહર્ષને Page #23 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય નૈષધીયચરિત મહાકાવ્ય સાથે સ્પર્ધા કરતું હીરસૈભાગ્ય મહાકાવ્ય, ૫. દેવવિમલગણિએ પણ ટીકા સાથે રચેલું છે, જે નિર્ણયસાગર પ્રેસ દ્વારા વર્ષો થયાં સુપ્રસિદ્ધ છે. અને કવિ કાલિદાસના રધુવંશ કાવ્ય સાથે સ્પર્ધા કરતું વિજ્યપ્રશરિત કાવ્ય, પં. હેમવિજયગણિએ સોળ સર્ગ સુધી અને અપૂર્ણ રહેલું (૧૭ થી ૨૧ સર્ગ પર્યત) ટીકાકાર ગુણવિજ્યગણિએ પૂર્ણ કર્યું હતું. એ કાવ્ય પણ યશોવિજ્ય જૈનગ્રંથમાળા દ્વારા વર્ષોથી પ્રસિદ્ધ છે. પદ્મસાગરગણિત જગદ્ગકાવ્ય છે, તે પણ એ સંરથો તરફથી પ્રકટ થયેલ છે અને શ્રીવલ્લેભઉપાધ્યાયે રચેલું વિજયદેવમહાભ્ય જાણવામાં આવેલ છે. જેનેતર પંચમહાકા સાથે સ્પર્ધા કરતાં બીજાં કાનાં નામે પણ સૂચવી શકાય. જેમકે—જ્યશેખરસૂરિનું જૈનકુમારસંભવ, મહામાત્ય વસ્તુપાલનું નરનારાયણાનંદ, બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ, મેરૂતુંગસૂરિનું જૈનમેધદૂત, કવિ હરિચંદ્રનું ધર્મશર્માલ્યુદય, કવિ વાગભટનું નેમિનિર્વાણ, મુનિભદ્રસૂરિનું શાંતિનાથચરિત, અભયદેવસૂરિનું જયંતવિજ્ય એ વિગેરે અનેક મહાકાવ્ય પ્રસિદ્ધિમાં આવ્યાં છે. પૃ. ૧૭ માં “શ્રીહર્ષ અને પરિચય કરાવતાં જણાવ્યું છે કે—“ કવિવર શ્રીહર્ષ નૈષધીયચરિત ઉપરાંત અન્ય કોઈ ગ્રન્થ રચ્યો હોય તે તે જોવામાં આવતું નથી.” પરંતુ વિવેચક બંધુએ એ નૈષધીય ચરિતના જ ૪,૫,૬,૭,૯,૧૭,૧૮,૨૨ સર્ગના અંતિમ શ્લોક તરફ લક્ષ્ય આપ્યું હત તે કવિવર શ્રીહર્ષના રચેલા ૧ ધૈર્યવિચારણપ્રકરણ (ક્ષણભંગનિરાકરણ), ૨ “વિજ્યપ્રશસ્તિ, ૩ ખંડનખંડ, ૪ ગડવીશકુલપ્રશસ્તિ, ૫ અર્ણવવર્ણન, ૬ છિન્દપ્રશસ્તિ, ૭ શિવભક્તિસિદ્ધિ, ૮ નવસાહસચરિતચંપૂ એ ગ્રન્થનાં નામે પણ સૂચવ્યાં હેત, જેમને ખંડનખંડ ગ્રંથ સુપ્રસિદ્ધ છે. એવી કેટલીક ખલનાઓ સિવાય આ ગ્રંથને અત્યુત્તમ બનાવવા પ્રે. હીરાલાલે પ્રશંસાપાત્ર પ્રયત્ન કર્યો છે એમ કહેવું યુક્ત છે. શ્રીયુત જીવણચંદ સા. ઝવેરી જેવા સાહિત્યપ્રેમી શ્રીમાને આ ગ્રંથને આગમેદયસમિતિ દ્વારા પ્રસિદ્ધિમાં લાવી સાહિત્ય-સેવાના કાર્યમાં આવશ્યક પૂર્તિ કરી છે. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ જેવા મહાનુભાવને આ ગ્રંથ સમર્પિત કરી તેમની મૈન સાહિત્યસેવાની ઉચિત કદર કરી છે. મને હર કાગળ અને છપાઈવાળા આ ગ્રંથની કિં. રૂ. ૭-૮ વધારે ન ગણાય. બીજી સંસ્થાઓ આવાં કાર્યોનું અનુકરણ કરી અપ્રસિદ્ધ વિશાલ ઉત્તમોત્તમ જૈન વાડમયને પ્રશસ્ત પદ્ધતિથી પ્રકાશમાં લાવવા વિશેષ પ્રયત્ન કરે તેમ ઈચ્છીએ છીએ. વીર સં. ૨૪૫૪ માર્ગશીર્ષ શુ. ૧૫ કાઠી પિળ, વડોદરા, લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, ૧ શુદ્ધિપત્રમાં ઉપયુક્ત બે ખલનાઓ સુધારી લેવામાં આવી છે Page #24 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૫–૭ ૧૨. ૧૫–૧૭ ૧૮ ૧૯-૧૨ ૨૨-૨૬ २८ વિષય-દિગદર્શન વિષય સરસ્વતી-ભક્તામર અઢાર લિપિઓ .... ... ... મૂચ્છના ... ક્વીશ્વરે—કાલિદાસ, ભારવિ, માધ, શ્રીહર્ષ, મમદ, વાલ્મીકિ, પાણિનિ કાલિદાસાદિક કવિઓનું જૈન સમાજમાં સ્થાન માધ-પ્રબન્ધ શ્રીહર્ષ-પ્રબળે સરરવતી-સ્તોત્રના પઠનનો પ્રભાવ ... સરસ્વતી-રતોત્રના રસની અપૂર્વતા સારવત રૂપની અનેતા સરસ્વતીનાં નામે . ... શ્રીશારદા-સ્તોત્ર મૃતદેવતાનાં કુણ્ડળની કાન્તિ ... ભાષ્ય અને ઉક્તિને અર્થ બ્રાહીને વાવૈભવ તેમજ તેનાં કુણ્ડળની કાન્તિ ગ્રહ-વિચાર ગ્રહનું સ્થાન રાહુ-વિચાર ... ગ્રહોનો વિકલ્મ વિગેરે.... .. નક્ષત્ર-વિચાર ધર્મના દશ પ્રકારે ૩૧ ૩૧-૧ર ૩૩ ૫૯ ૬૧ ૬૧-૬૨ ૬૨-૬૩ ૬૩ ๆ 5 % ... .... કાન્તિક દેવની શ્રીશાન્તિનાથને વિજ્ઞપ્તિ કાન્તિક દેવો ... પ્રભુએ દીધેલું સાંવત્સરિક દાન .... પ્રભુએ લીધેલી દીક્ષા ... ... પ્રભુએ કરેલી મેહની ચિકિત્સા ... પ્રભુને અપૂર્વ સંયમ ... .. કેવલજ્ઞાની પ્રભુએ કરેલ અજ્ઞાનને નાશ કર્ષ-વિચાર ง ง ง ง ง ง ง : Page #25 -------------------------------------------------------------------------- ________________ પૂષાંક ... ૧૧૧-૧૧૪ ૧૧૪ વિષય-દિગ્દર્શન વિષય શાનિત-ભક્તામર શ્રીવિનયચન્દ્ર મુનિવર્યકૃત અનંગદુર્જયાષ્ટક ગુજરાતી ભાષાન્તર સહિત નાથના નામ-કીર્તનને પ્રભાવ .... .... પાર્શ્વ-ભક્તામર ઈશ્વરના ગુણેની ગણના .... પ્રગ-વિચાર દેવ-દિગ્દર્શન નિ-વિચાર–સાધારણ તથા પ્રત્યેક વનસ્પતિકાય મહાદેવની મુખ્યતા .... .. પ્રલય–વિચાર નિગોદ-વિચાર બાદર-નિગોદ અને સૂક્ષમ નિગોદની ભિન્નતા ... અનન્તકાળ .... ... પ્રાતિહાર્ય-પર્યાલોચન સોપારક તવનનાં ૧રથી ૧૯ પ ભાષાન્તર સહિત ... શ્રીજિનપ્રભસૂરિકૃત શ્રી પાર્શ્વનાથ-પ્રાતિહાર્ય-સ્તોત્ર તથા તેને અનુવાદ .... પારણક-પરામર્શ કવિ-સમય તેજ શબ્દ સંબંધી વિચાર અર્થ-વિચાર કોપ-કદન પ્રગ-વિચાર કોઢના ૧૮ પ્રકારો . પદ્ય-નિષ્કર્ષ .... ૧૨૬ १२७ ૧૩૩-૧૩૫ ૧૩૮–૧૩૯ ૧૪૦–૧૪૧ ૧૪૧-૧૪૨ ૧૫૪-૧૫૬ • ૧પદ ૧૫૬-૧૫૭ .. ૧૫૯-૧૬૪ ૧૬૦–૧ ૬૨ ... ૧૬૨-૧૬૪ ૧૬૫–૧૬૭ ૧૬૮ १७० ૧૭૧-૧૭૨ ૧૭૩-૧૭૪ ૧૭૫ ૧૭૯ ૧૮૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ 34 Samsungunyanyari-mantarva है स्पष्टीकरणसाधनीभूतग्रन्थानां सूची है છે (સ્પષ્ટીકરણમાં સાધનરૂપ ગ્રન્થની સુચી) & rahmmmhandmahmurnes जैनप्रन्थाः प्रणेतारः जम्बूद्वीपप्रज्ञप्तिः गणधरः जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तिः श्रीशान्तिचन्द्रगणिः जीवाजीवाभिगमवृत्तिः श्रीमलयगिरिमूरिः प्रज्ञापनासूत्रम् श्रीश्यामाचार्यः भगवतीसूत्रम् गणधरः समवायाङ्गवृत्तिः श्रीअभयदेवमूरिः सूर्यप्रज्ञप्तिः गणधरः विशेषावश्यकमाष्यटीका मलधारिश्रीहेमचन्द्रसूरिः प्रश्नव्याकरणम् गणधरः बृहत्सङ्ग्रहिणीटीका श्रीमलयगिरिसूरिः तत्त्वार्थराजवार्तिकम् श्रीअकलङ्गदेवाचार्यः अभिधानराजेन्द्रकोषः श्रीविजयराजेन्द्र मूरिः योगशास्त्रम् श्रीहेमचन्द्रसूरिः अभिधानचिन्तामणिः त्रिषष्टिशलाकापुरुषचरित्रम् ( दशमं पर्व ) काव्यानुशासनवृत्तिः प्रबन्धचिन्तामणिः श्रीमेरुतुङ्गसूरिः चतुर्विंशतिप्रवन्धः श्रीराजशेखरसूरिः विचारसारप्रकरणम् श्रीप्रद्युम्नसूरिः श्रीअर्बुदमण्डनश्रीयुगादिदेव श्रीभुवनसुन्दरमूरिः श्रीनेमिनाथस्तवनम् जीवविचारः श्रीशान्तिमूरिः जीवविचारवृत्तिः श्रीपाठकरत्नाकरः तिलकमञ्जरी महाकविश्रीधनपाल: ऋषभपश्चाशिकाटीका श्रीप्रभानन्दमूरिः सोपारकस्तवनम् पूर्वाचार्यः Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટીકરણમાં સાધનરૂપ ગ્રન્થોની સૂચી जैनप्रन्थाः प्रणेतारः पार्श्वनाथप्रातिहार्यस्तोत्रम् श्रीजिनप्रभसूरिः सिन्दूरप्रकरः (सूक्तमुक्तावली) शतार्थिकश्रीसोमप्रभमूरिः जिनशतकम् श्रीसमन्तभद्रसूरिः शब्दरत्नाकरः श्रीसाधुसुन्दरगणिः वैद्यकहितोपदेशः श्रीकण्ठमूरिः लोकप्रकाशः श्रीविनयविजयगणिः कल्पसूत्रवृत्तिः (सुबोधिका ) શ્રીપાલ રાજાને રાસ શ્રીવિનયવિજયગણિ अजैनग्रन्थाः प्रणेतारः भागवतपुराणम् श्रीवेदव्यासः स्कान्दपुराणम् तैत्तिरीयारण्यकम् अथर्ववेदः सारस्वतव्याकरणम् श्रीअनुभूतिस्वरूपाचार्यः वृत्तरत्नाकरः भट्टश्रीकेदारः विश्वकोशः श्रीविश्वमुनीशः शिशुपालवधः महाकविश्रीमाघः शिशुपालवधटीका श्रीमल्लिनाथमूरिः उद्धवदूतः श्रीमाधवः शिवमहिम्नःस्तोत्रम् श्रीपुष्पदन्तः શબ્દચિતામણિ (સરકૃત–ગુજરાતી શબ્દકોષ) સવાઈલાલ વિ. છોટાલાલ વોરા Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩% હૈ નમઃ | આમુખ. શ્રીમદ્દ માનતુંગસૂરિએ ચમત્કારિક શ્રીભક્તામરસ્તેત્ર રચ્યું છે. આ સ્તોત્ર શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને સમ્પ્રદાયને અતિ માન્ય હોવાથી એના ઉપર જેટલી ટીકાઓ ઉપલબ્ધ થાય છે, તેટલી બીજા સ્તોત્રો ઉપર જોવામાં આવતી નથી. વળી એની પાદપૂર્તિરૂપ કા જેટલાં દગોચર થાય છે તેટલાં બીજાં સ્તોત્રોનાં સમસ્યારૂપ કાવ્યો નજરે પડતાં નથી. આ ઉપરાંત આ કાવ્યની વિશેષ ખુબી તે એ છે કે આના દરેક લોકને લગતાં જુદાં જુદાં યન્ત્રો અને મન્ચો પણ જોવામાં આવે છે. જેનેના મોટા ભાગનું મન્તવ્ય એવું છે કે “ભક્તામરના અંતિમ સિવાયનાં ચરણ ઉપર પણ સમસ્યારૂપ કાવ્ય રચાયેલાં છે. પરંતુ અમારી પૂરતી તપાસમાં અમને આવાં કાવ્ય પ્રાપ્ત થયાં નથી, તેમજ પ્રથમ વિભાગ બહાર પડ્યા પછીથી અત્યાર સુધીમાં અને કોઈ તરફથી એ સમ્બન્ધમાં કાંઈ વિશેષ જાણવાનું મળ્યું નથી. તથાપિ કઈ તરફથી એવાં કાવ્યની પ્રતિઓ અને મળશે તો તે પ્રસિદ્ધ કરવા પ્રયત્ન સેવીશું. પ્રત્યેક પધના અંતિમ ચરણની સમસ્યારૂપ આઠ કાળે અત્યાર સુધી પ્રાપ્ત થયાં છે, જેમાંથી અમે બે પ્રથમ વિભાગમાં પ્રસિદ્ધ કર્યા છે અને બીજાં ત્રણને આ દ્વિતીય વિભાગમાં પ્રસિદ્ધ કરવા ભાગ્યશાલી થયા છિયે, જ્યારે બાકીનાં તૃતીય વિભાગમાં પ્રસિદ્ધ કરવાને પ્રબન્ધ આદરવામાં આવ્યો છે. આ દ્વિતીય વિભાગમાં સરસ્વતીભક્તામર, શાન્તિભક્તામર અને પાર્શ્વભક્તામર એમ ત્રણ કૃતિઓ અમે આપી છે. તે પૈકી પ્રથમ કૃતિ શ્રીયશવિજયજી જૈન પાઠશાલા (મહેસાણા) તરફથી છપાઈ હતી, જેને ઉપગ કરવાની એ સંસ્થાના કાર્યવાહક શેઠ વેણીચંદ સૂરચંદે અમને રજા આપી હતી, તે બદલ અમે સંસ્થાના અણી છિયે. આ સિવાય એક હતપ્રતિ સતત વિહારી શાન્તમૂર્તિ મુનિ મહારાજ હંસવિજયજી તરફથી મળી હતી, જે બદલ અમે તેઓશ્રીના પણ આભારી છિયે. શાન્તિ અને પાર્શ્વભક્તામર પ્રસિદ્ધ કરતાં અને પરમ આહાદ પ્રાપ્ત થાય છે, કારણ કે એ કાવ્યને જનસમાજ સમક્ષ મૂકવાની પ્રથમ તક અમેનેજ પ્રાપ્ત થઈ છે. શાન્તિભક્તામરની અમને નીચે મુજબ ત્રણ પ્રતો મળી હતી જે બદલ તે સરથાઓના કાર્યવાહકેને અમે અબ ઉપકાર માનિયે છિયે. Page #29 -------------------------------------------------------------------------- ________________ આમુખ ૧ શ્રીરૈનાન–પુસ્તકાલય–ગોપીપુરા, સુરત. ૨ શ્રીડહેલાના ઉપાશ્રયને ભંડાર–અમદાવાદ, ૩ શેઠ સુબાજી રવચંદ જ્યચંદ જૈન વિદ્યાશાલા–અમદાવાદ પાર્થભક્તામરની હસ્તપ્રતિ શ્રીવિજયવલ્લભસૂરિના શિષ્યરત્ન મુનિરાજ વિચક્ષણવિજયજીએ અનુવાદકને આપી હતી, જે બદલ તેઓશ્રીને પણ અમે ઉપકાર માનિયે છિયે. વળી? મહાનુભાવોની હસ્ત-પ્રતિના આધારે પરિશિષ્ટગત કા અમે પ્રસિદ્ધ કરી શક્યા છિએ તેમને પણ આ સ્થળે અમે આભાર માનિયે છિયે. આ અમૂલ્ય ગ્રન્થનું સંશોધનાદિક કાર્ય સુરતવારતવ્ય, પરમ જૈનધર્માવલમ્મી, તેમજ શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વર (આત્મારામજી મહારાજ) અને તેમના સન્તાનીય મુનિરાજ શ્રીહર્ષવિજયને ગુરૂ તરીકે પૂજનારા અને તેઓશ્રીને પાદસેવનથી જૈનધર્મના તીવ્ર અનુરાગી બનેલા વર્ગરથ રા. રસિકદાસ વરદાસ કાપડિયાના જયેષ્ઠ પુત્ર પ્રોફેસર હીરાલાલ એમ. એ. દ્વારા કરાવવામાં આવ્યું છે. એઓએ ર્તાઓનાં જીવન વિગેરેના સંબંધમાં વિવેચન કરેલું હોવાથી અમારે તે સંબંધમાં કંઈ ઉમેરવાનું બાકી રહેતું નથી. સંસ્કૃતના અલ્પ અભ્યાસીઓને સુગમતા થઈ પડે તેટલા માટે અન્વય અને શબ્દાર્થ તેમજ જિનસિદ્ધાંતોથી અપરિચિત વર્ગ જૈન પારિભાષિક શબ્દો વિગેરે સરલતાથી સમજી શકે તેટલા માટે સ્પષ્ટીકરણ બનતી કાળજીપૂર્વક તૈયાર કરાવ્યાં છે. અમારા પ્રયાસની સફળતા પાઠક-વર્ગની પસંદગી ઉપર તેમજ આ ગ્રન્થના લેવાતા લાભ ઉપર રહેલી હોવાથી આ સંબંધે વિશેષ નિવેદન કરવાનું બાકી રહેતું નથી. પરંતુ જો આ પદ્ધતિ વિશેષ ઉપયોગી માલમ પડશે તે ભવિષ્યમાં આવી પદ્ધતિથી બીજા ગ્રન્થ બહાર પાડવા અમારી પ્રબળ ઈચ્છા છે. આગમેદ્ધારક વ્યાખ્યાપ્રજ્ઞ જૈનાચાર્ય શ્રીમદ્ આનન્દસાગરસૂરિ આ આગોદય સમિતિના ઉત્પત્તિ સમયથી જ અપૂર્વ સાહાચ્ય આપતા રહ્યા છે, તે મુજબ આ ગ્રન્થ પણ પ્રસિદ્ધ કરવામાં તેમણે જે સાહાચ્ય આપી છે તે બદલ તેઓશ્રીને અમે જેટલો ઉપકાર માનિયે તેટલો ઓછોજ છે. સંશોધનકાર્યમાં મદદ કરવા માટે અનુગાચાર્ય શ્રીક્ષાંતિવિજય તેમજ દક્ષિણવિહારી મુનિવર્ય શ્રીઅમરવિજયના શિષ્યરત્ન મુનિરાજ ચતુરવિજયજીના અમે આભારી છિયે. - પ્રથમ વિભાગની જેમ આ વિભાગનું પણ વળી શુદ્ધિ-પત્ર તૈયાર કરી આપ્યા બદલ અમે જતિકશાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયદાનસૂરિના પણ ગણું છિયે. પ્રથમ વિભાગને માટે મળેલા અભિપ્રાય આ વિભાગના અન્તમાં જોડવામાં આવ્યા છે, જ્યારે આ વિભાગ સંબંધી મળેલા અભિપ્રાય પ્રારમ્ભમાં આપવામાં આવેલ છે તે તરફ પાઠકગણનું ધ્યાન ખેંચવાની અમે રજા લઇએ છિયે. વિક્રમ સંવત ૧૯૮૩ ફાગણ સુદ ૭ ગુરૂવાર જીવણચંદ સાકરચંદ જવેરી તા. ૧૦-૩-૧૯૨૭, જવેરી બજાર-મુંબાઈ માનદ સેક્રેટરી. Page #30 -------------------------------------------------------------------------- ________________ છે કિંચિદ વક્તવ્ય છે wwww શ્રીભક્તામરસ્તેત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહના પ્રથમ વિભાગમાં ઉપાધ્યાય શ્રી ધર્મવર્ધન ગણિત વીર-ભક્તામર તથા શ્રીભાવપ્રભસૂરિકૃતિ નેમિ-ભક્તામર એ બે કાવ્યે આપવામાં આવ્યાં હતાં, જ્યારે આ દ્વિતીય વિભાગમાં શ્રીધર્મસિંહરિએ રચેલા સરસ્વતી-ભક્તામર, મુનિરાજ શ્રી લક્ષ્મીવિમલે રચેલા શાતિ-ભક્તામર તથા શ્રીવિનયલાભણિકૃત પાર્શ્વ-ભક્તામર એ ત્રણ કાવ્યોનો સમાવેશ કરવામાં આવે છે. પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં નિવેદન ક્ય મુજબ સરસ્વતી-ભક્તામરના ભાષાન્તરાદિકને પ્રારમ્ભ મેં ઈ. સ. ૧૯૨૪ ના નાતાલના તહેવાર દરમ્યાન કર્યું હતું અને તે કાર્ય બે ત્રણ મહિનામાં પૂર્ણ કરી મેં તેની સંપૂર્ણ મુદ્રણાલય-પુસ્તિકા ( પ્રેસ-કૉપી) શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરીની સૂચના પ્રમાણે સાક્ષર-રત્ન આગમ દ્વારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિ ઉપર મેકલી આપી હતી. તેઓશ્રીએ આ કૉપી પોતાના શિષ્ય-રન્ન મુનિરાજ માણિજ્યસાગરજી દ્વારા તપાસાવી મોકલાવવા કૃપા કરી હતી. આ પ્રેસ-કૉપી પાછી મળતાં તે કર્નાટક મુદ્રણાલયમાં છપાવવા પ્રબંધ કરવામાં આવ્યો હતો. સરસ્વતી-ભક્તામરના મૂળ શ્લોકો તેમજ તેની ટીકાની પ્રેસ-કૉપી તૈયાર કરવામાં શ્રીયશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા (મહેસાણા) તરફથી પ્રસિદ્ધ થયેલા શ્રીસ્તોત્રરત્નાકર (પ્રથમ વિભાગનો તેમજ સંવર્ગસ્થ ન્યાયામ્માનિધિ શ્રીવિજયાનંદસૂરીશ્વર (આત્મારામજી)ના પ્રશિષ્ય-રલ શાંતમૂર્તિ મુનિરાજ હંસવિજયજી તરફથી મળેલી હસ્તલિખિત પ્રતિને મેં ઉપયોગ કર્યો છે. આ ૧૭ પત્રની પ્રતિમાં મધ્યમાં મૂળ લેક અને ઉપર નીચે ટીકા આપવામાં આવ્યાં છે એટલે કે આ ત્રિપાઠી પ્રતિ છે. આ પ્રતિ અશુદ્ધ હોવા છતાં તે મને પાઠાન્તરે તૈયાર કરવામાં તેમજ મુદ્રિત પુસ્તકમાં કેટલીક વાર જે પાઠો હતા નહિ તેની પૂર્તિ કરવામાં ઉપયોગી થઈ પડી છે. આ પ્રતિને માટે વ અને મુદ્રિત પુસ્તકને માટે કે સંજ્ઞા રાખવામાં આવી છે. અત્યાર સુધી કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ તરફથી પ્રકાશિત નહિ થયેલા એવા આ વિભાગમાં આપેલા શાન્તિ-ભકતામરની પ્રેસ-કૉપી તૈયાર કરવામાં મેં ત્રણ પ્રતિઓને ઉપગ કર્યો છે. સૌથી પ્રથમ મને જૈનાનપુસ્તકાલય (સુરત)માંથી તેના કાર્યવાહકે દ્વારા એક પ્રતિ મળી હતી. મૂળ શ્લોકવાળી આ પ્રતિમાં બે ત્રણ સ્થળે અક્ષર જતા રહેલા હતા તેમજ કેટલાંક સંદિગ્ધ સ્થળે પણ હતા. આથી એ સંબંધમાં બીજી પ્રતિ મેળવી આપવા મેં શ્રીયુત જીવણચંદને સુચના કરી, તેના પરિણામ તરીકે મને અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારમાંથી મૂળ લેવાની એક પ્રતિ મળી. આ બે પ્રતિની મદદ લઈને મેં શાન્તિ-ભકતામરના મૂળ કેની પ્રેસ-કૉપી તૈયાર કરી અને તે તપાસી જવા માટે મેં આનન્દસાગરસૂરિજી ઉપર મોકલી આપી. આ કાવ્યની કઈ અવચરિકે ટીકા મને નહિ મળેલી હેવાથી મેં સૂરિજીને એને અન્વય લખી Page #31 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ વક્તવ્ય મેકલવા વિજ્ઞપ્તિ કરી તે તેમણે ઘણી ખુશીથી રવીકારી. પરંતુ તેઓશ્રી તરફથી અન્વયે લખાઈને આવ્યા તે પૂર્વે શ્રીમાન જીવણચંદના પ્રયાસથી મને આ કાવ્યની અમદાવાદની વિદ્યાશાળાના ભંડારમાંથી એક પ્રતિ મળી. આ પ્રતિ ટર્બો સહિત હોવાથી મને તે ખાસ કરીને ભાષાન્તર તૈયાર કરવામાં વિશેષ ઉપયોગી થઈ પડી. આ પ્રમાણે મને જુદે જુદે રથળેથી મળેલી પ્રતિઓની મેં અનુક્રમે ૧, ૩ અને ૪ એવી સંજ્ઞા રાખી છે. તેમાં વ-પ્રતિમાં ૬ પગે હતા, જ્યારે સ્વ-પ્રતિમાં ૩ પત્ર હતાં. ટમ્બાવાળી - પ્રતિના પત્રોની સંખ્યા ૧૧ ની હતી. આ પ્રતિ ૧ અને ૨ કરતાં વધારે શુદ્ધ હતી. એની મધ્યની ચાર લીટીમાં મૂળ શ્લોક આપવામાં આવ્યા હતા અને આ પ્રત્યેક લીટીની ઉપર તેને અર્થસૂચક ટર્બો આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં ચાળીસમા લોકો ટો આપવામાં આવ્યું હતું નહિ એ વિશેષતા છે. વળી આ પ્રતિના અંતમાં નીચે મુજબને ઉલ્લેખ પણ હતે – ___ "इति श्रीशान्तिनाथस्तवनं ग्रन्थाग्रं ५०० । संवत् १८४७ ना वर्षे कार्तिक सुदि ३ दिने लिखित मु० न्यानवर्धनगणि श्रीषंभातिवंदरे श्रीथंमणपार्श्वनाथप्रसादात् । श्रीगुरुभ्यो नमो नमः॥" સૂરિજી તરફથી શાન્તિ-ભક્તામર કાવ્યને અન્વયે લખાઈ આવતાં તે મેં તૈયાર કરેલી પ્રેસ-કૉપી સાથે મેળવી લીધું અને અન્વય, શબ્દાર્થ, લેકાર્થ અને સ્પષ્ટીકરણને લગતી સંપૂર્ણ પ્રેસ-કૉપી મેં તેમના ઉપર મોકલી આપી. આ વખતે પણ તે તપાસી અપાવી પિતાની સુજનતા તેમણે સિદ્ધ કરી આપી. આ ગ્રન્થમાં જે શ્રીવિનયલાભગણિકૃત પાર્શ્વભક્તામર આપવામાં આવ્યું છે તેની હરતલિખિત પ્રતિ મને મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના પરમ ધર્મનેહી જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજ શ્રીવિચક્ષણવિજય તરફથી મળી હતી. આ પ્રતિમાં ફક્ત મૂળ લેકે આપેલા હતા, પરંતુ તે ટીકા, અવચાર કે ટિપ્પણથી વિભૂષિત હતી નહિ. લગભગ આની પૂર્વેનાં બે કાવ્ય છપાઈ રહેવા આવ્યાં હતાં તેવામાં આ પ્રતિ મને મળી હતી એટલે આ ગ્રન્થ બહાર પાડવામાં વિલંબ થાય તેમ હોવાથી આની પ્રેસ-કૉપી કોઈ પણ મુનિરાજ ઉપર તપાસાવવા ન મેકલતાં બારેબાર મુદ્રણાલયમાં મોકલવામાં આવી હતી. પરંતુ આનાં પણ બીજી વારનાં ૧ આ પ્રતિ ઉપરથી જેમ બને તેમ જલદી ઉતારે કરાવીને તે મેં વિચક્ષણવિજયજીને પાછી આપી ત્યારે મેં ધાર્યું હતું નહિ કે પાશ્વ-ભક્તામર કાવ્ય આ વિભાગમાં જ છપાશે. પરંતુ આ વિભાગ લગભગ પૂર્ણ થવા આવ્યો હતા તેવામાં આ નવીન કાવ્ય મને ઉપલબ્ધ થયાની વાત મેં શ્રીમાન જીવણચંદને નિવેદન કરી. તેમણે આ કાવ્ય આ વિભાગમાં છપાવવા વિચાર દર્શાવ્યો એટલે મૂળ પ્રતિ મને ફરીથી આપવા માટે મેં મુનિરાજને વિજ્ઞપ્તિ કરી. પરંતુ આ બે ત્રણ પત્રની પ્રતિ તેઓએ કયાં મૂકી હતી તે તેમના ધ્યાનમાં નહિ આવવાથી તેમજ તેઓ વિહાર કર તે મને મળી શકી નહિ. આથી સંશોધન-સમયે સંદેહાત્મક સ્થળોમાં મેં કૅસમાં પાઠ આપ્યા છે, કેમકે ઉતાવળમાં ઉતારેલા ઉતારામાં કંઈ ભૂલ-ચૂક રહી પણ ગઈ હોય તેથી આ સર્વ સ્થળે મૂળ પ્રતિમાં અશુદ્ધ જ છે એમ હું કહી શકું નહિ. - અત્યારે મને નિવેદન કરતાં આનન્દ થાય છે કે પાર્શ્વ-ભકતામરનાં મૂળ પદ્યો છપાતી વેળાએ વિચક્ષણ વિજયજી પાછા ઘાટ પર આવી ગયા હતા એટલે એનું છેવટનું પ્રક મૂળ પ્રતિ સાથે મેળવી આપવા માટે મેં તેમણે વિજ્ઞપ્તિ કરી. તેમણે તે સ્વીકારી પ્રફ સુધારી મોકલ્યું. આથી શુદ્ધતાશુદ્ધતા સંબંધી વિશેષ ઉહાપોહ કરવો બાકી રહેતું નથી. તેમ છતાં પણ અર્થ-ભિન્નતા સુચક પાઠનો પ્રસ્તાવનામાં થોડો ઘણો વિચાર કરવો મેં ઊંચિત ધાર્યો છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ વકતવ્ય પ્રુફાની એકેક નકલ મુનિવર્ય ઉપર મેાલવાનો પ્રબંધ ચાલુ હતા એટલુંજ નહિ, પરંતુ મને જે વિષય શંકારપદ લાગતા હતા તે સંબંધમાં તેમજ જ્યાં કાઇ વિશેષ માહિતીની આવશ્યકતા જણાતી હતી ત્યાં પ્રકાશ પાડવા માટે તે ભાગનાં પ્રુફા સૂરિજી ઉપર માલવામાં આવતાં હતાં. આવે પ્રસંગે તેઓએ મને પૂર્ણ સહાયતા આપી છે તે બદલ હું તેમના આભારી છું. અત્ર મારે એ નિવેદન કરવું જોઇએ કે પૂર્વોક્ત બે કાવ્યોનાં પ્રુફાની માફક શાન્તિભક્તામરના પ્રુફ઼ા રવĆસ્થ શ્રીઉમેદવિજયગણિના શિષ્યરત્ અનુયાગાચાર્ય શ્રીક્ષાન્તિવિજય ઉપર તેમણે શરૂ કરેલા વિહારને લઈને મેકલી શકાયા હતા નહિ તેથી તે પ્રુફ઼ા વર્ગસ્થ શ્રીવિજયાનંદસૂરીશ્વરના શિષ્યરત દક્ષિણવિહારી સુનિવર્ય શ્રીઅમરવિજયના વિદ્વાન્ શિષ્ય મુનિરાજ શ્રીચતુરવિજય ઉપર એકલવા માટે શ્રીયુત જીવણચંદે પ્રબંધ કરી આપ્યા હતા. શ્રીભક્તામરતાત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય-સંગ્રહના પ્રથમ વિભાગની જેમ આ ગ્રન્થનું પણ શુદ્ધિપત્ર તૈયાર કરી આપવા માટે તેા શ્રીયુત જીવણચંદે જૈનાચાર્ય શ્રીવિજયદાનસૂરિને વિનતિ કરી હતી અને તેમણે તે સ્વીકારી હતી. આ અર્થમાં તેમણે તૈયાર કરી મેલેલ શુદ્ધિપત્ર છપાવવામાં આવ્યું છે. એમાં મેં તે અનાયાસે જે કાઇ સ્ખલનાએ ષ્ટિગાચર થઇ છે તેનેજ ઉમેરા કર્યાં છે. શ્રીભક્તામર-સ્તાત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય-સંગ્રહના પ્રથમ વિભાગમાં તેમજ હવે પછી ટુંક સમયમાં પ્રસિદ્ઘ થનારા શ્રીશાભનસરકૃત સ્તુતિ-ચતુવિશાતિકા, શ્રીઅપ્પભિિકૃત ચતુર્વિશતિકા તથા પ ંડિત શ્રીમેરૂવિજયગણિત ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિમાં પ્રસંગેાપાત્ત સ્પષ્ટીકરણાને સમાવેશ કરવામાં આવેલા હૈાવાથી આ ગ્રન્થમાં કેટલાક વિયા તેમજ જૈન પારિભાષિક શબ્દો પરત્વે ફરીથી સ્પષ્ટીકરણ આપવું અને વ્યાજબી ન લાગવાથી તે અત્ર મેં આપ્યું નથી છતાં પણ આ ગ્રન્થને સ્વતઃ પરિપૂર્ણ ખનાવવા મેં બનતું લક્ષ્ય આપ્યું છે. અત્ર મારે એ ઉમેરવું જોઇએ કે વીર-ભક્તામરાદિમાં જેમ મેં પાર્થનાં શીર્ષક આપ્યાં છે, તેમ સરસ્વતી-ભક્તામરાદિકના સંબંધમાં આપ્યાં નથી. તેનું કારણ એ છે કે સરસ્વતીભક્તામર નામનું સમગ્ર કાવ્ય શ્રીસરસ્વતી દેવીની સ્તુતિરૂપ હાવાથી તેના પ્રત્યેક પદ્યના વિષયમાં ખાસ ભિન્નતા રહેલી નથી. વળી બીજાં એ સમસ્યા-કાન્યામાં પણ મોટે ભાગે શીર્ષકા નહિ આપ વાના મુખ્ય હેતુ તેા એ છે કે પ્રથમ વિભાગમાંનાં સમસ્યા-કાવ્યા તેમજ મૂળ ભક્તામરસેન! વિષ્યની સાથે તેની ઓછીવત્તી સમાનતા છે. અન્ન એ પણ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે પ્રથમ વિભાગમાં સાધનના અભાવે જે શ્રીધર્મવર્ધનગણિના તેમજ શ્રીભાવપ્રભસૂરિના સંબંધમાં વિરોષ ઉલ્લેખ કરવાનું બની શક્યું હતું નહિ તે દિશામાં પણ અત્ર પ્રયાસ કરવામાં આવ્યા છે. આ કાર્યમાં ખાસ કરીને ઇતિહાસતત્ત્વમહાદધિ શ્રીવિજયેન્દ્રસૂરિની સૂચના તેમજ તેમણે આપેલ ( રવસ્થ શાસ્ત્રવિશારદ જૈના ચાર્ય શ્રીવિજયધર્મસૂરિએ એકત્રિત કરેલ અપ્રસિદ્ધ) પ્રશનિ-સંગ્રહ અને ઉપયોગી થઇ પડ્યાં છે. જે ઉલ્લેખ આ સંગ્રહના આધારે કરવામાં આવ્યા છે તેને માટે + આવું ચિહ્ન રાખવામાં આવ્યું છે. ૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ વક્તવ્ય હવે આ ગ્રન્થને અંગે મને જે જે મહાશય તરફથી યત્કિંચિત્ પણ સહાયતા મળી છે તેમને મારે ઉપકાર માનવાનું કાર્ય બાકી રહે છે. સૌથી પ્રથમ તો શાન્તભક્તામરનો અન્વયે લખી મેકલવા બદલ હું શ્રીઆનન્દસાગરસૂરિને અણું છું. વળી તેમણે સરસ્વતી-ભકતામર તેમજ શાન્તિભક્તામરની પ્રેસ-કૉપી તેમના શિષ્ય-રત્ન મુનીશ્વર શ્રીમાણિક્યસાગર દ્વારા તપાસાવી મેકલાવી તે બદલ તેમને અને તે તપાસી આપવા બદલ હું તેમના શિષ્યરત્નને ઉપકાર માનું છું. શ્રીબપ્પભદિસૂરિકૃત ચતુર્વિશતિકાનાં બીજી વારનાં પ્રફે જોઈ આપવામાં જેમ શ્રીક્ષાન્તિવિજયે કૃપા કરી હતી તેવી કૃપા તેમણે આ ગ્રન્થમાં છપાયેલા પ્રથમનાં બે કાવ્યનાં પ્રફે જોઈ આપવામાં કરી તેથી તેમનો અત્રે હું આભાર માનું છું. વિશેષમાં પાર્શ્વભક્તામરની હસ્તલિખિત પ્રતિ આપવા બદલ શ્રાવિચક્ષણાવજયને તેમજ તેનાં તથા પ્રસ્તાવના વગેરેનાં બીજી વારનાં પ્રફે જેઈ આપવા બદલ શ્રી ચતુરવિજયને પણ હું ઉપકાર માનું છું. આ ગ્રન્થમાં જે અશુદ્ધિઓ મારા દૃષ્ટિદેષ કે મીત-દેષને લઈને ઉપસ્થિત થઈ હોય તેનું સૂચન કરનારું શુદ્ધિ-પત્ર તૈયાર કરી આપવા બદલ હું શ્રીવિજયદાનસુરિને પણ આભાર માનું છું. અન્તમાં પરિશિષ્ટગત કા માટે મને જે શ્રીવિજયેદ્રસૂરિ પ્રમુખ મહાશની હરતલિખિત પ્રતિ મળી હતી તેમને તેમજ આ ગ્રન્થ તૈયાર કરવામાં મને જે મહાનુભાવોએ સહાયતા કરી છે તે સર્વેને ફરીથી ઉપકાર માનતે તેમજ આ ગ્રન્થમાં મારી અલ્પજ્ઞતાને લઈને જે ખલનાઓ નજરે પડતી હોય તે બદલ સહૃદય સાક્ષરેની ક્ષમા યાચતે હું વિરમું છું. નવી ચાલ, ભગતવાડી, ભૂલેશ્વર, | સુજ્ઞ-સેવક મુંબઈ વીર સંવત ૨૪૫૩, જયેષ્ઠ શુક્લ પ્રતિપ૬. | હીરાલાલ રસિકદાસ કાપડિયા. Page #34 -------------------------------------------------------------------------- ________________ –--04-W~૬ પ્રસ્તાવના ડું W~~- ~" अर्हन् सर्वार्थवेदी 'यदु'कुलतिलकः केशवः शङ्करो वा विभ्रद् गौरी शरीरे दधदनवरतं पद्मजन्माक्षसूत्रम् । बुद्धो वाऽलं कृपालुः प्रकटितभुवनो भास्करः पावको वा रागाद्यैर्यो न दोपैः कलुपितहृदयस्तं नमस्यामि देवम् ॥" –રેવા છો. ૭ શ્રી સરસ્વતી-ભકતામરની સમીક્ષા જેમ 'વીરભક્તામરના કર્તા ઉપાધ્યાય શ્રી ધર્મવર્ધનગણિએ તેમજ નેમિભક્તામરના ૧-૨ આ ગ્રન્થ સં. ૧૭૩૬ માં રચાયો છે તેમ સુરસુંદરી અમરકુમાર નામનો રાસ પણ એજ વર્ષમાં રચાય છે. આના કર્તાનું નામ પણ ધર્મવર્ધન છે (જુઓ આનન્દકાવ્ય મહોદધિ મૌ૦ ૬, પૃ. ૩૪). આ ઉપરથી આ બંને એકજ વ્યક્તિ છે એમ જે અનુમાન કરવામાં આવે તે તે વાસ્તવિક છે, કેમકે આ વાતની સુરસુંદરી સતી રાસના નામથી ઓળખાતા ગ્રન્થની મુનિરાજ શ્રી ચતુરવિજયે લખી મોકલેલી નિમ્નલિખિત કડીઓ સાક્ષી પૂરે છે – શીલતરંગિણી ગ્રંથની શાને, એ ચોપઈ અભિલાખેછે. ધન જે શીલરતનને રાખે, ભગવંત ઈણિ પરિ ભાજી. એક સદા જીન ધરમ આરાધો. ૭ સંવત સતર વર૫ છત્રીસે (૧૭૩૬), શ્રાવણ પૂનિમ દિવસેજી, એ સંબંધ કે સુજગીસે, સુણતાં સહુ મન હીમેજી. એક૦ ૮ ગણધરો ગ૭પતિ ગાજે, જીનચંદ સુરિ વિરાજે. શ્રીબેનાતટપુર સુખ સાજે, ચેપઈ કીધી હિત કાજેઇ. એક ૦ ૯ શાખા જીનભદ્રસૂરિસવાઇ, “ખરતરગચ્છ વરદાઈજી. પાઠક સાધુકરતિ પુન્યાઇ, સાધુસુંદર ઉવઝાઈજી. એક ૧૦ વિમળકીરતિ વાચક પરનાભી, વિમળચંદ યશ કામીજી. વાચક વિજયહર્ષ અનુગામી, ધર્મવર્ધન પ્રમધામીજી. એક ૧૧ એ ઉપદેશ હિઆમાં આણી, પુણ્યકનકધર્મ જાણીજી. મહિમાશીલ તણે શુભ સંગે, આણંદ લીલ ઉમેગેજી. એક ૧૨ બારમી ઢાળ કહીં બહુ રંગે, ચોથે પંડે સુચગેછે. છનધર્મશીલ તણે શુભ સંગે, રૂપ મેં અધિક અંગેજી એક ૦ ૧૩ | ઇતિ શ્રી સુરસુંદરી સતી શીલ ઉપર સંબંધ સંપૂર્ણ. संवत १८९० ना वर्षे महामासे शुकपड़े पंचमीदिने बृहस्पतिवारे भट्टारकश्रीश्रीश्रीश्रीश्रीविजयधर्मसूरिजी तत् ॐ श्रीश्रीश्री सौभाग्यविजयजीतशिव्यपाद (जोरेणुसमान । दासानुदास पं० विद्याविजयगणिना लिपि(पी)कृतं धीभूतेडीनगरे, શ્રીગરની(નિ)નસારા ! (ડૉ. ભાડારકરના ૧૮૮૭-૯૧ ના રીપેટમાંધેલ સુરસુંદરી રાસના અંતમાં પણ આ પ્રમાણે ઉલેખ છે, જોકે ત્યાં એ સંબંધ કરીને બદલે ‘એહ સંબંધ કહ્યઉ’, ‘હીમેજી’ને બદલ હીસઈજી ઈત્યાદિ પાઠ-ભેદ છે.) Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ ઉપરથી શ્રીધર્મવર્ધનર્માણની રૂપરંપરા પણ નીચે મુજબ તારવી શકાય છેઃ— સાધુકાંત સાધુસુંદર વિમલકીર્તિ (વિમલચન્દ્ર) વિજય T ધર્મવધ ન આ પરંપરામાંના શ્રીસાધુકીર્તી મુનીશ્વર ખરતરગચ્છીય શ્રીમતિવર્ધનના શિષ્ય શ્રીમૈરૂતિલકના પ્રશિષ્ય અને શ્રીદયાકુશલ( કલા )ના શિષ્ય કે જેમણે સ. ૧૬૧૮ માં સત્તરભેદીપૂજા, સ. ૧૬૧૯ માં શ્રીજિનવલ્લભસરના સંઘપટ્ટકની અવસૂરિ, સ. ૧૬૨૪ માં આષાઢભૂતિ બંધ અને ૧૬ કડીનું શત્રુંજય સ્તવન તથા ૪ કડીની પ્રભાતી સ્તુતિ રચ્યાં છે તે સાધુકીર્તિ મુનિરાજ આજ હશે એમ ભાસે છે. એમના સંબંધમાં પણ્ડિતવર્ય લાલચન્દ્રે ઉમરા કરતાં નિવેદન કરે છે કે “ એની કૃતિ શેષનામમાલાને ઉલ્લેખ ડે. પુ. સંગ્રહની યાદીમાં થયો છે. વળી એરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટની હસ્તલિખિત પ્રતિ ( ૫૦૮ ) માં ઉપર્યંત સંઘપટ્ટકની અવસૂરિની અંતિમ પ્રશસ્તિ નીચે મુજબ છે.— श्रीमत्खरतरगच्छे श्रीमज्जिनभद्र सूरिशाखायाम् । श्री पद्मगुरु-यवहार्यन्वयसुरदुरिव ॥ १ ॥ तच्छिष्यो वाक्पतिरिह श्रीमन्मतिवर्धनो गुरुजीयात् । श्री मेरुतिलकनामा तत्प्राथमकल्पिकः समभूत् ॥ २ ॥ તરિવ્યો( વ્યો ) પ્રવરજીનો(નો ) ચાઇલ( ર )સદુનિ... अमर माणिक्यसुगुरुः समस्तसिद्धान्तधौरेयः ॥ ३ ॥ तच्छिष्येण सुविहिता सुगमेयं साधुकीर्तिगणिनाऽपि । જોવિશસમષ્ટિને પોઢશસંવત્સરે ( ૧૬૧૬ ) પ્રવર્તે ॥ ૪ ॥ माघस्य शुक्लपक्षे पञ्चम्यां प्रवरयोगपूर्णायाम् । विबुधैः प्रपठ्यमाना समस्तसुखदायिनी भवतु ॥ ५ ॥ યવનપતિની સભામાં અહંમ્મતની આજ્ઞાને પ્રખ્યાત કરનારા અને કુમતવાદિના અહંકારને દૂર કરનારા એ પાઠક સાધુકીર્તિના શિષ્ય સાધુસુંદરગણિ તે જણાય છે, કે જેમણે ઉક્તિરત્નાકર, શબ્દરત્નાકર, ધાતુરત્નાકર જેવા અત્યુપયેાગી ગ્રંથૈાની વિશાલ રચના કરી છે. વિ॰ સ’૦ ૧૬૮૦ ની દીવાલીમાં તેઓએ ધાતુરતાકુકરની વિકૃતિ વિદ્યાકલ્પલતા નામથી રચેલી છે. વિશેષ માટે શબ્દરત્નાકર ( ય૦ વિ॰ ગ્રંથમાલાથી પ્રકાશિત )ની પ્રસ્તાવના જોવી. ', સ્તુતિ-ચતુર્વિંતિકાની મદીય સંસ્કૃત ભૂમિકા ( ધૃ૦ ૨૫ )માં સૂચિત ષડ્વાષામય પાર્શ્વનાથ-સ્તવનના રચનારા ધર્મવર્ધનજી અને આ ખરતરગચ્છીય ધર્મવર્ધનગણિજી એક૮ વ્યક્તિ છે કે કેમ તેના સંબધમાં ઇતિહાસતત્ત્વમહાદધિ જૈનાચાય શ્રીવિજયેન્દ્રસૂરિને પૂછતાં તેએ સૂચવે છે કે તે બંને જૂદા નથી, પણ એકજ છે. વિશેષમાં તેએ એમ પણ નિવેદન કરે છે કે ધ`ખાવની (વિ॰ સ૦ ૧૭૨૫ ), ક`સર ( બિકાનેર )માં સ’૦ ૧૭૨૬ મહા વદ ૧૩ ને દિને રચાયેલી ૨૮ લબ્ધિની સઝાય, ચતુ શગુણસ્થા વિચારગભિત બૃહત્ સ્તવન ( સં૰૧૭૨૯ ) અને શ્રેણિકચાપાઈ (સ૦ ૧૭૧૯) એ તેમની કૃતિ છે. ડેક્કન કૉલેજના ૧૮૮૪ના રીપોટ (પૃ૦ ૩૩૪)માં શ્રેણિકચરિત્ર સંસ્કૃતમાં ગદ્યરૂપે લખાયાને જે ઉલ્લેખ છે તે અશુદ્ધ છે; આ તો જૂની ગુજરાતીમાં લખાયેલી ઉપર્યુક્ત શ્રેણિક-ચાપાઇ છે. ચાપાઇ હાવાથી તે પદ્ય છે એમ કહેવાનું બાકી રહેતું નથી. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આનું વિશેષ સમર્થન થતું હોવાથી તેમજ તેના અન્તમાં શ્રી ધર્મવર્ધનગણિએ આ કૃતિ ૧૯ વર્ષની લધુ વયે રચેલી હોવાનું તેમજ તેની શિષ્ય-પરંપરાદિકના ઉલ્લેખ હોવાથી તેની પ્રશસ્તિની કડીઓ આપવી અસ્થાને નહિ લેખાય. “t સતરઈસૈ ઉગણીસમૈ (૧૭૧૯) વરસે ચંદેરીપુરી આવૈ શ્રીજિનભદ્રસૂરીશ્વર શાખા વિધિ ખરતર વડ દાયેં રી. ૪ સુભકરણ જિનચંદ યતીશ્વર ગણધર ગોત્ર ગજાવે રાજૈ “સુરતિ’ સહર માર્સે વલી જસ પડહ વાઘેં રી. ૫ પાઠક સાધુકરતિ સાધુસુંદર વિમલકીતિ વરતાર્થે વિમલચંદ સમ વિજયહુરષ જસ શ્રીદ્યમશીલ પ્રભા રી ૬ વય લઘુ મેં ઉગણીસમે વરસેં કીધી જોડિ કહાર્વે આ સરસ વચન કે ઈમે સે સહગુરૂ સુપસાવં રી. ૭ થતા વક્તા શ્રીસંધ રાખના વિઘન પરા મિટિ જોવા ઈહ ભવ પર ભવ સહુ સુખ સાતા પામે ધરમ પ્રભા રી ગુણ ૮ इति श्रीशुद्धसम्यकत्वोपरि श्रीधेणिकमहाराजस्य चतुःपदिका। सर्व ढाल ३२ संपूर्णा ॥श्रेयोऽस्तुतराम् सर्व गाथा ७३१ ॥ श्रीवीकानेरमध्ये ॥ उपाध्यायश्रीधर्मवर्धनगणिः ॥ ततूशि(च्छि)ध्यवाचनाचार्यश्रीश्रीकीर्तिसुंदरगणितशि(9િ)ળ પરિણામની છે . તમામુનિઢિષતા થી આ ચોપાઈની ૩૧મી ઢાલના અંતમાં ધર્મસિંહ એવું અપર નામ કવિરાજે સૂચવ્યું છે, એમ નીચે મુજબની કડી ઉપરથી સમજી શકાય છે – ઢાલ ધન્યાસી ઈકતીસમી, ચતુર નિષેપ ચાર શ્રીધ્રસી કહઈ સમક્તિ શુધ સુવઇ વંદી જે વારવાર.” આ શ્રેણિક-પાઈને અંતમાં શ્રી ધર્મવર્ધન ગણિને શ્રી કીર્તિસુન્દર ગણિ નામના શિષ્ય હતા એવો જે ઉલ્લેખ છે તેની શ્રીદેવસાગરગણિકૃત વ્યુત્પત્તિ-રનાકર (નામમાલા હંમી ટીકાની ૧૮૮૨-૮૩ને રીપોર્ટમાં સેંધાયેલ) પ્રતિને પ્રાન્ત ઉલેખ સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે – * + લોળીવાર્ષિશીતાંશ( ૧૧ )–મિતે સંવતિ સંવત શુઃ સુન્નિત્રયી , શ્રી “વિશ્વમપુરે વરે છે ૧ . भान्तीह श्रीमन्तः सद्यशसो वाचका विजयहर्षाः । तेषां शिष्याः सुगुणा विख्याताः सर्वविद्याभिः ॥ २ ॥ श्रीपाठकप्रधाना राजन्ते धर्मवर्धना गुरवः । अलिखदिमां तच्छिष्यः कीर्त्यादिमसुन्दरः स्वार्थम् ॥ ३ ॥" દશાર્ણભદ્ર પાઈ પણ આ મુનીશ્વરની કૃતિ છે, કેમકે તેના અન્તમાં કહ્યું છે કે – + સવંત સતરેસે સતાવને (૧૭૫૭), મેડતિ નગર મઝાર ચીમસે ગણધર શ્રીજિણચંદજી, સુજસ કહે સંસાર. કેઈ ૫ ભટ્ટારકીયા ખરતર ગ૭ ભલા સાણા જિનભસૂર વાચિક વિજયહષ વપતા વરૂ પરસિધ પુણ્ય પડર. ૬ તેહને શિગે એ મુનિવર તો શ્રીપાઠક ધ્રમસિંહ” આ મુનિરાજની પછી જેમ ધવર્ધન નામના એક મુનિવર્ય થઈ ગયા છે (જુઓ “જૈન ગૂર્જર કવિઓ” પૃ. ૩૬૫) તેમ તેમની પૂર્વે પણ એ નામના એક મુનીરાજ થઈ ગયા છે. આ હકીકત જં, ગુ, ક. એ નામના પુસ્તકના ૬૪ મા પૃઇ ઉપર આપેલા નીચે મુજબના ઉલ્લેખ ઉપરથી જોઈ શકાય છે “ સંવત ૧૬૨૪ વર્ષે ફાગણ સુદિ ૮ શુક્ર કુકરવાડા ગ્રામ મધ્યે પં. શ્રી ધર્મવર્ધનગણિ શિ. ૫ શ્રી સૌભાગ્યવર્ધનગણિ શિ. પં. ગણેશલક્ષ્મી સૌભાગ્ય...” Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના કત શ્રીભાવપ્રભસૂરિએ પિતાની કૃતિ ઉપર વિશેષ પ્રકાશ પડે તેટલા માટે પજ્ઞ ટીકા રચી ૧ “શ્રીભક્તામરસત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ' (વિ૦ ૧)ના ઉદ્દઘાત (પૃ. ૯)માં એમની જે કૃતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે ઉપરાંત એમણે શ્રીલલિતપ્રભસૂરિકૃત શ્રી શાંતિનાથસ્તુતિની ટીકા સં. ૧૭૬૫ માં રચી છે, એ વાત જૈન સ્તોત્રસંગ્રહના પ્રથમ વિભાગના ૩૪મા પૃત્ર ઉપરથી જોઈ શકાય છે. વળી કહેવામાં આવે છે તેમ કવીશ્વર કાલિદાસકૃત તિવિંદાભરણ ઉપર તેમણે સુખબાધિકા નામની સંસ્કૃત ટીકા પણ રચી છે. વળી તેમણે “f ધૂમ' થી શરૂ થતા શ્રીચિન્તામણિપાશ્વ-સ્તોત્રને બાલાવબોધ રચ્યો છે. વિશેષમાં ગલિકાથ પણ એમની કૃતિ છે, એની પ્રતિ છાણી (વડોદરા)ના ભંડારમાં છે. શ્રીનેમિભક્તામર (મૂળ કાવ્ય)ની ટિપ્પણીમાં સૂચવ્યા મુજબ શ્રી માંડણની પત્ની વાલિમ દેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા આ શ્રીભાવપ્રભારિએ “ઉડી સવેરા' થી શરૂ થતી બાલાવબોધ સહિત આધ્યાત્મિક સ્તુતિ ગૂર્જર ગિરામાં રચી છે એટલું જ નહિ, પરંતુ તેમની બીજી પણ કેટલીક કૃતિઓ ગુજરાતી ભાષામાં છે. જેમકે સંવત ૧૭૫૬ માં ભાવરત્નના નામથી રચેલ ઝાંઝરીયા મુનિ સજઝાય, સં. ૧૭૬૯ માં રૂપપુરમાં રચેલે હરિબલ મચ્છીને રાસ, સં. ૧૭૭૫માં અંબાનો રાસ સં ૧૭૯૭ માં સુભદ્રાસતી રાસ, સં. ૧૭૯૯ (નવ નવ ઘોડલે ચંદ)માં પાટણમાં બુદ્ધિ વિમલા સતીનો રાસ, નવાવાડની સઝાય, ૧૩ કાઠિયાની સક્ઝાય (સક્ઝાયમાલા ભા૧, પૃ. ૭૭ ) અને સભા-ચમકાર (ચમત્કારિક કુતુહલ). જેનધર્મવરસ્તોત્રની પણ ટીકા ઉપરથી જોઈ શકાય છે તેમ પૂર્ણિમ ગચ્છની પ્રધાન શાખામાં થયેલા શ્રીભાવપ્રભસૂરિ પાટણ (અણહિલપુર)ના દર વાડાના ઉપાશ્રયમાં વસતા હતા. (આથી કરીને તેમની દેર એવી શાખા પડી હતી). આ ટીકામાં તેમની પટ્ટ-પરંપરા સૂચવી છે, પરંતુ એથી વિશેષ માહિતી તે પૂનમિયા ગની ચંદ્ર (પ્રધાન) શાખામાં થયેલા શ્રીલલિતપ્રભસૂરિએ વિ. સં. ૧૬૪૮ ને આ વદિ ૮ ને રવિવારે રચેલ પાટણચૈત્યપરિપાટી (શ્રીહંસવિજ્યજી જૈન કી લાઈબ્રેરી ગ્રંથમાલા નં. ૨૮ )ની પ્રશસ્તિ ઉપરથી મળી શકે છે. તે નીચે મુજબ છે. ભુવનપ્રભસૂરિ કમલપ્રભસૂરિ પુણ્યપ્રભસૂરિ વિઘાપ્રભસૂરિ લલિતપ્રભસૂરિ વિનયપ્રભસૂરિ મહિમારભસૂરિ ભાવપ્રભસૂરિ આ પૈકી પુણ્યપ્રભસૂરિજી સં. ૧૬૦૮ ને પ્રતિમાલેખ છે, એમ જૈન ધાતુતિમાલેખસંગ્રહ (ભા. ૧)ના નિમ્નલિખિત ૧૨૪મા લેખાંક ઉપરથી જોઈ શકાય છે – “सं. १६०८ वर्षे वैशाख सुदि १३ शुके कुमरगिरिवास्तव्यप्राग्वाट ज्ञातीयलनसजानेश्रुष्टेवणी (१) सुत श्रे० सूरामिलसु श्रे• लहुआ भा० हीरा पुत्रपौत्रसहितेन स्वपुण्यार्थं श्रीशांतिनाथबिंब कारापितं प्रतिष्ठितं श्रीपूर्णिमापक्षे भट्टारकश्रीकमलप्रभसूरिपट्टे श्रीपुण्यप्रभसूरिभिः।" Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રતાવના શ્રીવિદ્યાપ્રભસૂરિએ સત્તરભેદીપૂજા રચી છે. આની જે એક પ્રતિ આણંદજીની પેઢી પાસે છે, તે એમના પ્રશિષ્ય શ્રીલલિતપ્રભસૂરિના શિષ્ય શ્રીવિનયપ્રભસૂરિએ લખેલી છે. શ્રીલલિતપ્રભસૂરિએ વિ. સં. ૧૬૫૪માં ચાણસમા ગામમાં શ્રીસંભવનાથના બિમ્બની મુખ્યતાવાળી પંચતીર્થી ધાતપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આ હકીકત છે. ધા. પ્ર. લે. સં. ( ભા. ૧ )ના લિખિત ૧૦૧ મા લેખાંક ઉપરથી જોઇ શકાય છેઃ __“सं. १६५४ वर्षे माघ वदि १ रखौ श्रीश्रीमालज्ञातीयदोसीवीरपालभार्यापुजीसुतदोसीरहिआकेन श्रीसम्भवबिंब कारापितं श्रीपूर्णिमापक्षे प्रधानशाखायां श्रीविद्याप्रभसूरिपट्टे श्रीललितप्रभसूरिभिः प्रतिष्ठितं ।" આ સૂરિજીએ ઢોરવાડાના (આજે પણ મૌજુદ એવા) ઉપાશ્રયમાંજ વિ. સં. ૧૬૫૫માં શ્રીચંદકેવલિચરિત (રાસ) રચ્યો છે. શ્રીભાવપ્રભસૂરિને મુનિ લાલજી નામના ગુરૂભાઈ હતા એમ પ્રો. પિટર્સનના ૧૮૮૬-૮૧ના રિપોર્ટમાં નેધેલા યોગશાસ્ત્રના અંતમાં આપેલા નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જોઈ શકાય છે – + “संवत् १७५२ वर्षे चैत्र वदि १२ वार शनौ । श्रीमदणहिल्लपुरपत्तनमध्ये कृतचातुर्मासके। श्रीपूर्णिमापक्षे । प्रधानशाषायां। भट्टारकश्रीश्री१९श्रीविनयप्रभु(भ)सूरि :। तत्पट्टे भट्टारकश्रीश्रीश्रीश्रीश्रीमहिमाप्रभु(भ)सूरिः । तत्सि(9િ)ળાવિયા(શિ)મુનિહાનીનેયં પુરિત સિવીતા” આ વાતને ૧૮૯૧-૯૫ના રિપોર્ટમાં નેધેલ સિદ્ધહેમ વ્યાકરણની બ્રહવૃત્તિની પ્રતિને અતિમ ઉલ્લેખ સમર્થન કરે છે. વળી તેમને લક્ષ્મીન નામના પણ ગુરૂ-બાંધવ હતા એમ મુનિરાજ શ્રીરાજવિજય (પુના)ના ભંડારની સપ્તપદાથ પ્રતિના અન્તમાં આપેલ નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે – f" संवत् १७५३ वर्षे शुक्लपक्षे पोस सुदी १५ वार रवौ ॥ तद्दिने श्रीपाटणमध्ये कृतचातुर्मासके श्रीपूर्णिमापक्षे । प्रधानशाषायां ॥ भट्टारकश्री१०८श्रीश्रीमहिमाप्रभसूरि(:) ॥ तशि(च्छि) ष्यसुविनेयी ॥ मुनिलक्ष्मीरत्नलिविकृता | શ્રેરું.” આ વાતની અબડ તાપસના રાસનો અંતિમ ભાગ સાક્ષી પૂરે છે. આમાં શ્રીમહિમાપ્રભસરિની વિદ્વત્તાનું તેમજ આ રાસના રચના-સમય ઇત્યાદિનું વર્ણન હોવાથી તે અત્ર આપવું ઉચિત સમજાય છે. fશ્રીપુનીમ ગ૭ સભાકારી શ્રીવનયપ્રભ સૂઝિંદા હૈ તસ પટ્ટ ઉદયા સમ જાણું તેજ તપતા દિકુંદા હે. સ. ૭ સકલ સીદ્ધાંતના પારગામી સકલ નયના દરીયા હે; વૈયાકરણે હેમ સરીષા આચાર્ય ગુણભરીયા હે. ૦૮ કાવ્ય છંદ અને અલંકારે પૂર્ણ લક્ષણવંતા હે; સાહિ સભામાંહિ ઉપદેઓં નીવડ મિથ્યાતને ભેત્તા હે. સ. ૯ (જો)તિષે યંત્ર રાજાદિક આદિ સરમણ પર્યતા હે; મુસાગ્ર બુદ્ધિ તણા જે ધારી વિદ્યા વિનોદ વિહંતા હે. સ. ૧૦ જ્ઞાનના કેસ વધાર્યા જેણે વિસ્તર્યો જસ જગ માંહે હે. ૧૧ તસ પાર્ટી તસ પકજસેવી શ્રીભાવપ્રભસૂરિસા હે, ગુરૂ કૃપાઈ જ્ઞાન અભ્યાસે જનક હે જાસ જગસા હૈ. સ. ૧૨ વડા ગુરૂભ્રાતા તહેના કહીંઈ લક્ષ્મીરતન ઇણે નમેં હે; તિણે શ્રીપૂજનઈ વીનતી કીધી રાસ રચ્ય પ્રકાંમેં હૈ. સ. ૧૩ ભવિયણને ઉપકારને હેતેં અંબરીસ વીસેસી હે; શ્રીભાવભમભસૂરિઈ કીધે વચન વિલાસસે દેસી છે. સ૦ ૧૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના છે તેમ શ્રીધમસિંહરિએ 'સરસ્વતી-ભક્તામર ઉપર સ્વાપજ્ઞ ટીકા રચી છે એટલું જ નહિં, પરંતુ અવતરણરૂપે આપેલા શ્લાકની પણ તેમણે વ્યાખ્યા કરી છે. વિશેષમાં પ્રથમના બે શ્લાકની ટીકાના પ્રાન્તમાં મંગળ તેમજ અભિધેયાદિક અનુબન્ધાના સબંધમાં પણ તેમણે વિચાર કર્યાં છે એટલે કે— પાટણ માહે ઢંઢેરવાડે શ્રીમહાવીર વીરાજે હે; સાંમલા કલિકુંડ પાસ જિષ્ણુદા કીરતિ ત્રિભાવને ગાજેં હૈ. સ૦ ૧૫ શ્રીજિનના સૂપસાયથી એ રાસ પૂરણ ષષાંણી હે; રસ સંબધ સમકીતનેા ભાષિ પવીત્ર હુઈ મુજ વાંણી હૈ. સ૦ ૧ દ્રુપદરાય તણી જે પુત્રી તસ પતિ તીમ તુરંગા હે; ભેદ સયમના ભેલા જીજે ( ૧૭૭૫ ) સંવત જાણા એ ચંગા હે. સ૦ ૧૭ માસ જેષ્ટ અને કૃષ્ણ પક્ષઇ બીજ તીથી રવીવારઈ હે; સૂષ સમાધિપણે પૂરા રાસ થયે! એક તારે હું. સ૦ ૧૮ પભણે વાંચે... જેહુ ભવ્ય પ્રાંણી સાંભલા શ્રોતા જેહા હૈ; અવિચલ પદ કીરતિકમાલાનું મન વંતિ સૂષ લહે તેા હે. સ૦ ૧૯ इति श्री पूर्णिमापक्षेयभ० श्रीमहिमाप्रभसूरी (रि) शिष्यभ० श्रीभावप्रभसूरावा (रिवि) रची (चि) ते अम्बडरासे केसीगुरुसंરામોવટેલ(શ)સભ્યત્તયપ્રાપ્તિ(:) 0 સંવત ૧૮૮૪ ચા(?) જાતિ() વવ યોવની(શી) વારસ(A)ની સા(શા)à ૧૭૪૬ ના પ્રવર્તમાને ॥ જમદાર્જपूरन्द्रभट्टाकारक श्रीश्रीश्री १००. ૮(?)શ્રીમા(વ)પ્રમસૂરિશ્વ(રીશ્વર)નીપળસેવી(વિ)તલપંદિતત્તિ(ણિ)રોમનીપ્રવરવંદિતનીÍ ज्ञानविजयजी तत् शि (च्छिष्य पं० जीववी (वि) जयजी तत् सी (च्छिष्य पं० सुबुद्धीविजयजी तत्सी(च्छि )ध्य पं० - નાય વિજ્ઞયની તસી(f)ષ્ય ૧૦ ઝુમાંનવી(વિ)નયની તસી()િવ્ય પં॰ (િt)તિવિનયની તત્ત્તી(ચ્છિ)વ્યदासानुदासपाय(द)रजसमानसेवकताराचंद ल ( लि) पीकृता श्रीपाटडीनगरे श्रीशान्तिजिनप्रसादात् " વિ. સં. ૧૭૭૨માં માધ માસના શુક્લ પક્ષમાં શ્રીભાવપ્રભસૂરિના સૂરિ-પદના મહાત્સવ કરનારા શ્રીમાલીવશીય દોસી તેજસી જય(જે)તસીએ સહસ્રકૂટમાં જે જિન-ખિમ્મા ભરાવ્યાં હતાં તેમની પ્રતિષ્ઠા શ્રીભાવપ્રભસૂરિને હાથે થઇ હતી. આ સુરિજીની ચમત્કારિક કુતૂહલ નામની ગૂજરાતી કવિતાની ૩૨ મી ( છેલ્લી ) કડી નીચે મુજબ હાવાનું મુનિરાજ શ્રીચર્તુવિજય લખી જણાવે છે:~ “ ચાવીસ જીનવર નામ સુંદર સાત ક્ષેત્ર સેાહામણા, એ ‘ કુતૂહલ ’ એમ કીધા મન હરખે પરષદ તા. મહિમાપ્રભસૂરીશ તેહના વિનેયી ભાવે કહ્યા, એક એકથી કરી દુગુણા હેમચંદ્ર હેતે વહ્યા. ’’ ૩૨ આ ઉપરથી શ્રીભાવપ્રભસૂરિને હેમચંદ્ર નામના પણ ક્રાઇ ભક્ત ( શિષ્ય ) હશે એમ સંભાવના થાય છે. તપાગચ્છીય મુનિરાજ શ્રીવિવેકવિજયને અધ્યયન કરાવનાર તથા અધ્યાત્મરસિક પતિ દેવચન્દ્રજી (૧૭૪૬-૧૮૧૨)ના અને શ્રીઉત્તમસાગરના શિષ્ય અને સ્વાપન્ન ટીકાથી અલંકૃત મમકમય સ્તુતિ રચનાર મુનિરાજ શ્રીન્યાયસાગરના સમકાલીન તેમજ શ્રીયશેાવિજયગણિ સાથે વિશેષ પરિચયમાં આવેલા તેમજ તેમની પ્રતિ પૂજ્ય ભાવ રાખનારા આ સૂરિજી વિષેના સંબદ્ધ ઉલ્લેખના જિજ્ઞાસુને જૈનધમ વસ્તાત્રની મારી સંસ્કૃત પ્રસ્તાવના જોવા હું ભલામણ કરૂં છું. ૧ આ સમગ્ર કાવ્ય વસન્તતિલકા છંદમાં રચવામાં આવ્યું છે અને તે પાદ-પૂતિરૂપ અલંકારથી શાભે છે. * ૨ ‘ મંગળ ' શબ્દના વ્યુત્પત્તિ-અ માટે જીએ જીવાજીવાભિગમની શ્રીમલયગિરિસૂરિષ્કૃત વૃત્તિનું દ્વિતીય પત્ર. Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ".सम्बन्धश्चाधिकारी च, विषयश्च प्रयोजनम् । विनाऽनुबन्धं ग्रन्थादौ, मङ्गलं नैव शस्यते ॥१॥ प्रेक्षावतां प्रवृत्त्यर्थे, फलादित्रितयं स्फुटम् । मङ्गलं चैव शास्त्रादौ, वाच्यमिष्टार्थसिद्धये ॥२॥" ઇત્યાદિ હકીક્ત તરફ પણ તેમણે ધ્યાન આપ્યું છે. વળી આ કાવ્યમાં તેમણે શ્રીમાનતુંગસૂરિપ્રણીત મૂળ ભક્તામર-રત્રની જેમ પ્રથમના બે કોને પરસ્પર સંબંધવાળા રચ્યા છે અર્થાતુ અત્રે પણ યુગ્મ છે. આ બે કોના ચાર ચાર અર્થે કરીને કવિરાજે પિતાની કુશળતા સિદ્ધ કરી આપી છે. શ્રીધર્મસિંહસૂરિનું ગ્રન્થાવલેકન– 'વિવાહ-પ્રજ્ઞપ્તિ (ભગવતી) જેવા અનન્ય આગમ, મહર્ષિ પાણિનિકૃત અષ્ટાધ્યાયી વ્યાકરણ તથા ધાતુપાઠ, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત સિદ્ધહેમને ધાતુપાઠ તથા ચંદ્રિકા, શ્રી અનુભૂતિસ્વરૂપાચાર્ય કૃત સૌરસ્વત વ્યાકરણ, શ્રી હેમચન્દ્રસૂરિકૃતિ અભિધાન-ચિન્તામણિ તથા હેમલિંગાનુશાસન, શ્રીબાલચન્દ્ર મુનીશ્વરકૃત સ્નાતસ્યાની સ્તુતિ, કવીશ્વર માઘકૃત શિશુપાલવધ વિગેરે ગ્રન્થોમાંના પાઠ તેમણે ટીકામાં રજુ કરેલા હેવાથી તેઓ અનેકાનેક ગ્રન્થના અભ્યાસી હતા એમ જોઈ શકાય છે. વ્યાકરણ – કવિરાજ વ્યાકરણશાસ્ત્રમાં કેવી નિપુણતા પ્રાપ્ત કરી હતી તે તેમણે એ શાસ્ત્રને લગતી જે જે હકીકત નિવેદન કરી છે તે તરફ દષ્ટિ-પાત કરવાથી જોઈ શકાય છે. સૌથી પ્રથમ ધાતુ-પાઠ તરફ નજર કરીશું તો માલૂમ પડશે કે પ્રથમ પૃષ્ઠમાં મુદ્રિ ટુર્વે (૫૦ ૬૪૮), બીજામાં પ્રથુ વિસ્તાર, બીજામાં ર્મનું જ્ઞાને, નવમામાં બિરા વેરાને (૫૦ ૨૪૨૫), સત્તાવીસ-અઠ્ઠાવીસમામાં કહિ(૨) વિત, ઓગણત્રીસમામાં સરી ઢીચનયો મચાઢિયાતું, રૂપ મામાં વઢ વ્યાયાં વારિ (૫૦ ૨૦૦૧), ૪૪મામાં દમ્ હૃાળે (૮૨૧), ૫૮ ભામાં નિપૂર્વે માધાતુ (વનાથે ચોતથતિ, ૬૫ મામાં દિપ મણીતૌ (T૦ ૨૦૨૨), ૬૯ મામાં વિવ( હૃ2) સંપૂર્ણને (૫૦ ૨૪૫), ૭૫ મામાં અધિપૂર્વ રૂ અને (T૦ ૨૦૪૬) ૭૬ મામાં તુ વૃદ્ધ તથા વિગ વષને (૫૦ ૨૪૧) તેમજ સમ() (૫૦ ૨૭૨૨) અને ૭૭મામાં અતિ મઢે વધને (૫૦ ૬૨, ૬૨) એ પ્રમાણેના પાઠેને તેમણે ઉપયોગ કર્યો છે. ૧ જુઓ પૃ૦ ૨ તથા ૬૬. ૨ જુઓ પૃ. ૩૦, ૪૩. ૩ જુઓ ૪૯મું પૃષ્ઠ. ૪ જુઓ ૪૪ મું પૃષ્ઠ. ૫૩૬, ૪૦, ૪૬, ૫૬, ૫૮, ૬૬ અને ૭૦ મા પૃષ્ઠમાં આ દેશમાંથી ટાંચણરૂપે લીધેલા પાઠે દષ્ટિગોચર થાય છે. ૬ “મનુ સર્વવોને' (T૦ ૧૪૭૨ ). ૭ “ઋહિ ત ર રિમે ૮ “તુ તિ સૈtત્રો વિદ્યુતિર્દિ' તતિ નિયા Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના લિંગ-અધિકારમાં ત્રીજા પૃષ્ઠમાં યુરઃ પુનપુંસકટિસ એવું કથન છે. વળી એજ પૃષ્ઠમાં ૩માત્રને ઉદ્દેશીને સનવાવ તેમજ નવમામાં “ત્ર' શબ્દને અંગે પણ એવો ઉલ્લેખ તેમણે કર્યો છે. પરંતુ અત્ર વિચારણીય હકીકત એ છે કે ૬૬ મા પૃષમાં તેમણે “અવયવ' શબ્દનો નપુંસકલિંગમાં પ્રયોગ કર્યો છે, તે ન્યાપ્ય છે કે નહિ. આ ઉપરથી કવિરાજનું લિંગ-જ્ઞાન કેવું હશે તેને ખ્યાલ આવી શકે છે. ૬૦ મા પૃષ્ઠમાં “વિપરાાં ગેરાત' એવો ઉલ્લેખ છે તે શું સમગ્ર વ્યાકરણનું સૂત્ર છે? એમ જ ન હોય તો વિપરાખ્યાં છે. એવું સૂત્ર પાણિનીય વ્યાકરણ (અ. ૧, પા. 3, સૂટ ૧૯)માં છે. પ્રત્યયેના સંબંધમાં ૩૦ માં પૃષ્ઠમાં પૂરાંસામાં પદ્મા, કુરમામાં વર્ષે પીયર: પ્રયા:, ઉ૬મામાં પ્રાધાન્યપ્રાગુર્યવિવારેવું મયદ્ધચય, ૩૭મામાં અવાવર્ષેડq(પ્રત્યયઃ ), તન્તાંત g, ૧૮મામાં પ્રાધાન્ય મ, ૪ત્મામાં માવે તાપ્રાય: તથા ૫૮ ભામાં પ્રાપુ() મા એ પ્રમાણે ઉલ્લેખ કરીને કવીશ્વરે પિતાની આ વિષયની વિદ્વત્તા સિદ્ધ કરી આપી છે. ૧૩ મા પૃષ્ઠમાં “સાર્વર' શબ્દ સિદ્ધ કરતાં શર્વર્યા મર્વ શાવર એ ઉલ્લેખ, ૧૪ મા પૃષ્ઠમાં ૩વનારા:, ૭૫ મામાં ન નાગિને પતિનાફેરો ન તથા ૭૭મામાં માર્ગ શબ્દની સિદ્ધિ એ પણ કવિરાજનું પાહિત્ય પ્રકટ કરે છે. મૂળ શ્લોકાની વ્યાખ્યા કરતાં કવિરાજે ઘણી વાર સમાસ-વિગ્રહ પણ કર્યો છે, પરંતુ તેમાં ૨૬મા પૃષ્ઠમાં તે તેમ કરતાં સમાસના નામને પણ નિર્દેશ કર્યો છે. સાથે સાથે ૫૦ મા પૃષ્ઠમાં સૂચન કર્યા મુજબ સરસ્વતી-ભક્તામરના ૨૫માં પધગત કેટલાક પ્રગો પણ વિચારણીય છે કે નહિ તે જોઈ લઈએ. તેમાં સૌથી પ્રથમ “ યાડડઢિપુણ: પ્રથયાં પ્રમાયામ્' એ દ્વિતીય ચરણમાં “ઘળયાં” અને “” એમ જે વિભક્ત પદો દ્વારા પ્રણયાં રૂપી સંપૂર્ણ પદનો પ્રયોગ કર્યો છે તે ન્યાપ્ય છે કે કેમ તે વિચારી લઈએ. આ સંબંધમાં પ્રથમ તો સિદ્ધહેમના તૃતીય અધ્યાયના ચતુર્થ પાદના નિક્સ-લિખિત– " धातोरनेकस्वरादाम् परोक्षायाः कृभ्वस्ति चानु तदन्तम् " –૪૬મા સૂત્રની વૃત્તિ તરફ નજર કરતાં ત્યાં એ સ્પષ્ટ ઉલ્લેખ જણાય છે કે– " अनुग्रहणं विपर्यासव्यवहितनिवृत्त्यर्थम् । तेन चकारचकासाम् , ईहां देवदत्तश्चक्रे इत्यादि न भवति । उपसर्गस्य तु क्रियाविशेषकत्वात् व्यवधायकत्वं नास्ति । तेन 'उक्षां प्रचक्रुर्नगरस्य मार्गान् ' इत्यादि भवत्येव ।" કહેવાની મતલબ એ છે કે પક્ષ ભૂતકાલના પ્રગમાં ચાર ઈત્યાદિ રૂપ મામ્ પ્રત્યયાન્ત પદની પછીજ આવે છે તેની પૂર્વે નહિ, તેમજ આબેની વચ્ચે અન્ય કોઈ પદ હોવું જોઈએ નહિ. એટલે કે જવાર ઘરાનામ્ એ વિપરીત પ્રવેગ થઈ શકે નહિ તેમજ ઢાં કેવદ્રા એમ પણ ન બની શકે, કેમકે દેવદત્ત એ વચમાં આવે છે તે ઠીક નથી; કેમકે મૂળ સૂત્રમાં વન શબ્દથી સુચિત તાત્પર્ય બાધિત થાય છે. પરંતુ ઉપરાગ ક્રિયાની પુષ્ટિ કરનાર હોવાથી–તેને ઘાતક હેવાથી તેનું વ્યવધાન Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અનિષ્ટ નથી. આથી “૩ પ્રગુર્નર માન” એ ભહિ કવિરાજકૃત ભટિકાવ્યના તૃતીય સર્ગના પંચમ સ્લોનું પ્રથમ ચરણ દેવ-રહિત છે.* પસહ્ય તુ અવલંબીને લધુન્યાસકાર લખે છે કે – " ननु काद्यपि क्रियाया विशेषकं भवतीति तस्याप्यव्यवधायकत्वं प्राप्नोति । नैवम् । क्रियाया एव विशेषकमित्यवधारणस्य विवक्षितत्वात् । कादि च यथा क्रियाया विशेषकं तथा द्रव्यस्यापीति । तथा तं पातयां प्रथममासेति कथञ्चित् समयेंत, प्रथममित्यस्य क्रियाविशेषणत्वात् । प्रध( भ्रं )शयां यो नहुषं चकारेति ત્યતિતુષ્ટમ” અર્થાત કોઇ એમ શંકા ઉઠાવે કે જેમ ઉપસર્ગ ક્રિયાને બેધક છે, તેમ કર્તા વગેરે પણ છે, વાતે વિશ્વને એ અશુદ્ધ ન ગણાય તે તે શંકા અસ્થાને છે; કેમકે ક્રિયાને જ બેધક એમ અવધારણથી સમજવાનું છે અને કર્તા વગેરે તો જેમ ક્રિયાના બેધક છે તેમ તે તે દ્રવ્યના પણ છે અર્થાત્ તે કેવળ ક્રિયાના બેધક નહિ હેવાથી વ્યવધાન-દેષથી તે મુક્ત થઈ શકે નહિ. પ્રથમમ્ એ ક્રિયાવિશેષણ હેવાથી તે પૂતયાં પ્રથમ માસ' એ દૂષિત ન ગણાય, પરંતુ “Èએરામાં યો નદુષં વાર' એ તો અતિદુષ્ટ છે. ૧ સમગ્ર શ્લેક આ પ્રમાણે છે – "उक्षा प्रचकुनगरस्य मार्गान् , ध्वजान् बबन्धुर्मुमुचुः खधूपान् । दिशश्च पुष्पैर्चकरुविचित्रै-रर्थेषु राज्ञा निपुणा नियुक्ताः ॥" ર શબ્દ-કૌસ્તુભ (પૃ. ૮૫૫) ઉપરથી જોઈ શકાય છે કે આવી રીતનું એક બીજું “મિયાં પ્રવાસી ઉદાહરણ ભટ્ટિકાવ્યમાં છે. પરંતુ આ કાવ્યના છઠ્ઠા સર્ગના નિમ્નલિખિત પદ્યમાં પાઠ-ભિન્નતા જણાય છે -- પ્રજ્ઞાાચાર રસ્તાનિરામરતા प्रबिभयाञ्चकारासौ काकुत्स्थादभिशङ्कितः ॥२॥" વળી આ પૃષ્ઠ ઉપરથી એ પણ સમજાય છે કે બ૮બ્રાહ્મણમાં તે “તન ૮ જાના વયમેવ જાજર'' એવો પણ પ્રયોગ છે અર્થાત કર ને બદલે ચાર એવો પણ પ્રયોગ છે, જે કે ભંગ ન થાય તેટલા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે એવો બચાવ થઈ શકે છે. ૩ સમગ્ર ચરણ તે “તે વાતમાં પ્રથમમાસ વાત પચાત્' એ છે અને એ રઘુવંશ (સ. ૯, શ્લો. ૬૧)ના નિમ્નલિખિત શ્લોકમાં દષ્ટિગોચર થાય છે. "तेनाभिघातरभसस्य विकृष्य पत्री-वन्यस्य नेत्रविवरे महिषस्य मुक्तः। નિર્મિ વિપ્રમતસિYર્ત પુતિયાં પ્રથમ માસ fપત પશ્ચાત્ત ” આ સંબંધમાં ગોપાળ નારાયણ દ્વારા પ્રકાશિત સં. ૧૮૬૭ની આવૃત્તિમાં નીચે મુજબ ઉલ્લેખ હોવાનું મુનિરાજ શ્રી ચતુરવિજય સૂચવે છે – "आम इति पञ्चम्यैवेष्टसिद्धौ अनुग्रहणं उपसर्गक्रियाविशेषणव्यवधानेऽपि तदनु प्रयोगज्ञापनार्थम्" ૪ આ પણ રઘુવંશગત ચરણ છે, કેમકે આ કાવ્યના ૧૩ મા સર્ગના નિમ્નલિખિત ૩૬મા શ્લોકમાં તે દગગોચર થાય છે – "भ्रभेदमात्रेण पदान् मघोनः, प्रभ्रंशयां यो नहुषं चकार । तस्याविलाम्भः परिशुद्धिहेतो-भीमो मुनेः स्थानपरिग्रहोऽयम् ॥" Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શબ્દ-કૌસ્તુભ (પૃ. ૮૫૫)માં પણ પ્રખ્રરાય યો નહુષ વર”ને શુદ્ધ ન ગણતાં કવિને પ્રમાદ છે એમ સૂચવવામાં આવ્યું છે તે પછી “ચ થયાડડદિપુરુષ પ્રાયો પ્રમાયાં ' એ ક્યાંથીજ દોષ-મુક્ત ગણી શકાય ? અલબત કાલિદાસ જેવા મહાકવિએ પણ રઘુવંશ (સ. ૯, શ્લોટ ૬૧; સ૧૩, લો૩૬; સ. ૧૬, લો. ૮૬)માં આવા પ્રયોગને સ્થાન આપ્યું છે એટલે બચાવ થઈ શકે એટલે શું “ઐહતાં વાવમડલુધવતિ ' એ ન્યાયથી સંતોષ માનવો કે? આ પદ્યમાં બીજું વિચારણીય સ્થળ એ છે કે વિશ્વગનની એ નાનામ નું કર્મ હોવા છતાં તેને દ્વિતીયા તરીકે પ્રયોગ ન કરતાં પ્રથમ તરીકે જે પ્રગટ કરવામાં આવ્યું છે તે શું ન્યાચ્ય છે? આ સંબંધમાં ક્વીશ્વરે એક તું શ્રીરામાશ્રમે રચેલ સિદ્ધાન્ત ચન્દ્રિકાનું “સભ્યો પ્રથમ” (કારિકા પ્રકરણનું અંતિમ) સૂત્ર અને બીજું શ્રીમાધકવિકૃત શિશુપાલવધના પ્રથમ સર્ગોના તૃતીય લોકગત અન્ય ચરણનું ઉદાહરણ એ બે પ્રમાણે આપી આ પ્રગની વાસ્તવિકતા સિદ્ધ કરી છે. એટલે હવે આની ન્યાય્યતાના સંબંધમાં શંકા ઉપસ્થિત કરવી તે અરથાને છે. પરંતુ એને વિશેષ સમર્થન કરનારો ઉલ્લેખ રજુ કરે નિરર્થક નહિ ગણાય. આ પરત્વે શિશુપાલવધના ટીકાકાર મહામહોપાધ્યાય શ્રીમલ્લિનાથસરિએ “મામું નારદ્ર રૂધિ : ગત “નારદ્ર” પ્રગ સંબંધી જે ઉલ્લેખ કર્યો છે તે જોઈ લઈએ. તેમણે કહ્યું છે કે – " नारदस्य कर्मत्वेऽपि निपातशब्देनाभिहितत्वात् न द्वितीया, तिङामुपसङ्ख्यानस्य उपलक्षणत्वात् । यथाऽऽह वामनः-निपातेनाभिहिते कर्मणि न कर्मविभक्तिः परिगणनस्य प्रायिकत्वात् ' ॥" અર્થાત–નારદ કર્મ છે, છતાં તિ રૂપ નિપાત વડે તેને નિર્દેશ થયેલ હોવાથી દ્વિતીયાની આવશ્યકતા નથી. જો કે તિની નિપાત તરીકે તિક્ની સંખ્યામાં ગણના નથી, છતાં ઉપલક્ષણથી તેને પણ ઉલ્લેખ સમજી લેવાનો છે. વામને કહ્યું પણ છે કે ગણનાની બહુલતાને લઈને નિપાત વડે નિર્દિષ્ટ થયેલા કર્મમાં કર્મવિભક્તિની જરૂર નથી. હવે અન્ય વિચારણીય રથળ તરફ દષ્ટિપાત કરીશું. અલ્મા પૃષ્ટગત “મમવન' શબ્દ એ માવત્ (નપુંસકલિંગ)ના દ્વિતીયા એકવચનનું રૂપ છે. સામાન્ય નિયમ પ્રમાણે આ ૧ શ્રીયુત જ્ઞાનેન્દ્ર સરસ્વતીની પાણિનીય વ્યાકરણની તત્વબોધિની નામની વ્યાખ્યા (પૃ૦ ૩૪૬ )માં પણ આને પ્રસાદ તરીકે જ ઓળખાવેલ છે. ૨ આ શ્લેક નીચે મુજબ છે – " इत्यूचिवानुपहृताभरणः क्षितीश, श्लाघ्यो भवान् स्वजन इत्यनुभाषितारम् । संयोजयां विधिवदास समेतबन्धुः, कन्यामयेन कुमुदः कुलभूषणेन ॥" અત્ર સંયોગયાં અને માસ ની વચ્ચે વિધવત્ર શબ્દ વિચારણીય છે. ૩ કવિરાજ ભવભૂતિત ઉત્તરરામચરિત (અ. ૧, શ્લેટ ૧૦ )ના નિમ્નલિખિત પદ્યમાં આ ભાવાર્થ નજરે પડે છે – "लौकिकानां हि साधना-मर्थ वागनुवर्तते । પુનરાધાનાં, વાવમાઁsનવર્તિતે ” ૪ સંપૂર્ણ શ્લેક નીચે મુજબ છે – " चयस्त्विषामित्यवधारितं पुरा, ततः शरीरीति विभाविताकृतिम् । विभुर्विभक्तावयवं पुमानिति, क्रमादमुं नारद इत्यबोधि सः ॥" Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના રૂપ વિચારણીય છે, પરંતુ સાહિત્યના ક્ષેત્રમાં મને અવારનવાર સહાયતા આપનાર પંડિતવર્ય શ્રીરમાપતિમિશ્રને પૂછતાં તેએ મને નિવેદન કરે છે કે— “ પ્રત્યય-લાપ થતાં પ્રત્યય-લક્ષણ રહે છે એ વાતના જે ‘ન હુમતા થ’(પા ૬૦ ૨, l[॰ ?, સૂ૦ ૬૨ ) સૂત્ર નિષેધ કરે છે તે નિષેધને સામાન્યાપેક્ષિત નિયમથી અનિત્ય માનીએ તેા આ સ્થળે પ્રત્યય-લાપ થતાં પ્રત્યય-લક્ષણ રહે છે. એમ માનતાં તુમ્ સંભવી શકે છે.”’ શબ્દ—કાષ— ખાસ કરીને આ સ્તેાત્રમાં અપ્રચલિત શબ્દો નજરે પડતા નથી એ કવિરાજનું શબ્દ-કોષ પરત્વેનું વિશિષ્ટ જ્ઞાન સૂચવે છે. તેમણે કોષોના પણ રૂડી રીતે અભ્યાસ કર્યાં હોય એમ જણાય છે. અભિધાન-ચિન્તામણિ ઉપરાંત અન્ય કાષથી પણ તેઓ પરિચિત હાવા જોઇએ એ વાત નીચે મુજબના પાઠા ઉપરથી જોઇ શકાય છે. “ મોદ્દો મૂર્છા મતેર્મમ: '' (પૃ૦ ૧૧ ) “ ફ્ન્દ્રગિરિગિરિમેંહ: '' (પૃ૦ ૩૫) "L નામ્બૂનમાં રાતવુાં, સ્થળ તેમ ૨ હાટમ્ '' (પૃ૦ ૫૬ ) “ ત્રિવહી સૂર રેલા '' (પૃ૦ ૫૭ ) કવિરાજે જે જે ગ્રન્થામાંથી ટાંચણ રૂપે પાઠે લીધા છે તે તે ગ્રન્થાનાં નામ, સ્થળ વિગેરેના ઉલ્લેખ કરવાનું કાર્યાં મેં આ ગ્રન્થમાં પણ યથામતિ કર્યું છે. છતાં કેટલેક સ્થળે ન્યૂનતા રહી ગઇ છે; જેમકે “ સત્ત સ્વરાન્નયો પ્રામા, મૂર્છનાર્શ્વવિરતિ:'' (પૃ૦ ૧૧) એ પ્રમાણે વૈજયંતીકેાશ(પૃ.૧૪૫, ૧૧૦)માંનજરે પડતા ઉલ્લેખ કાઇ સંગીતશાસ્ત્રના છેકે કેમ પ્રદ્યુ વિસ્તાર્ (પૃ૦૨), મનુ જ્ઞાન (પૃ૦ ૩), જરા ઢીલ્ચરનયો ( પૃ૦૨૯), વિશ્વ સમ્પૂર્છાને ( પૃ૦૬૯), તુ વૃદ્ધો (પૃ૦ ૭૬) એ ધાતુ-પાઠા ક્યા વ્યાકરણના છે, ‘ઝૈનન્તવાર જિ રાન્દ્રાણં' એ ક્યા ગ્રન્થનું વાક્ય છે તેમજ ૧૪ મા પૃષ્ઠમાં જે મમટ્ટના મહાભાષ્યના વૃત્તિકાર તરીકે ઉલ્લેખ કર્યો છે તે કાળુ છે તે હું નક્કી કરી શક્યા નથી; એથી સુજ્ઞ પાઠક મહાશયને આ સંબધી માહિતી મને પૂરી પાડવા વિનતિ છે. શ્રીસરસ્વતી દેવીનાં સ્તાત્રા શ્રીસરસ્વતી દેવીની સ્તુતિ કરી પેાતાની કૃતિને પ્રારંભ કરનારા અનેક વીશ્વરા આ આર્યાંવમાં થઇ ગયા છે. તેમાં પણ વળી કેટલાક કવિ-રત્નાએ તેા શ્રીસરસ્વતીનાં પૃથક્ સ્તાત્રા પણ રચ્યાં છે. આવાં અજૈન તેાત્રા પૈકી નિમ્ન-લિખિત પદ્યથી ૧ એ વાતની ‘નામિનો જીવા’ ( ૧-૪-૬૧ ) એ સિદ્ધહેમસૂત્રની સ્વાપન્ન વૃત્તિ સાક્ષી પૂરે છે. ૨ પ્રથમ પૃષ્ઠમાં ‘ મુદ્દે ' શબ્દના પ્રયાગ કરવામાં આવ્યા છે તે અપ્રચલિત ગણી શકાય કે કેમ તે પ્રશ્ન છે. પરંતુ આ પ્રયોગની શુદ્ધતાનું સમર્થન તા કવિરાજે પોતે “ મુખ્શોઽત્રાધારાન્ત:, ન તુ સાન્તઃ ” એ નિવેદનપૂર્વક કર્યું છે. ૩ સમગ્ર પદ્ય નીચે મુજબ હોવાનું સુભાષિતરત્નભાડાગાર (પૃ૦ ૧૮૦ ) ઉપરથી જાણી શકાય છે. “ अनन्तपारं किल शब्दशास्त्रं, स्वल्पं तथाऽऽयुर्वहवश्व विघ्नाः । सारं ततो ग्राह्यमपास्य फल्गु, हंसो यथा क्षीरमिवाम्बुमध्यात् ॥ " Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના " ऐन्द्रस्यैव शरासनस्य दधती मध्येललाटं प्रभा शौक्लीं कान्तिमनुष्णगोरिव शिरस्यातन्वती सर्वतः । एषाऽसौ त्रिपुरा हृदि द्युतिरिवोष्णांशोः सदा ह स्थिता छिन्द्याद् वः सहसा पदैस्त्रिभिरघं ज्योतिर्मयी वाङ्मयी ॥१॥" –શરૂ થતું ર૧ પદ્યનું લઘુ સ્તોત્ર વિક્રતુ-સમાજમાં સુપ્રસિદ્ધ છે. થોડાક માસ પૂર્વે સરસ્વતી શંગારશત નામના એક અને કાવ્યની હસ્તલિખિત પ્રતિ મારા જોવામાં આવી હતી. તે અપૂર્ણ હોવા છતાં મેં તેની જે પ્રતિકૃતિ લખી લીધી હતી તેમાંથી તેના પહેલા, નૈવમા, દશમાં અને અગ્યારમા એટલાં પઘોને અત્રે ઉલ્લેખ કરૂં છું – " सन्तन्वृद्धेर्जनानाममृतविवरणादादिरानन्दवल्ले राध्यायध्वान्तसिन्धोर्निरवधिरवधि स्वतो वर्णराशेः । सायं प्रातर्विरामप्रविहरणधृतिर्धाम धाम्नां बुधौधैः ।। मृ(स्प?)टोपास्तिर्विभूतिं वितरतु विततां सन्ततं गौमुदा वः ॥ १॥" " ब्रह्मा ब्रह्माह यां तत्परमिति परमं शं परा सा परासा __ दद्यादद्यादिदेवी हृदि दिवि मुदिता वः सुरा मा सुरामा । नित्यानित्यादिगर्भा तनुभुवनगता नैकरूपा करूपा मायामायागमाया धृतविमललया स्वप्रकाशाप्रकाशा ॥९॥ प्राणत्प्राणप्रजान वः परमपुरुपतो लोवयन्तीचयन्ती वर्णान् वर्णातिदप्तानतिपटुकरणैरीक्षमाणां क्षमाणाम् । ख्याति ख्यातिप्रकर्षादमरसदसि वाक् स्वायतीनां यतीनां यामायामात् सुवर्णे गुरु दिशतु गिरामिश्वरी मास्वरी सा ॥ १० ॥ देवी देवी धियं तां प्रदिशतु भवतां मध्यमा मध्यमारात् स्थायं स्थायं स्फुरन्ती मतिविहितरतिर्देवता यावता या । शुद्धाऽऽशु ध्यानमग्नं भुवि कृततपसं धिकृतार्थ कृतार्थ दर्श दर्श प्रसन्ना रचयदिह पुरा सा स्त्राया स्वरा या ॥ ११॥" આ મને મેહક તેત્રમાં પ્રથમ “રૂ૫” તત્ત્વનું વર્ણન સધરા જેવા મહાવૃત્તમાં ૭૪ પા દ્વારા કવીશ્વરે આ લેખ્યું છે. ત્યાર પછી “રસ” તત્ત્વને અધિકાર આવે છે. એને અંગે કેટલાં પડ્યો રચાયાં હશે તે હું પ્રતિ અપૂર્ણ હોવાને લીધે કહી શકતો નથી. મારી પાસે જેટલો ભાગ છે તેમાં ૯૧ પદ્યો છે. કોઈ મહાશય પાસે આની પૂર્ણ પ્રતિ હોય તો તેઓ મને બાકીનાં પડ્યો નિવેદન કરવા કૃપા કરે એવી મારી તેમને વિજ્ઞપ્તિ છે. ૨ આ ત્રણ પદ્યો શ્રીશાભન-સ્તુતિના ૮૯ માં પડ્યાદિકમાં દગોચર થતા યમકનું સ્મરણ કરાવનાર હોવાથી અત્ર મેં તેને નિર્દેશ કર્યો છે, Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વિશેષમાં બીજાં જે સરરવતી-રતોની પણ પ્રતિ મારા જોવામાં આવી હતી, તેને પણ મેં ઉતારે કરી લીધા હતા. આમાંનાં કેટલાંક નવ નવ પધવાળાં રત પરિશિષ્ટો તરીકે આપ્યાં છે. આશ્ચર્યજનક ઘટના તો એ છે કે આ પૈકી ઘ-પરિશિષ્ટગત સ્તોત્રનું નીચે મુજબનું આઠમું પદ્ય "ॐ हाँ ही मन्त्ररूपे ! विबुधजनहिते ! देवि ! देवेन्द्रवन्ये! चञ्चच्चन्द्रावदाते ! क्षपितकलिमले ! हारनीहारगौरे !। भीमे ! भीमाट्टहासे ! भवभयहरणे ! भैरवे ! भैरवेशे ! ___ ॐ हाँ ह्रीं हुंकारनादे मम मनसि सदा शारदे ! देहि तुष्टिम् ॥ ८॥" ખ-પરિશિષ્ટગત સ્તોત્રમાં થોડાક ફેરફાર સાથે પ્રારંભિક પદ્ય તરીકે નજરે પડે છે. પ્રવર્તક શ્રીકાન્તિવિજય મુનીશ્વરે હાલમાં મારા ઉપર જે લગભગ અઢીસે તેની હરતલિખિત પ્રતિઓ મોકલી મને તેમને ત્રણી બનાવ્યું છે તે પૈકી ૧૬૨ મી અને ૨૧૭મી પ્રતિઓમાં નવ નવ પદ્યનાં સરસ્વતી-રતો છે. ઉપોદ્દઘાતનું કલેવર વધી જવાના ભયથી પ્રત્યેનું આદ્ય પદ્ય નીચે મુજબ આપી સંતોષ માનું છું. " व्याप्तानन्तसमस्तलोकनिकरैङ्कारासमस्ताच्छिरा याऽऽराध्या गुरुभिर्गुरोरपि गुरुर्देवैस्तु या वन्द्यते । देवानामपि देवता वितरतां वाग्देवता देवता __स्वाहान्तःक्षिप ॐ यतस्तव मुखं यस्याः स मन्त्रो वरः ॥१॥" "ॐ नमस्त्रिदशवन्दितक्रमे ! सर्वविद्वज्जनपद्मभृङ्गिके !। बुद्धिमान्धकदलीदलक्रियाशस्त्रि! तुभ्यमधिदेवते ! गिराम् ॥१॥" " आई आनन्दवाली( बल्ली ) अमृतकरतली आवि(दि)शक्तिः पिराई __ माईमध्यात्मरूपी स्फटिकमणीमई(यी) मा मतङ्गी शडङ्गी। ज्ञानी ज्ञा(ता)र्थरूपी ललितपरिमली नादमोङ्कारमन्त्री भोगी भोगासनस्थी भवनवन[व]श(शु)की सुन्दरी ॐ नमस्ते ॥१॥" આ ૨૧મી પ્રતિગત દ્રિતીય શારદા-રતોત્રનું આધ પદ્ય છે. જ્યારે ૨કમી પ્રતિમાં જે ૧૧ પદ્યનું સરસ્વતી સ્તોત્ર છે, તેનું પ્રથમ પ નીચે મુજબ છે – "हां ही ह्यबैकबीजे ! शशिरुचिकमले ! कल्पविस्पष्टशोभे ! भव्ये ! भव्यानुकूले ! कुमतवनदवे ! विश्ववन्द्यांहिप !। ૧ આ પ્રથમ ૫ઘવાળા સ્તોત્રને “પઠિત સિદ્ધ સારસ્વત તરીકે ઓળખાવવામાં આવ્યું છે. એમાં અનેક મત્રો છે. એનું આઠમું પદ્ય સ્ત્રગ્ધરા છંદમાં રચાયેલું છે. એના પ્રત્યેક પાદાન્તગત યમક શ્રીશાભન-સ્તુતિના ૮૯માં પદ્યનું સ્મરણ કરાવે છે તેથી તે અત્રે ઉપસ્થિત કરવામાં આવે છે - हंसो हंसोऽति गर्वं वहति हि विधृता यन्मयैषा मयैषा यन्त्रं यन्त्रं यदेतत् स्फुटति सततरां सैवयक्षा वयक्षा साध्वी साध्वी शठायो प्रविधृतभुवना दुर्द्धरा या धराया देवी देवीजनाा रमतु मम सदा मानसे मानसेना ॥" ૨૧૪ મી પ્રતિમાં માન રે સા એ પાઠ-ભેદ છે. ૨ આના કર્તા શ્રીજિનપ્રભસૂરિ છે એ વાત એના અતિમ પર ઉપરથી જોઈ શકાય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના पमे ! पद्मोपविष्टे ! प्रणतजनमनोमोदसम्पादयित्री(त्रि!)। શો દ્વા?)નુસૂટે! દુરિનમિતે ! વિ. સારસારે! I ? ” શ્રીનિવલ્લભસરિત ૨૫ પદ્યનો સરસ્વતીસ્તવ પણ કોઈ સ્થળે પ્રસિદ્ધ થયેલ હોય તે તે મારા જોવા જાણવામાં નથી, કિન્તુ ગ્રન્થ-ગારવના ભયથી તે સંપૂર્ણ અત્ર નહિ આપતાં તેનું માત્ર પ્રથમ પ નીચે મુજબ રજુ કરું છું – "सरभसलसद्भक्तिप्रवीभवस्त्रिदशाङ्गना मुकुटविसरन्नानारत्नच्छविच्छरितक्रमाम् । कविशतनुतां स्तोष्ये भक्त्या किलास्मि सरस्वती ત્રિભુવનવનને મોકલુટારાષ્ટ્ર છે ? " હવે અન્ય કૃતિઓને વિચાર કરવા પૂર્વ પ્રથમ સારસ્વત-દીપક તરફ દષ્ટિપાત કરી લઈએ. અને આદ્ય શ્લોક નીચે મુજબ છે – " सौन्दर्योदारकौन्दद्युतिधरवपुषं कौण्डलश्रीसनाथा___ मंहःसन्दोहमोहावतमसतरणिं हस्तविन्यस्तमुद्राम् । त्रैलोक्यानेककामप्रवितरणमरुद्वीरुधामैन्द्रचाप व्यापिभ्रूपल्लवान्ताममतिरपि नमस्कृत्य देवीं स्तवीमि ॥१॥" આ કાવ્યમાં સાત સારરવત મન્ચને ગુપ્ત રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્તોત્રની વૃત્તિમાં એક રથળે શ્રીજિનપ્રભસૂરિનું નામ નજરે પડે છે એ ઉપરથી આ જૈન મુનીશ્વરની કૃતિ હોવાનું ભાસે છે. આ સટીક સ્તોત્રની પ્રતિનો પૂર્વાધ મને મળે ત્યાર પછી ઉત્તરાર્ધના દર્શન કરવાને મને સોગ પ્રાપ્ત ન થવાથી હું કવિરાજના સુગ્રહીત નામને નિર્દેશ કરી શક્તો નથી તેમજ આ સ્તોત્ર જૈન કૃતિ છે કે નહિ તે સબંધી પણ સંદેહાત્મક ઉલ્લેખ કરે છે. નિશ્ચયાત્મક જૈન કૃતિઓને નિર્દેશકરતી વેળાએ વાદિકુંજરકેસરી પ્રમુખ બિરૂદેથી વિભૂષિત તથા તિલકમંજરી (બ્લો.૩૨)માં સૂચવ્યા મુજબ “તારાગણના કર્તા શ્રીબપ્પભદ્રિ સૂરિરાજ મારા મરણ-પથમાં પ્રથમ આવે છે. એમણે રચેલા સ્તોત્ર સંબંધીને વિચાર મેં ચતવિંશતિકાના ઉપધાત (પૃ. ૨૧ )માં કર્યો છે. એમની કૃતિ તરીકે ઓળખાતું આ રતત્ર અનુવાદ સહિત મેં ત્યાં (પૃ. ૧૮૧-૧૮૫) આલેખ્યું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરે પણ સરસ્વતી-તંત્ર રચ્યું છે એમ શ્રવણપથમાં આવ્યું છે, જ્યારે શ્રીજિનપ્રભસૂરિક્ત સરસ્વતી સ્તોત્ર તે મારા નયનપથમાં પણ આવેલું છે. આ સ્તોત્ર પ્રકરણરત્નાકરના દ્વિતીય વિભાગ (પૃ. ૨૫૪)માં છપાયેલુ છે. હાલમાં મને શ્રીવિજયેન્દ્રસૂરિની હસ્તલિખિત પ્રતિમાંથી સહસ્ત્રાવધાની શ્રી મુનિસુન્દર સુરિવર્ધકૃત નીચે મુજબનું અત્યાર સુધી અપ્રસિદ્ધ સ્તોત્ર મળી આવ્યું છે – ૧ આ સ્તોત્ર તેમજ તેને A. Avalon કૃત અંગ્રેજી અનુવાદ Hymn to the Goddess નામના પુસ્તકમાં છપાયાને ફક્ત ઉલ્લેખ મારા જોવામાં આવ્યો છે. ૨ એમને ઉદ્દેશીને શ્રીજિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થકલ્પ (મથુરાકલ્પ)માં એવો ઉલ્લેખ છે કે – "तेण आमरायसेविअकमकमलेण सिरिबप्पहरिणा अहमहुराए ठाविअं अवसयछवीसे विकमसंवच्छरे सिरबिंबं" એમના વિશેષ જીવન-વૃત્તાન્ત માટે તે જુઓ ચતુર્વિશતિકાને ઉદ્દઘાત (પૃ. ૪-૪). Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના सहस्रावधानिश्रीमुनिसुन्दरसूरिसूत्रितं ॥ श्रीशारदास्तवाष्टकम् ॥ write: 10कला काचित् कान्ता न विषयमिता वाङ्मनसयोः समुन्मीलत्सान्द्रानुपरमचिदानन्दविभवा । निरूपा योगीन्द्रैः सुविशदधिया याऽत्यवहितै रियं रूपं यस्याः श्रुतजलधिदेवी जयति सा ॥१॥ चञ्चत्कुण्डलिनीविरुद्धपवनप्रोद्दीपितप्रस्फुरत् प्रत्यग्ज्योतिरिताशुभा सितमहा हृत्पद्मकोशोदरे । शुद्धध्यानपरम्परापरिचिता रंरम्यते योगिना या हंसीव मयि प्रसत्तिमधुरा भूयादियं भारती ॥ २ ॥ या पूज्या जगतां गुरोरपि गुरुः सर्वार्थपावित्र्यमः शास्त्रादौ कविभिः समीहितकरी संस्मृत्य या लिख्यते । सत्तां वाङ्मयवारिधेश्च कुरुतेऽनन्तस्य या व्यापिनी वाग्देवी विदधातु सा मम गिरां प्रागल्भ्यमत्यद्भुतम् ॥ ३ ॥ नाभीकन्दसमुद्गता लयवती या ब्रह्मरन्ध्रान्तरे शक्तिः कुण्डलिनीति नाम विदिता काऽपि स्तुता योगिभिः । प्रोन्मीलन्निरुपाधिबन्धुरपदाऽऽनन्दामृतस्राविणी सूते काव्यफलोत्करान् कविवरैर्नीता स्मृतेर्गोचरम् ॥ ४ ॥ या नम्या त्रिदशेश्वरैरपि नुता ब्रह्मेशनारायणै भक्तेर्गोचरचारिणी सुरगुरोः सर्वार्थसाक्षात्करी । बीजं सृष्टिसमुद्भवस्य जगतां शक्तिः परा गीयते सा माता भुवनत्रयस्य हृदि मे भूयात् स्थिरा शारदा ॥ ५ ॥ तादात्म्येन समस्तवस्तुनिकरान् स्याद्वचाप्य या संस्थिता निर्व्यापारतया भवेदसदिवाशेषं जगद् यां विना । वीणापुस्तकभृन्मराललुलितं धत्ते च रूपं बहिः पूजाहै भुवनत्रयस्य विशदज्ञानस्वरूपाऽपि या ॥६॥ साक्षेपं प्रतिपन्थिनोऽपि हि मिथः सस्पर्धसन्धोद्धराः सर्वे वादिगणाः सतत्त्वममला यां निर्विवादं श्रिताः । પવ શિખરિણી છંદમાં રચાયેલું છે, જ્યારે બાકીનાં પો શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયેલાં છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના विश्वव्यापितया नया अपि समे लीना यदन्तर्यतः(गताः ?) ___ साऽर्हद्वक्त्रसुधातटाकवरला वाग्देवता पातु माम् ॥ ७ ॥ विश्वव्यापिमहत्तू(स्व )भाग[वि]पि कवीन् हृत्पद्मकोशस्थिता __या दुष्पारसमग्रवाङ्मयसुधाऽम्भोधिं समुत्तारयेत् । भिवा मोहकपाटसम्पुटतरं धृत्वा प्रसत्तिं परां देयाद बोधिमनुत्तरां भगवती श्रीभारती सा मम ॥ ८॥ इत्यानन्दचिदात्मिकां भगवतीं श्रीभारती देवतां शक्रालीमुनिसुन्दरस्तवगणनूतक्रमां यः स्तुते । सर्वाभीष्टसुखोच्चयैरविरतं स्फुर्जत्प्रमोदाद्वयो मोहद्वेषजयश्रिया स लभते श्रेयोऽचिराच्छाश्वतम् ॥९॥ इति युगप्रधानावतारपरमगुर श्रीदेवसुन्दरसूरिचरणकमलसौभाग्यगुणमहिमार्णवानुगामिन्यां विनेयजनपरमाणुश्रीमुनिसुन्दरगणिहृदयहिमवदवतीर्णविस्तीर्णश्रीगुरुप्रभावपद्महदप्रभवायां श्रीमहापर्वविज्ञप्तित्रिदशतरङ्गिण्यां प्रथमे स्तोत्ररत्नकोशापरनाम्नि नमस्कारमङ्गलस्रोतसि श्रीशारदास्तवाष्टकनामा द्वादशस्तरङ्गः ॥ छ ॥ मङ्गलमस्तु कल्याणं भूयात् । આ તે પ્રાચીન રતેત્રોની વાત થઈ. અર્વાચીન રતોત્રો પૈકી શ્રીધર્મસિંહરિકૃતિ સરસ્વતીની રતુતિરૂપ સરસ્વતી-ભતામર મુખ્ય હોય એમ જણાય છે. આ સમસ્યા-કાવ્યના ૩૧માં પૃષ્ઠના ટિપ્પણમાં જે સાત શ્લોકના સરસ્વતી સ્તોત્રને નિર્દેશ કરવામાં આવે છે અને જેનું પ્રથમ પદ્ય ૩૨ મા પૃષ્ઠગત સાતમો શ્લોક હેવાનું અનુગાચાર્ય ક્ષાન્તિવિજયજીએ નિવેદન કર્યું છે તે તેત્રનાં બાકીનાં છ પદ્ય આ મુનીશ્વરે નીચે મુજબ લખી મોકલ્યાં છે – " अविरलशब्दमहौषैः, प्रक्षालितसकलभूतलकलङ्का ।। मुनिभिरुपासितचरणा, सरस्वती हरतु मे दुरितम् ॥ २ ॥—आर्या करबदरसदृशमखिलं, भुवनतलं यत्प्रसादतः कवयः । पश्यन्ति सूक्ष्ममतयः, सा जयतु सरस्वती देवी ॥३॥आर्या सरस्वती मया दृष्टा, वीणापुस्तकधारिणी। हंसवाहनसंयुक्ता, विद्यादानवरप्रदा ॥४॥-अनु० सरस्वति ! महाभागे !, वरदे ! कामरूपिणि । विश्वरूपि ! विशालाक्षि !, हे विद्यापरमेश्वरि ! ॥ ५॥-अनु० सरस्वत्याः प्रसादेन, काव्यं कुर्वन्ति मानवाः । तस्मान्निश्चलभावेन, सेवनीया सरस्वती ॥ ६॥-अनु० ૧ પ્રવર્તકશ્રીની ૯૮ મી પ્રતિમાં ૩૨ મા પૃદમાં આપેલું સાતમું પદ્ય દ્રિતીય પદ્ય તરીકે નજરે પડે છે. બાકીનાં છ પધો-તે ત્યાં જણાવ્યા મુજબજ છે; ફક્ત પાંચમા પાગત સરસ્વતી ને બદલે વતર્યાં એટલે પાઠ-ભેદ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના या देवी स्तूयते नित्यं विबुधैर्वेदपारगैः । सा मे भवतु जिहाग्रे, ब्रह्मरूपी ( पा ? ) सरस्वती ॥ ८ ॥ " - अनु० પ્રવર્તક્ષ્ણ તરફથી મળેલી ૨૦૫ મી પ્રતિમાં તે ો निम्न-सिमित— નૈવુ એ પ્રથમ પદ્ય છે, ત્યાર પછી " ह्रां ह्रीं हुं जापतुष्टे ! हिमरुचिमुकुटे ! वल्लकीव्यग्रहस्ते मातर्मातर्नमस्ते दह दह जडतां देहि बुद्धिं प्रशस्ताम् । वेदे वेदान्तगीते ! स्मृतिपरिपठिते ! मुक्तिदे ! मोक्षमार्गे ! मार्गातीतस्वरूपे ! (भव वरवरदे ! ) शारदे ! शुद्धभावे ॥ २ ॥ નીચે મુજખ છેઃस्तोत्र छे. "" પદ્ય છે અને પછી અવિર૪૦ થી શરૂ થતું પદ્ય છે, પરંતુ તેના ઉત્તરા “ मुनिवरसेवितचरणा सरस्वती दिशतु मे विद्याम् " या प्रमाणेतुं त्रण पत्र પૃ૦ ૩૧–૩૨ માં શ્રીશારદા દેવીનાં ૧૬ નામેાના ઉલ્લેખ છે. પ્રવર્તકચ્છની ૨૨૩ મી પ્રતિમાં ૧૦૮ નામવાળું ૧૫ પઘનું મહામંત્રગભિત શારદા-તેાત્ર છે, તે હું અત્ર નીચે મુજબ પાઠક મહાશયના વિમળ કરકમલમાં અર્પણ કરવા લલચાવું છું!— "धिपणा धीर्मतिर्मेधा, वाग्विभवा सरस्वती । गीर्वाण भारती भाषा, ब्रह्माणी मागधप्रिया ॥ १ ॥ सर्वेश्वरी महागौरी, शङ्करी भक्तवत्सला । रौद्री चण्डालिनी चण्डी, भैरवी वैष्णवी जया ॥ २ ॥ गायत्री च चतुर्बाहुः, कौमारी परमेश्वरी । देवमाताऽक्षया चैव, नित्या त्रिपुरा भैरवी ॥ ३ ॥ त्रैलोक्यस्वामिनी देवी, मांका कारुण्यमुत्रिणी । शूलिनी पद्मिनी रुद्री, लक्ष्मी पङ्कजवासिनी ॥ ४ ॥ चामुण्डा खेचरी शान्ता, हुङ्कारा चन्द्रशेखरी । वाराही विजया तर्का, कर्त्री हर्त्री सुरेश्वरी ॥ ५ ॥ ૧ આ શ્લોક બૃહત્ત્તત્રમુકતાહાર (પૃ૦ ૨૧૦ )માં આપેલા ૧૧૨મા સરસ્વતી-સ્તોત્રમાં ચોથા ક્લાક તરીકે દૃષ્ટિગોચર થાય છે, જોકે તેનાં પ્રથમનાં બે ચરણે નીચે મુજબ છેઃ-~~~ " या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना । 99 આ સ્તોત્રનું પ્રથમ પદ્ય એ છે કે— “ आरूढा श्वेतहंसे भ्रमति च गगने दक्षिणे चाक्षसूत्रं वामे हस्ते च दिव्याम्बरकनकमयं पुस्तकं ज्ञानगम्या | सा. वीणां वादयन्ती स्वकरकरजपैः शास्त्रविज्ञानशब्दैः क्रीडन्ती दिव्यरूपा करकमलधरा भारती सुप्रसन्ना ॥ "" Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના चन्द्रानना जगद्धात्री, वीणाम्बुजकरद्वया । शुभगा सवेगा स्वाहा, जम्भिनी स्तम्भिनी स्वरा ॥६॥ काली कापालिनी कोली, विज्ञा राज्ञी त्रिलोचना । पुस्तकव्यग्रहस्ता च, योगिन्यमितविक्रमा ॥ ७ ॥ सर्वसिद्धिकरी सन्ध्या, पङ्गि( खड्गि ? )नी कामरूपिणी । सर्वसत्त्वहिता प्रज्ञा, शिवशुक्ला मनोरमा ॥८॥ माङ्गल्यरुचिराकारा, धन्या काननवासिनी। अज्ञाननाशिनी जैना, अज्ञाननिशिभास्करी ॥ ९ ॥ अज्ञानजनमाता त्व-मज्ञानोदधिशोषिणी । ज्ञानदा नर्मदा गङ्गा, शीता वागेश्वरी धृतिः ॥ १० ॥ ऐंकारमस्तका प्रीतिः, हींकारवदनाहुतिः। क्लींकारहृदया शक्ति-रष्टबीजा निराकृतिः ॥ ११ ॥ निरामया जगत्सङ्ख्या, निष्प्रपञ्चा चलाचला । निरुत्पन्ना समुत्पन्ना, अनन्ता गगनोपमा ॥ १२ ॥ पठत्यमूनि नामानि, अष्टोत्तरशतानि यः । वत्सं धेनुरिवायाति, तस्मिन् देवी सरस्वती ॥ १३ ॥ त्रिकालं च शुचिर्भूत्वा, अष्ट मासान् निरन्तरम् । पृथिव्यां तस्य सम्भ्राम्य, तन्वन्ति कवयो यशः ॥ १४ ॥ दहिणवदनपने राजहं पीव शुभ्रा ___ सकलकलुषवल्लीकन्दकुद्दालकल्पा । अमरशतनांही कामधेनुः कवीनां दहतु कमलहस्ता भारती किल्बिषं मे ॥ १५॥" શ્રી સરસ્વતી દેવીના વર્ણનને થડે ખ્યાલ આતેમજ પરિશિષ્ટમાં આપેલાં તે ઉપરથી આવી શકે છે, પરંતુ તે સંબંધમાં 'વસન્તવિલાસ નામના મહાકાવ્યના પ્રથમ સળંગત પરપર સંબંધવાળા ૫૮ માથી ૭૦ મા સુધીના કલેકે મનનીય છે. આના વિધાતા સિદ્ધસારસ્વત શ્રીબાલચન્દ્રસૂરિએ પિતાને વેગ-નિદ્રામાં શ્રી સરસ્વતીના દર્શનરૂપ અનુભવ થવાથી તેનું જે આલંકારિક ચિત્ર આલેખ્યું છે, તેને સંસ્કૃત ગિરાથી અપરિચિત જને પણ લાભ લઈ શકે તેટલા માટે તે નીચે મુજબ અનુવાદ સહિત ઉપસ્થિત કરું છું – " अथैकदा विश्वविहङ्गवंशो-तंसेन हंसेन समुह्यमाना । भासां भरैः सम्भृतशारदाभ्र-शुभैः ककुब्भासमदभ्रयन्ती ॥ ५८ ॥ १-३ पाठान्तराणि-'राक्षरा', 'संस्था', 'त्यानन्दकव० । साव्य Gaekwad's Oriental Series wiसातमा अन्य तरी पायतुं छे. Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના तुपारभासाऽऽतपवारणेन, विराजिताऽऽकारवतीव राका । संवर्गिता स्वर्गिवधृभिरारात्-ताराभिराराद्धमुपागताभिः ॥ ५९॥ स्वर्वारनारीधुतचामराली-मिलन्मरालीकुलसङ्कुलश्रीः ।। गङ्गेव मूर्ताऽनिलनर्तितोर्मि-चलानि चेलानि समुद्वहन्ती ॥ ६ ॥ नितान्तमन्त्याक्षरिकानवद्यैः, पद्यैश्च गद्यैश्च नवोक्तिहृद्यैः । अनुक्रमेणोभयपार्श्वगाभ्यां, संस्तूयमाना शिव-केशवाभ्याम् ॥ ६१ ।। मुरारिनाभीनलिनान्तराल-निलीनमूर्तेरलिनिर्विशेषम् । आकणेयन्ती श्रुतमुञ्जकुञ्ज-समानि सामानि चतुर्मुखस्य ॥ ६२ ॥ कण्ठाहिफुकारविमिश्रशुण्डा-सुङ्कारचित्रीकृतचित्कृतानि । सुचारुचारीणि सुहस्तकानि, गणेशनृत्यानि विलोकयन्ती ॥ ६३ ॥ वीणाक्षणाकृष्टमृगानुरोधान्-मृगाङ्कमायान्तमिवाधिशीर्षम् । छत्रीं दधानस्य सुधाशनर्षेः, स्फीतानि गीतानि विचारयन्ती ॥ ६४ ॥ सुरासुरैः स्वस्वमनोमतार्थो-पलम्भसंरम्भकृताभियोगैः। तीरावनीकल्पितधोरणीकैः, क्षीरोदवेलेव निषेव्यमाणा ॥६५॥ शरन्कुहुधिष्ण्यसमूहगौरा-मेकत्र हस्ते स्फटिकाक्षमालाम् । दातुं नतेभ्यः कवितालतायाः, सुबीजराजीमिव धारयन्ती ॥ ६६ ॥ करे परस्मिन् प्रणतात्तेलोक-दारिद्यकन्दैकनिषदनाय । प्रसह्य बन्दीकृतपनवासा-निवासमम्भोरुहमुद्वहन्ती ॥ ६७ ॥ अन्यत्र पाणौ विकचारविन्द-समापतभृङ्गविघटनेन । वीणां रणन्तीं नमतोऽनुवेल, निवेदयन्तीमिव धारयन्ती ॥ ६८ ॥ विद्यात्रयीसर्वकलाविलास-समग्रसिद्धान्तरहस्यमूर्तेः । वाग्वीरुधः कन्दमिवेतरस्मिन् , हस्ताम्बुजे पुस्तकमादधाना ॥ ६९ ॥ सारस्वतध्यानवतोऽस्य योग-निद्रामुपेतस्य मुहूर्तमेकम् । स्वप्नान्तरागत्य जगत्पुनाना, श्रीशारदा सादरमित्युवाच ॥ ७० ॥"-कुलकम् એક દિવસ સમગ્ર પક્ષીઓના કુળને વિષે શિરોભૂષણ સમાન હંસ વડે વહન કરાયેલી (અર્થાતુ અનુપમ હંસરૂપ વાહનવાળી) શર૬ (તુ)ના એકત્રિત થયેલા મેઘની પેઠે ઉજજવળ એવી પ્રભાઓના સમૂહો વડે દિશાની યુતિમાં વધારે કરનારી, હિમના જેવી કાંતિવાળા છત્ર વડે આકારવાળી ર્ણિમાની જેમ શોભતી, સેવા કરવાને માટે સમીપ આવેલ તારારૂપ (અથવા મનેહર એવી) દિવ્યાંગનાઓ વડે પાસેથી વીંટાયેલી, વર્ગીય વારાંગનાઓ વડે વીંજાયેલા ચામરની શ્રેણિના મિલનરૂપ હંસીઓના વંશથી વ્યાપ્ત બનેલી શોભાવાળી, પવને નચાવેલા તરંગોના જેવા १ भाथातुं धरेए. २ प्र.श. 3 ५२५. ४ पूनम. ५ देवानी सीमा. Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ચપળ વત્રાને ધારણ કરતી (અને એથી કરીને તો) મૂર્તિમતી ગંગા જેવી, અન્ય અક્ષરો વડે (યુક્ત) દોષરહિત તેમજ નૂતન ઉક્તિઓથી હૃદયંગમ એવાં પ તથા ગદ્ય વડે અનુક્રમે બંને બાજુએ રહેલા શિવ અને કેશવ દ્વારા અત્યંત સ્તુતિ કરાયેલી, મેરારિની નાભિરૂપ કમળના મધ્ય ભાગમાં આસક્ત થયેલા દેહવાળા ચૈતુર્મુખના શ્રતરૂપ મુંજના કુંજના સમાન સામ (વેદ)નું બરાબર ભ્રમરની જેમ શ્રવણ કરતી, કંઠમાં રહેલા સર્ષના કુંકારથી (કુંફાડાના નાદથી) મિશ્રિત એવા સુંઢના સુકારથી ચિત્રિત ચિત્કારવાળા, અતિશય મનોહર રીતે ફરનારાં તેમજ સુન્દર સુંઢવાળા એવાં ગણપતિના મૃત્યેને નિહાળતી, વીણાના ધ્વનિથી આકર્ષાયેલા હરિણના અનુરોધથી આવેલાં ચન્દ્રની જેમ મસ્તક ઉપર છત્રને ધારણ કરનારા “દેવર્ષિનાં સમૃદ્ધ ગીતને વિચાર કરતી, પોતપિતાના ચિત્તને વર્લભ એવા અર્ચના લાભના અભિનિવેશથી સાહસ કરાયેલા એવા તેમજ તીરની ભૂમિને વિષે કલ્પિત શ્રેણિવાળા એવા દેવો અને દાનવો વડે “ક્ષીર સમુદ્રના કિનારાની જેમ સેવાયેલી, શરદ્દ (તું)ની કુહૂ( ની રાત્રિને વિષે રસ્પષ્ટ દેખતાં) નક્ષત્રોના સમૂહના જેવી ગૌરવર્ણી તથા પ્રણામ કરેલા જનને અર્પણ કરવા માટે કવિતારૂપી લતાનાં સુન્દર બીજોની જાણે માળા હોય તેવી સ્ફટિક (રત્ન)ની અક્ષમાલાને એક હાથમાં ધારણ કરતી, નમ્ર પરંતુ દુઃખી જનની દરિદ્રતારૂપ કન્દને અદ્વિતીયપણે વિનાશ કરવા માટે બીજા હાથમાં બળાત્કારપૂર્વક બંદીવાન બનાવેલી લક્ષ્મીના નિવાસરૂપ કમળને ધારણ કરતી, વિરવર કમળને વિષે સમકાળે પડતા બ્રમરોના વિધદનથી નમનાર (જન)ને પ્રત્યેક વાર જાણે નિવેદન કરતી હોય તેમ રણકાર કરતી વીણાને અપર હાથમાં ધારણ કરતી, પ્રણે વિદ્યાઓ તથા સમગ્ર કળાઓના વિલાસ તેમજ સમરત સિદ્ધાન્તના રહસ્યની મૂર્તિરૂપ વાણી-લતાના કન્દ સમાન પુસ્તકને અન્ય હરત-કમલમાં ધારણ કરતી તેમજ વિશ્વને પાવન કરનારી એવી શ્રીશારદા દેવી આ સારસ્વતનું ધ્યાન ધરતાં એક મુહૂર્ત પતની નિદ્રાને પ્રાપ્ત થયેલા એવા મારી પાસે સ્વપ્નાંતરમાં આવીને આદરપૂર્વક એમ વદી.”—૫૮–૭૦ ૧ એક પદ્યના અન્તમાં જે અક્ષર હોય તેનાથી અન્ય પદ્યનો પ્રારંભ કરવો; વળી તેના અન્તમાં આવેલા અક્ષરથી અનેરા પદ્યની શરૂઆત કરવી ઈત્યાદિ. આ પ્રમાણે પદ્યના પાદાન્તાક્ષરથી શરૂ થતાં અર્થત કાચી યમકથી અલંકૃત પદ્ય માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાની મારી સંસ્કૃત ભૂમિકા (પૃ. ૧૧-૧૨). ૨ મનહર. ૩ મહાદેવ. ૪ વિષ્ણુ. ૫ મુર રાક્ષસના શત્રુ, વિષ્ણુ. ૬ ડુંટી. ૭ બ્રહ્મા, ૮ એક જાતનું ધાસ. આના સંબંધમાં ભાવપ્રકાશમાં કહ્યું છે કે – “મુદ્રમં તુ મધુર, તુવરં ફિશરિર તથા છે. दाहतृष्णा विसपात्र-मूत्रबस्त्यक्षिरोगजित् । दोषत्रयहरं वृष्यं, मेखलासूपयुज्यते ॥" ૯ ગળું. ૧૦ ખાતર. ૧૧ નારદ. ૧૨ ચન્દ્રની કળી જેમાં નાશ પામી છે એવી પ્રતિપદું (પડવા)થી યુક્ત અમાવાસ્યા (અમાસ). ૧૩ ખીલેલા. ૧૪ અથડાવું તે. ૧૫ આન્વીક્ષિકી (તાર્કિક), દંડનીતિ અને વાર્તા એ ત્રણે વિદ્યાઓ. ૧૬ બે ઘડી અથવા ૪૮ મિનિટ. ૧૭ એમ એટલે— " हे वत्स ! सारस्वतकल्पक्लप्तै-रेतैरलं ध्यानविधानयत्नैः । आबाल्यतः सम्भृतयाऽतिमात्रं, भक्त्यैव ते तोषमुपागताऽस्मि ॥ १ ॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ સમીક્ષા પૂર્ણ કરવામાં આવે તે પૂર્વે કવિરાજ શ્રીધર્મસિંહગણિના સંબંધમાં તેમની જન્મ-ભૂમિ, તેમને જન્મ-સમય, તેમના જન્મ-દાતા ઇત્યાદિ પ્રસંગેનો ઉલ્લેખ કરવો આવશ્યક છે, પરંતુ મારે સખેદ નિવેદન કરવું પડે છે કે એમના જીવન ઉપર વિશેષ પ્રકાશ પાડનારું કોઈ પણ સાધન મારા જેવામાં આવ્યું નથી. ફક્ત આ કાવ્યના અંતિમ પધમાં સૂચન કરવામાં આવ્યું છે, તે ઉપરથી કવિરાજના ગુરૂવર્યનું નામ ષેમકર્ણ -તું તેમજ તેઓ આચાર્યપદથી અલંકૃત હતા એટલુંજ જાણી શકાય છે. વીર-ભક્તામરના કર્તા શ્રીધમવર્ધનગણિ તેમની આ કૃતિની પ્રશરિતમાં તેમજ “શ્રેણિકચિપઈ, “દશાર્ણભદ્ર પઇ”, “વીસ જિનેરતવન', “ધબાવની', આગમસૂત્રસંખ્યા સ્તવન, यथा पुराऽऽसन् किल कालिदास-मुख्या मनीषानिधयः कवीन्द्राः । મમૌરસા મવશતાત્મ (મા), તથા િવત્સ ! વમળ પ્રવૃતિઃ | ૭૨ ” આ પદ્ય દ્વારા એ સુચન થાય છે કે ધનપાલાદિક કવીશ્વરની જેમ શ્રીબાલચન્દ્રસૂરિએ પણ અજૈન કવિની પ્રશંસા કરવાની ઉદારતા દાખવી છે. સહસાવધાની શ્રીમુનિસુન્દરસૂરિએ પણ કાલિદાસાદિક અજૈન કવિઓનાં નામને નિર્દેશ કર્યો છે એમ તેમણે રચેલી ગુર્નાવલીના નિમ્નલિખિત અપરમા ક ઉપરથી જોઈ શકાય છે किं बाणः को मुरारिन कविकुलकलः सोऽचलो नामरो वा नाश्वासः कालिदासे विलसति न गिरां चापि हर्षे प्रकर्षः । મોઃ સૌગામો(મુઃ ?) નો ન જ દૂરતિ મનો મહિનૈવ માઘ प्रेक्ष्यन्तेऽस्मिन् विचित्रा विशदमतिजुषः शंपुषश्चेत् कवीन्द्राः ॥ ૧ આ અંતરકાય, કાયમાન, આયુરસ્થિતિ વગેરે હકીકત ઉપર પ્રકાશ પાડનારા ર૮ કડીના સ્તવનના કળશમાં ઈમ અરજી ત્રીજૈ આદિ છણવર અવર ચોથો એમ એ ચોવીસ જીણવર ચિત્ત ચેખઈ પ્રણમીએ બહુ પ્રેમ એ, પુરી “રીણી’ સતરસઈ ત્રિચાલે (૧૭૪૩) પ્રગટ પર્વ પજૂસણે નિત વિચૈહરખ જીણુંદ નામઈ ઘમસી.......ભણુઈ” ૨૯ ૨ આ રહ્યો એ ઉલેખ– "ज्ञानके महानिधान बावनवरन जानकीनी ताकी जोर यह ज्ञानकी जगावनी पाठत पठत जोइ संतसुख पावे सोइ विमलकीरति होइ सारे ही सुहावनी सौंन सतरै पचीस (१७२५) काती वदि नौमी दीतवार है विमलचंद आनंद वधावनी नैररिणीकुं निरख्खनि तही विजैहरख्य कीनी तहां धर्मसीह नाम धर्मबावनी" ૩ ૨૮ કડીના આ સ્તવનને કળશગત ઉલ્લેખ નીચે મુજબ છે – ઈમ ઈણુિં ભરતે આજ વરતે ભવ્ય જીવને.... આસતા આણી તત્ત જાણી વીરવાણી સહી. ત્રિહુ.જેલમેર નગરે વિજેહરખ વિશેષ એ ધર્મસીંહ પાઠક તવન કી દુસ પુસ્તક દેખ એ. ૨૮ Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આત્મબંધ સજઝાય” અને “ગુણરથાનગાર્મિત સુમતિજિનરતવનના અન્ય ભાગમાં પિતાને ધર્મસિંહ” તરીકે ઓળખાવે છે, પરંતુ આથી તેઓ અને સરસ્વતી ભક્તામરના કર્તા એકજ વ્યક્તિ છે એમ કહી શકાય નહિ; કેમકે બંનેના ગુરૂઓનાં નામમાં ભિન્નતા રહેલી છે. વળી સં ૧૫૭૦ માં આચાર્યપદથી અલંકૃત થયેલા તપાગચ્છીય શ્રી આનન્દવિમલસૂરિના શિષ્યરત્નનું નામ પણ ધર્મસિંહગણિ છે. એમણે દીવાલીરાસ અને વિકમરાસ રચ્યા છે, પરંતુ તેઓ આ સરસ્વતીભક્તામરના કર્તાથી ભિન્ન હોવા જોઈએ એમ એમના ગુરૂનું ષેમકર્ણ નામ ઉપર લક્ષ્ય આપતાં ભાસે છે. ધર્મસિંહ નામના એક અન્ય મુનિવર પણ થઈ ગયા છે, પરંતુ તેઓ પ્રસ્તુત કવિરાજથી ભિન્ન છે કે નહિ તેને નિર્ણય કરવો બાકી રહે છે. તેમણે કર પડિકકમણે ભાવશું, હેય ઘડી શુભ પ્રાણુ લાલ રે પરભવ જાતા જીવને, સંબલ સાચું જણ લાલ રે.” ૧-કર૦ એ કડીથી શરૂ થતી પ્રતિક્રમણ સજઝાય રચી છે. એની અનિતમ કડી નીચે મુજબ છે – સામાયિક પરસાદથી, બહી અમર વિમાન લાલરે ધરમસિંહ મુનિવર કહે, પ્રગતિ તણું એ નિદાન લાલરે. ૬, કર૦” ૧ આ ૧૧ કડીની સજઝાયમાં અંતિમ ઉલ્લેખ એ છે કે– “ ક્રોધ માન મદ વલી લેભ મતાં કરે દાનશીયલ તપ ભાવ અમલ મન આદર; વિજયહર્ષ જસ વાસ વિલાસ સદા વરે, ધર્મસીંહ કહે એક ધર્મ સદા મનમેં ધરે.”—૧૧ ૨ આ ૩૪ કડીના સ્તવનને કળશ નીચે મુજબ છે – ઈમ નગર બાહડમેરૂમંડન સુમતિજીન સુપસાઉલે, ગુણગણ ચંદ વિચાર વર્ણવ્યો ભેદ અગમને ભલે સંવત સત્તર એગણત્રીસે (૧૭૨૯ ) શ્રાવણ વદિ એકાદશી વાચક વિજયહરખ સાનિધ કહે ઈમ મુનિ ધર્મસી ”—૩૪ ૩ શ્રી ધર્મવર્ધનગણિનું ધમસિંહ એવું અપર નામ છે એ માટે હવે પ્રમાણની જરૂર નથી, પરંતુ એમનું ધર્મચદ્ધ પણ નામાન્તર હોય એમ કહેવું કે કેમ એ વિચારણીય છે. જો એ એમનું અન્ય નામ નહિ હોય તે તે એમના ગરબધુનું નામ હોવાનું ચાવાસ દંડક વન ઝિન્ય પ્રકાશક સભા અમદાવાદ તરફથી દડક-પ્રકરણ પૃ.૧૬૧૧૬૧ માં મુકિત.) ના નિમ્નલિખિત કળશ ઉપરથી જાણી શકાય છે – “ઈમ સકલ સુખકર નગર જેસલમેરૂ મહિમા દિને દિને, સંવત સત્તર ઓગણત્રીસે (૧૭૨૯) દિવસ દીવાલી તણે, ગુરૂ વિમલચંદ સમાન વાચક વિજ્યહર્ષ સુશિષ્ય એ શ્રી પાર્શ્વના ગુણ એમ ગાવે ધર્મચંદ્ર સુજગીશ એ.” ૩૯ મા પૃગત ત્રણ તેમજ ઉપર્યુક્ત ત્રણ એમ છ ટિપ્પણગત હકીકત પૂરી પાડવા માટે હું મુનિરાજ શ્રીઅમરવિજ્યના શિષ્યરત્ન શ્રીચતુરવિજયને આભારી છું. ૪ જુઓ જૈન ગુર્જર કવિઓ (પૃ ૧૬૫). Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રાવક શાહ ભીમસિંહ માણકે ઈ. સ. ૧૮૯૨માં પ્રસિદ્ધ કરેલ સક્ઝાયમાલા (ભા. ૧)માં બે સ્થળે ધર્મસિંહને ઉલ્લેખ છે. તે પૈકી ૩૨૪ મા પૃષગત શ્રીરત્નગુરૂની જોડના કર્તા તે પ્રસ્તુત કવિરાજથી ભિન્ન છે એ વાત એમના ગુરૂના નામ ઉપરથી સમજી શકાય છે, જ્યારે ર૯ મા પૃષ્ઠમાં આપેલા સાધુની સઝાયના કર્તા કોણ છે તેને નિર્ણય કરવો બાકી રહે છે, કેમકે તેના અન્તમાં તે એટલો જ ઉલ્લેખ છે કે – “સાધુ તણા ગુણ ગાવતાં રે, સફલ હોયે નિજ આશ રે; ધર્મસિંહ મુનિવર કહે રે, સુણતાં લીલવિલાસ રે. ૧૯ આ ઉપરાંત ધર્મસિંહ નામને નિર્દેશ પંચપ્રતિકમણુસૂત્રના ૨૦૪ મા પૃષ્ઠમાં છે, પરંતુ એ ધર્મેસિંહ મુનીશ્વર તે શ્રીનિકુશલ મુનિરાજના શિષ્ય છે. કેમકે ત્યાં કહ્યું છે કે – “ધર્મસિંહ ધ્યાન ધરે સેવક કુશલ કરે સાચો શ્રીનિકુશલ ગુરૂ નામ મેં કહા હૈ. ૨.” આ પૃષ્ઠગત છપ્પા પણ એમની કૃતિ હોય એમ ભાસે છે. વળી ૨૦૩ મા પૃષ્ઠ ઉપર સર્વે કે જેના અંતમાં કહે ધરમસિંહ લીધે કુણ લહ, દિયે જિનદત્તકી એક દહાઈ” એવો ઉલ્લેખ છે તેના કર્તા પણ આજ મુનીશ્વર હશે એમ લાગે છે. શિવજી આચાર્યરાસના કર્તા પણ ધર્મસિંહ નામના કોઈ મુનિવર છે એમ જૈન ગૂર્જર કવિઓ' (પૃ. ૫૮૫-૫૮૬) ઉપરથી જણાય છે.' શ્રીભક્તામરતેત્રના ચતુર્થપદસમસ્યારૂપ અને શ્રી નેમિનાથને ઉદ્દેશીને રચાયેલા પ્રાણપ્રિય કાવ્યના કર્તા મુનિ શ્રીરત્નસિંહના ગુરૂનું નામ પણ ધર્મસિંહ છે, પરંતુ તેઓ મુનિરાજ શ્રીસંઘર્ષના શિષ્ય થાય છે એટલે તેઓ તે પ્રસ્તુત ન હોવા વિશે શંકા રહેતી નથી. આ ઉપરથી જોઈ શકાય છે તેમ ધર્મસિંહ નામના અનેક મુનિવર્યો થઈ ગયા છે, પરંતુ તે પૈકી સત્તરમા સૈકામાં થઈ ગયેલા કેટલાક મુનિરત્ન સંબંધી વિચાર કરીશું તો જણાશે કે ૧ આ ખરતરગચ્છીય પુસ્તક છે અને તે ઈ. સ. ૧૯૦૯ માં શ્રાવક શ૦ ભીમસિંહ માણકે પ્રસિદ્ધ કર્યું હતું. ૨ પાWજીનસ્તવન (પૃ. ૧૯૧-૧૯૨ ને કર્તાનું નામ પ્રમસી છે, એમ તત્ત્વ વિચારી મન શુદ્ધ ધારી, શ્રીધી(ધ્ર)મસી સુખકારી રાજ. ૭” એ કડી ઉપરથી જોઈ શકાય છે. પરંતુ આ પ્રમસી (ધર્મસિંહ) તે કેણ તે જાણવું બાકી રહે છે. ૩ શ્રીસુમતિસુન્દરસૂરિના સમયમાં ધર્મસિંહ નામના જૈન ગૃહસ્થ પણ થઈ ગયા છે એ વાત શ્રીમચારિત્રગણિત ગુરૂગુણરત્નાકર કાવ્યના તૃતીય સર્ગના નિમ્નલિખિત ૯૪ મા બ્લેક ઉપરથી જોઈ શકાય છે ____ "आकार्य सुमतिसुन्दरसूरिवरान् सोत्सवेन विनयेन । धय॑भ्यधर्मसिंहः प्रक्लृप्तवान् पिप्पलीयपुरे ॥" ૪ આનું અંતિમ પવ એ છે કે "श्रीसङ्घहर्षसुविनेयकधर्मसिंह-पादारविन्दमधुलिण्मनिरत्नसिंहः। 'भक्तामर स्तुतिचतुर्थपदं गृहीत्वा, श्रीनेमिवर्णनमिदं विदधे कवित्वम् ॥५॥" Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના (૧) સંવત્ ૧૬૮૬ માં રાધનપુરમાં શનૈશ્ચર-વિક્રમને રાસ રચનારનું નામ ધર્મસી 'સિંહ) છે. (૨) હર્ષવિમળ એવા અપર નામવાળા (?) ધર્મસિંહ છે. આ વાત શ્રીપ્રીતિવિમલગણિકૃત ચમ્પકાષ્ઠકથાના નિમ્નલિખિત ભાગ ઉપરથી જાણી શકાય છે – " तपगच्छमानसे यः मूरिः श्रीहीरविजयसूरिवरः । शुक्लद्विपक्षचारी राजितो राजहंस इव ।। ४७४ ॥ तत्पदृधारिधीरः सूरिश्रीविजयसेनसूर्यभिधः। स जयतु जीवलोकेऽपि यावन्मेरु वेदचलः ॥ ४७५ ॥ तत्पादपद्मपरिमलसेवी श्रीधर्मसिंहगणिनामा । तत्पादपङ्कजसेवी जयविमलगणिर्गणे जीयात् ॥ ४७६॥ श्रीआम्रस्थलचतुर्मासिमध्यस्थप्रीतिविमलेन । शशिरसवाणान्यन्दे (१६५३) विहिताः श्लोकाश्चरित्रस्य ॥ ४७७॥ इति श्रीमत्त पागणगगनाङ्गणदिनमणिभट्टारकभट्टारकभट्टारकश्रीआनंदविमलसूरिशिष्यश्रीहर्षविमलगणिशिष्यपण्डितजयविमलगणिपादपअसे विपण्डितप्रीतिविमलगणिविरचिताश्रीचम्प. એણિયા સર્જા” હવે જમ શ્રી સરસ્વતી-ભક્તામરની સમીક્ષા સંબંધી યથામતિ નિર્દેશ કરવા પૂર્વે મંગલાચરણરૂપે દેવાષ્ટકમાંનું સપ્તમ પદ ઉપસ્થિત કર્યું હતું તેમ આ સમીક્ષા પરનું વક્તવ્ય પૂર્ણ કરતાં અંતિમ મંગલાચરણ તરીકે શ્રીમમ્મટભરે રચેલ કાવ્યપ્રકાશની શ્રીમાણિક્યચન્દ્રસૂરિ કત સંકેત નામની ટીકામાં સાક્ષીભૂત પાઠ તરીકે પ્રારંભમાં આપેલ વિશ્વજનની શ્રી સરસ્વતી દેવીની સ્તુતિરૂપ નિમ્નલિખિત– " स्तुत्यं तमास्ति नूनं जगति न जनता यत्र वाधा विदध्या दन्योन्यस्पर्धिनोऽपि त्वयि तु नुतिविधौ वादिनो निर्विवादाः। यत तच्चित्रं न किञ्चित् स्फुरति मतिमतां मानसे विश्वमात ब्रामि ! त्वं येन धत्से सकलजनमयं रूपमहेन्मुखस्था ॥" – પદ્યને ઉલ્લેખ કરી શ્રીશાન્તિનાથને પ્રણામ કરતે શ્રી શાન્તિ-ભક્તામરની ઊહાપહ-દિશા પ્રતિ પ્રયાણ કરૂં છું. - શ્રી શાન્તિભક્તામરનું સિંહાવલોકન શ્રીલલમીવિમલ મુનિરાજે રચેલું શાનિત ભક્તામર ભક્તામર રતેત્રના ચતુર્થ ચરણની સમરયારૂપ હોવાથી તે વીરભકતામર, નેમિ-ભકામર અને સરસ્વતી-ભક્તામરને પાદપૂર્તિરૂપ અલંકારની તેમજ છંદની દષ્ટિએ મળતું આવે એ સ્વાભાવિક છે. પરંતુ અત્ર વિશેષતા એ છે કે આ કાવ્ય પૂર્વોક્ત કા ની માફક પજ્ઞ ટકાથી વિભૂષિત નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ કાવ્યમાં તેના કર્તાએ અવતરણરૂપે કઈ ક ર નથી, એથી કરીને આ અંશમાં તે નેમિ-ભક્તામરને મળતું આવે છે, પરંતુ આમાં વીર-ભકતામરની જેમ અંતમાં પ્રશસ્તિરૂપ પૃથક લોક રચાયેલો હોવાથી તે નેમિ-ભતામર તેમજ સરસ્વતી-ભક્તામરથી તદશે જૂદું પડે છે. આ કાવ્યમાં શ્રીશાન્તિનાથની સ્તુતિ કરવામાં આવી છે, એટલે વિષયની પ્રધાનતાની દષ્ટિએ તે ઉપર્યુક્ત કાવ્યથી ભિન્ન છે, પરંતુ શ્રીશાન્તિનાથ પણ લોકપ્રિય તીર્થકરે પૈકી એક છે એ દષ્ટિએ વિચાર કરતાં તે તેની પૂર્વોક્ત કાવ્યની સાથે સમાનતા નિહાળી શકાય છે. પરંતુ આ સંબંધમાં એટલું તો ઉમેરવું પડશે કે વીર ભામરમાં શ્રી મહાવીર પ્રભુના જીવનને લગતા મુખ્ય પ્રસંગને જેટલે અંશે ઉલ્લેખ છે, તેટલે અંશે શ્રીશાન્તિનાથના જીવન ઉપર પ્રકાશ પાડનારા પ્રસંગે આ શાન્તિ-ભકતામરમાં દષ્ટિગોચર થતા નથી. આ કાવ્ય દ્વારા તે એમના સબંધમાં એટલું જાણી શકાય છે કે તેઓ ઈશ્વાકુ કુળના હતા તેમજ તેમને ૬૪૦૦૦ પત્નીઓ હતી. વળી તેઓ એકજ ભવમાં ચક્રવર્તી તેમજ તીર્થકર એ બે પદે પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા હતા. લોકાન્તિક દેવોની વિજ્ઞપ્તિ અનુસાર તેમણે દીક્ષા લીધી તે પૂર્વે તેમણે સાંવત્સરિક દાન દીધું હતું એ હકીક્ત તેમજ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમણે ગંભીર સ્વર પૂર્વક, તેમજ પાંત્રીસ વાણીના ગુણએ કરીને યુક્ત એવી સાતે નયને અવલંબીને દેશના આપી ભવ્ય જીવોના અજ્ઞાનને નાશ કર્યો હતો તે વાત તેમજ અનેક જીવો ઉપર ઉપકાર કરવા માટે તેમણે અન્યાન્ય સ્થળે કરેલો વિહાર, દેશના સમયે દેવકૃત વિભૂતિઓને સદ્ભાવ અને આયુષ્ય પૂર્ણ થતાં તેમનું મુક્તિ-ગમન એ વાત પણ આ કાવ્યમાં નજરે પડે છે, પરંતુ એ તે પ્રત્યેક તીર્થકરના જીવન સાથે સંબંધ ધરાવનારી હકીક્ત છે. આ સેળમા તીર્થંકરના જીવનવૃત્તાન્ત ઉપર પ્રકાશ પાડનારા જે નીચે મુજબ છે – કર્તા ભાષા રચનાકાળ લેક સંખ્યા (૧) શાન્તિનાથ-ચરિત્ર દેવચ પ્રાકૃત ૧૧૬૦ ૧૨૧૦૦ અમુદ્રિત (કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિના ગુરૂ) (૨) છ માણિક્યચન્દ્ર માણિકપરા ૫૫૭૪ શ્રીહેમચન્દ્રસૂરિ સંરકૃત ( કલિકાલસર્વજ્ઞ) (૪) , અજિતપ્રભ , ૧૩૧૭ ૪૨૮ મુદ્રિત (૫) ) મેંનિદેવ ૧૩૨૨ ૪૮પપ અમદ્રિત ૧ આ સંખ્યાદિ જૈન ગ્રંથાવલીના આધારે મેં આપેલ છે. ૨ જૈનધર્મપ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલા ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રને આ એક ભાગ છે અર્થાત્ આ એ મહાકાવ્યનું પાંચમું પર્વ છે. ૩ આ ગ્રન્થ જૈનધર્મપ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલ છે. ૪ જેસલમેરના ભંડારના ગ્રન્થના સચિપત્ર (પૃ. ૪૯માં) સં૦ ૧૪૩૯ ના સાલપૂર્વક શ્રીમુનિદેવસૂરિને શાતિનાથ-ચરિત્રના કર્તા તરીકે ઉલ્લેખ છે. તેઓ આ છે કે બીજા ? ૫૫૭૪ દ્રિત Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના २७०० (૯) (૧૦) , » (૧૨) ) (૬) શાન્તિનાથચરિત્ર મુનિભદ્ર સરકૃત ૧૪૧૦ ૬૨૭૨ (૭) , કનકપ્રભ પત્રાંક ૧૬૩ અમુદ્રિત | (દેવાનંદના શિષ્યરત્ન) , (૮) , (ગ) ભાવચન્દ્રસૂરિ ૬૫૦૦ ૬૫૦૦ મુદ્રિત ઉદયસાગરે મેઘવિજય મુદ્રિત (સતસંધાન મહાકાવ્યના ક્ત) (૧૧) , વત્સરાજ મુદ્રિતા શ્રી પ્રદ્યુમ્નસૂરિ અમુદ્રિત આ ઉપર્યુક્ત ૧૨ 2 શ્રીશાન્તિનાથના ચરિત્ર ઉપર સવિસ્તર પ્રકાશ પાડે છે, જ્યારે પરિડતાવર્તસ શ્રીશીલરત્નસરિકા પાદાન્તયમથી અલંકૃત ચતુર્વિશતિજિનસ્તુતિસંગ્રહમાંનાં નિમ્ન લિખિત પાંચ પ દ્વારા તેમનાં જનક-જનનીનાં નામે, તેમના ગર્ભાવતારને પ્રભાવ, તેમના દેહની ઘતિ, તેમણે કરેલું તિનું રક્ષણ, તેમની પાંચમા ચક્રવર્તી તરીકેની પદવી તેમજ તેમના સોળમા તીર્થકર તરીકેની વિખ્યાતિની ઝાંખી થાય છે – વત્રીનીવનરામય!. કમરા ! ઘરોમકા जय प्रभो ! मन्मथदन्दशूक !, सुपर्णसन्क्रन्दनशस्यशूक ! ॥१॥ वसुन्धरावल्लभविश्वसेन-कुलप्रदीप ! क्षितमोहसेन ! । નમોસ્તુ તે શીવજ્ઞાત , મુગતરતિવેદ ! તાત ! | ૨ || स्थितस्य गर्भेऽपि तव प्रभावः, स्वयम्भुवि क्लेशहरः स्वभावः । समुल्ललासाधृतिमध्यगस्य, गन्धो यथा जातिमणीवकस्य ॥ ३ ॥ त्वया यथाऽरक्षि कपोतपोतः, सम्पन्नकष्टाद् व्यसनाब्धिपोत ! । तथैव मां रक्ष विभो ! प्रमाद-निषादबन्धाद् विहितप्रसादः ॥ ४ ॥ भवानभूः पञ्चमचक्रवर्ती, हरन् जनानां भुवि काममर्तीः । श्रुतस्तथा षोडशतीर्थनाथ-स्तनुष्व शान्ते ! समतां ममाऽथ ॥ ५ ॥" ૧ આ ગ્રન્થ શ્રીયશોવિજયજૈનગ્રન્થમાલા તરફથી પ્રકટ થયેલ છે. ૨ આ ગ્રન્થ જૈનધર્મપ્રસારક સભાએ બહાર પાડ્યો છે. વળી આનું ગુજરાતી ભાષાન્તર પણ આ સભા તરફથી બહાર પાડવામાં આવ્યું છે. ૩ આ કાવ્ય નૈષધ-ચરિત્રના ચતુર્થ ચરણની સમસ્યારૂપ છે અને તે જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા તરફથી પ્રસિદ્ધ થયેલું છે. ૪ આ ગ્રન્ય પં. હીરાલાલ હંસરાજ તરફથી પ્રસિદ્ધ થયેલ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રીલક્ષ્મીવિમલના જીવન-વૃત્તાન્ત આ કવિરાજના જીવનના સંબંધમાં શ્રીશાન્તિભક્તામર કાવ્યના અંતિમ શ્લાક ઉપરથી તા એટલુંજ જાણી શકાય છે કે તેએ કીતિવિમલ(ગણિ) મુનિરાજના શિષ્ય થતા હતા. વિશેષમાં આની ટમ્બાવાળી પ્રતિના અંતિમ ભાગમાં તે સં. ૧૮૪૭ માં લખાયાને ઉલ્લેખ હાવાથી આ કાવ્ય તેની પૂર્વે તેમણે રચ્યું હરો એમ સહજ અનુમાન થાય છે, જ્યારે નીચે મુજબના એમના 'સંક્ષિપ્ત જીવન-ચરિત્ર તરફ નજર કરતાં આ કાવ્ય સૂરિ-પદ મળ્યા પૂર્વે એટલે વિ. સં. ૧૭૯૮ પૂર્વે તેમણે રચ્યું હશે એમ કલ્પના કરી શકાય છે. સીતપુર નગરમાં પારવા' જ્ઞાતીના શેઠ ગેાકળ મહેતા રહેતા હતા. તેમને ર૭આ નામની પત્ની હતી. આ દમ્પતીને સ ંસાર-સુખ ભાગવતાં એક પુત્ર થયા. તેનું તેમણે લખમીચંદ નામ રાખ્યું. તેણે એક દિવસે પેાતાના ગામમાં પધારેલા શ્રીકીર્તિવિમલ મુનિના ઉપદેશ સાંભળ્યેા. આથી એનામાં વૈરાગ્ય વાસના ઉદ્ભવી. માતાપિતાની સમ્મત લઈ તેણે દીક્ષા લીધી. એમનું લક્ષ્મીવિમલ નામ રાખવામાં આવ્યું. શાસ્ત્રાભ્યાસ અને વિહાર કરતા અનુક્રમે તેએ અમદાવાદ આવ્યા. ઉપદેશ આપી તેમણે છ વ્યક્તિઓને તેા વૈરાગ્ય રંગથીએવી રંગી કે તે છએ જણાએએ એમની પાસે દીક્ષા લીધી. ચામાસુ ઉતરતાં તેઓ શંખેશ્વરની યાત્રાએ ગયા. શ્રીજ્ઞાનવિમલસૂરિના પટ્ટધર શ્રીસૌભાગ્ય(સાગર) સૂરિના શિષ્ય શ્રીસુમતિસાગરસૂરિા તેમને મેળાપ થયો. તેમણે શ્રીલક્ષ્મીવિમલ મુનીશ્વરને સ ૧૭૧૮ (૧૭૯૮ !)માં સૂરિપદ આપી વિષ્ણુધવિમલસૂરિ નામ પાડ્યું. ત્યાંથી વિહાર કરી આ શ્રીવિષ્ણુધવિમલસૂરિએ શ્રાવકાના આગ્રહથી પાલણપુરમાં ચામાસું કર્યું. ત્યાર પછી આ સૂરિજીએ પાતાના વિહાર દરમ્યાન અનેક યાત્રાએ કરી અને ધણાને દીક્ષા આપી. બુહૅનપુરથી વિહાર કરી તેએ સાદરે ગયા. ત્યાં આસવાળ જ્ઞાતિના સારાંબાઇના પુત્ર મૂળચંદને દીક્ષા આપી તેમણે તેનું ભાણવિમલ નામ પાડ્યું. એમણે મીઠીબાઈના આગ્રહથી ઔ(ને?)રગાબાદ ચામાસું કર્યું.ત્યાં છ જણાએ દીક્ષા લીધી. એમણે સમયેાચિત દેશના આપી કેટલાક નાગર વાણીઆને શ્રાવક કર્યાં. ત્યાંના શ્રાવકાના આગ્રહથી સં. ૧૮૧૩ ફાગુણ સુદિ પના દિને મહિમાવિમલને સૂરિપદ આપ્યું. પછી શ્રીમહિમાવિમલસૂરિને ત્યાં રહેવા દઇ પાતે જાલણે પધાર્યાં. ત્યાંથી પાછા ઔર’ગાબાદ આવી સ. ૧૮૧૪ના માગસર વદ ત્રીજને દિને તેઓ સ્વર્ગવાસ પામ્યા. શ્રીવિષ્ણુધવિમલસૂરિએ 'સમ્યક્ત્વ-પરીક્ષા નામે પદ્યબંધ ગ્રંથ રચ્યા છે અને તેના ૧ જૈન ઐતિહાસિક ગૂજર કાવ્ય સચય (પૃ૦ ૧૦ )માં એનું વિશિષ્ટ વન છે. તે ઉપરથી આતી સ્થૂલ રૂપરેખા અત્ર આલેખવામાં આવી છે. ૨ ખીજી પણ વાણીઆની નાતેામાં પૂર્વે જૈનધર્મી વણિક હતા એમ સપ્રમાણ સ્વ॰ મણીલાલ બારભાઇ વ્યાસના ‘ જૈન પ્રતિમા ઉપરના લેખ-વણિક જ્ઞાતિએ ' એ લેખ ઉપરથી જાણી શકાય છે ( જી શ્રીજૈન વે. કૉ. હેરલ્ડ પુ૦ ૧૧, પૃ૦ ૪૫૧-૪૫૪ ). ૩ શ્રીભાનુવિમલ મુનિવર માટે રચાયેલા આ ગ્રન્થ વિ. સ. ૧૮૧૩ માં જયેષ્ડ માસમાં શુકલ ત્રયોદશીને દિવસે પૂર્ણ કરવામાં આવ્યા હતા એમ એના નિમ્ન-લિખિત શ્લોકા ઉપરથી જોઇ શકાય છેઃ— “ शाके नन्दवार्धिरसचन्द्र ( १६७९ ) मिते संवत्सरे ज्येष्टमासि । દ્વિવિષુવર્વતષન્દ્ર( ૧૮૧૨ )મિત્તે વિમ્મસંવત્સરે મે ॥ ૭॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ગુજરાતીમાં ટળે પણ તેજ કર્યો છે. તે ટબ્બાની પ્રશસ્તિમાં તેઓ પોતાની ગુરૂપરે પરાદિનું નીચે મુજબ નિવેદન કરે છે – ૬૧મે પાટે વિજ્યપ્રભસૂરિ, ૬૨મે પાટે જ્ઞાનવિમલસૂરિ થયા, ઉમે પાટે સૌભાગ્યસૂરિ, ૬૪ મે પાટે સુમતિસાગરસૂરિ પંચવિયત્યાગી, વર્ધમાનાદિતપ કારક મહાતપસ્વી થયા. ગ્રંથકાર વિબુધવિમલસૂરિને આચાર્ય-પદદાતા સુમતિસાગરસૂરિ હતા અને દિક્ષા-ગુરૂ કીર્તિવિમલગણિ તારવી હતા. જેમણે સં. ૧૭૧૦માં પાલણપુર પાસે ગોલાગામે મહાવીર પ્રભુની નિશ્રાએ જિદ્ધાર કર્યો. કાશીમાં ન્યાયશાસ્ત્ર ભણી પધારેલ યશોવિજય મહોપાધ્યાયના સાહાએ શ્રીહદ્ધિવિમલગણિ ક્રિયા પાળતા. તેમના શિષ્ય કીર્તિવિમલ તે ગ્રંથકારના ગુરૂ થાય છે. ગ્રંથકાર શ્રીવિબુધવિમલસૂરિને સુમતિસાગરસૂરિએ સં. ૧૭૯૮માં વૈશાખ સુદિ ૩ શંખેશ્વરમાં સૂરિપદ આપ્યું. નારંગાબાદમાં સં. ૧૮૧૩ના ફાગુણ સુદિ પના દિને શાંતિનાથના દેહરાસરમાં શા. કપુરચંદ મેતીચંદતથા દેવચંદ લાલજીપ્રમુખ સંઘે મહિમાવિમલસૂરિ કર્યો. તેમના શિષ્ય પં. શ્રીખાંતિવિમલ પ્રમુખ અનેક શિષ્યયુક્ત ગ્રંથકારે આ ગ્રંથ રચ્યું. શાકે ૧૬૭૯ અને સં. ૧૮૧૩માં પૂર્ણ કર્યો. સુદિ ૧૩ સે દિને ભાનુવિમલના આગ્રહથી સં. ૧૮૧૪ના ફાગણ વદિ ૭ વાર બૃહસ્પતિ દિને લિખિતે શ્રીરંગાબાદ મળે.” સમ્યકત્વ–પરીક્ષાના કર્તા શ્રીવિબુધવિમલસૂરિએ 'ઉપદેશાતક પણ રચ્યું છે એમ એના નિક્સ-લિખિત શ્લોક ઉપરથી જોઈ શકાય છે– "विमलकीर्तिधरो मुवि तच्छिशु-विमलकीर्तिगुरुर्गुणसागरः । विमलशिष्यजनैः परगौतमो, विमलशासनशोमितदेशनः ॥ १०७॥ शुक्लपक्षे त्रयोदश्यां, समाप्तोऽयं हि ग्रन्थकः । માનવમસવર્થ, મવનાં કુવાર: છ૮ છે.” ૧ કચ્છ દેશના મનોહરપુરમાં સં. ૧૬૭૭ મહા સુદિ ૧૧ જન્મ, શિવગણ પિતા, ભાણી માતા. સં. ૧૬૮૬માં વિજયદેવસૂરિ પાસે દીક્ષા. સં. ૧૭૦૧માં પંન્યાસ પદ, સં. ૧૭૧૦ વૈ. શુ. ૧૦ ગંધારમાં આચાર્યપદ અને સં. ૧૭૪૯ વૈશાખ વદિ ૧૧ દિને અનશન કરી ૧૩ દિને દીવ બંદરમાં સ્વર્ગવાસ થયો. એમના ગુરૂ શ્રીવિજયદેવસૂરિનું સંક્ષિપ્ત ઇતિવૃત્ત નીચે મુજબ છે – - સં. ૧૬૩૪માં ઈડરવાસી શેઠ થિરાની પત્ની રૂપાદેથી જન્મ. સં. ૧૬૪૩માં અમદાવાદમાં શ્રીવિજયસેનસૂરિ પાસે દીક્ષા. સં. ૧૬૫૫માં શિકંદરપુરમાં પંન્યાસપદ, સં.૧૬૫૬માં ખંભાતમાં આચાર્ય-પદ, સં.૧૬૫૮માં પાટણમાં ગણાતુના, સં. ૧૬૭૧માં ભટ્ટારપદ, અને સં. ૧૬૭૪માં મુગલ પાદશાહ જહાંગીરે તેમને મહાતપા બિરૂદ આપ્યું. સં. ૧૭૧૩ના અષાડ સુદિ તમે અનશન કરી અગ્યારસને દિને દીવ નગરમાં સ્વર્ગવાસ. ૨-૩ એમના સંબંધમાં જુઓ શ્રીશાભન મુનીશ્વરકૃત સ્તુતિચવિશતિકાની મારી સંસ્કૃત ભૂમિકા. ૪ એષિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ તરફથી ૨૮ માં પ્રખ્યાંક તરીકે સમ્યકત્વ-પરીક્ષાની સાથે પ્રસિદ્ધ થએલે આ ગ્રન્થ વિ.સં ૧૭૮૩ માં શ્રાવણ કૃષ્ણ પંચમીને દિને પત્તનપુર (પાટણ)માં રચાયેલ છે એમ આના નીચે મુજબના અન્ય પદ્ય ઉપરથી જોઈ શકાય છે – પાનનમુનિન્દ્ર ૧૭૧૨ )-મિતે બાવળારિતVળ્યા ! उपदेशशतकाख्यग्रन्थः समाप्तोऽभूत् पत्तने ॥१०९॥" Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના विबुधविमलसूरिस्तच्छिशुः सङ्घसेवी सुमतिजलधिसूरेर्लब्धमूरित्वसंज्ञः । निजपरहितहेतोस्तत्त्वसारोपदेशं - શતમિતળે ધર | ૨૦૮ .” આ ઉપરથી કદાચ કોઈને એમ ફરે કે ઉપદેશ શતકના ક્ત તે શ્રી કીતિવિમલ મુનીશ્વરના શિષ્ય નથી, પરંતુ તેઓ તો શ્રીવિમલકીર્તિના શિષ્ય છે, તો તે ઠીક નથી; કેમકે એવો ઉલ્લેખ તો છે ભંગ ન થાય તે માટે કરવામાં આવ્યો હશે એમ ભાસે છે. સમ્યકત્વપરીક્ષામાં તો નીચે મુજબને ઉલ્લેખ દૃષ્ટિગોચર થાય છે – " धत्ते न्याययशा यशोविजयतां श्रीवाचको नामनि - साहाय्याद् बुध ऋद्धिनामविमलः संवेगमार्गस्थितः । तच्छिष्यो गुरुकीर्तिकीर्तिविमलो बुद्धो गुरुस्तच्छिशुः सूरिः श्रीविबुधाभिधानविमलो ग्रन्थं व्यधत्तामुकम् ॥ ७५ ॥" લક્ષ્મીવિમલ નામના મુનીશ્વરે ગૂર્જર ભાષામાં એક એવીસી લખી છે કે જેને પ્રારબ્લિક ભાગ એ છે કે– દ્વારક હષભ જિનેસર તું મિલે, પ્રત્યક્ષ પિત સમાન છે, તારક જે તુઝનિ અવલંબિયા, તેણે લહે ઉત્તમ સ્થાન છે. ” જ્યારે જેને અન્તિમ-ઉલ્લેખ એ છે કે— વીર ધીર શાસનપતિ સાચે, ગાતાં કાતિ કલ્યાણ, કીર્તિવિમલ પ્રભુ પરમ સભાગી, લક્ષ્મી વાણી પ્રમાણે રે આ મુનીશ્વર તે પ્રસ્તુત કવિરાજ હોવા પૂરેપૂરો સંભવ છે. આવી પરિસ્થિતિમાં એમની ઉપલબ્ધ કૃતિઓની સંખ્યા ચારની ગણાયઃ (૧) શાન્તિ, (૨) ઉપદેશ૦, (૩) સમ્યક્ત અને (૪) ચેવીસી. શ્રીવિવિમલ મુનિરાજના શિષ્ય-રત્ન પંડિતલાલ છગણિના શિષ્યનું નામ પણ કીર્તિવિમલ છે એમ જૈન ગુર્જર કવિઓ' (પૃ. ૫૫)માં આપેલા ચતુર્વિશતિ-જિન-સ્તવના નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જોઈ શકાય છે. “ શ્રીવિજયવિમલ વિમલવિબુધ રેસીસ સિમણિ પંડિત લાલજી ગણિવરૂ, તસ સીસ પભણઈ કીર્તિવિમલ બુધ ઋષી મંગલ કરુ.” ગજસિહકારના કર્તા તરીકે ઓળખાવેલા આ કીર્તાિવિમલ મુનીશ્વર શાન્તિ-ભક્તામરના કર્તાના ગુરૂ છે કે કેમ તેને નિર્ણય વિશેષ સાધન વિના કરી શકાય તેમ નથી, છેક ઉપરના ૧ આ તેમજ અંતિમ કડી “ જૈન ગૂર્જર કવિઓ ' (પૃ૦ ૫૯૬ )ના આધારે આપી છે. ૨ વહાણ. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ઉલ્લેખમાંના “વિમલવિબુધ' તરફ ધ્યાન આપતાં અને લાલજીગણિને વિધા-ગુરૂ ગણતાં આ કીર્તાિવિમલ પણ પ્રસ્તુત હોય એમ ભાસે છે. લમીવિમલ વિમલ નામના એક અન્ય મુનિરાજ પણ થઈ ગયા છે પરંતુ તેઓ કટપર (?) ગચ્છીય શ્રીધર્મવિમલ મુનીશ્વરના શિષ્ય થાય છે, જ્યારે શ્રીરાજવિમલના તેઓ ગુરૂ થાય છે અને શ્રીસધવિમલના તેઓ દાદાગુરૂ થાય છે. આ હકીકત પાર્યરતવન (ઉવસગ્ગહરસ્તોત્ર), શાન્તિકરસ્તવન (સંતિકરસ્તાત્ર), ભયહરરતવન (નમિઊણરતન), અજિતશાન્તિસ્તવન, ભક્તામરસ્તોત્ર ૦ વૃદ્ધા બહતુ)શાન્તિ એ છે તેની સં. ૧૭૮૬માં લખાયેલી અને રૉયલ એશિયાટિક સાયટિ (મુંબાઈ)ની પ્રતિ ઉપરથી જાણી શકાય છે. શ્રી પાર્શ્વભક્તામરનું પર્યાલોચન શ્રી પાશ્વ-ભક્તામર એ પં. વિનયેલાભગણિજીની કૃતિ છે. એમાં એકંદર ૪૫ લેકે છે. તે પૈકી પ્રથમના ૪૪ રલેકે ભક્તામર-સ્તોત્રના ચતુર્થ ચરણની સમસ્યારૂપ છે, જ્યારે અંતિમ રિલોક પ્રશરિતરૂપ છે. આ સમગ્ર કાવ્ય જૈનેના ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે એ વાતની આધ તેમજ અન્તિમ લોક સાક્ષી પૂરે છે; પરંતુ આ દ્વારા શ્રી પાર્શ્વનાથના જીવન-વૃત્તાન્ત ઉપર કંઈ પણ પ્રકાશ પાડવામાં આવ્યું નથી, ઘણાખરા કે તે ગમે તે જિનેશ્વરની સ્તુતિરૂપ ગણી શકાય તેવા છે. આથી કરીને જેટલે અંશે શાન્તિ-ભક્તામર એ નામ સાર્થક છે, તેટલે અંશે પણ આ કાવ્યનું નામ સાન્તર્યું નથી. છતાં પણ શ્રી પાર્શ્વનાથના ચરિત્ર ઉપર પ્રકાશ પાડનારા ગ્રન્થને ઉલ્લેખ કરવો અનાવશ્યક નહિ ગણાય, કેમકે આધુનિક પાશ્ચાત્ય વિદ્વાન શ્રીપાર્શ્વનાથને જૈન ધર્મના મૂળ સ્થાપક તરીકે સ્વીકારે છે, જ્યારે શ્રી મહાવીરસ્વામીને તે આ ધર્મના સુધારક-પ્રરૂપક તરીકે માને છે. આ ગ્રેવીસમા તીર્થંકરના જીવનવૃત્તાન્તની રૂપરેખા નીચેના ગ્રન્થોમાં આલેખાયેલી છે. ન્ય કર્તા રચના-સમય લોક-સંખ્યા (૧) પાર્શ્વનાથ ચરિત્ર પદ્મસુન્દર સંસ્કૃત ૧૧૩૯ १०२४ (૨) દેવભદ્ર પ્રાકૃત ૧૧૬૫ (૩) છે ગાથા ૨૫૬૪ (૪) માણિક્યચન્દ્ર , ૧૨૭૭ ૫૨૭૮ (૫) w ભાવદેવ સંસ્કૃત ૧૪૧૨ ६४०० સર્વાનન્દ તાડપત્રી ૩૪૫ ભાષા ૧ એમનું રચેલ પાર્શ્વનાથ ચરિત્ર શ્રીયશવિજય પ્રસ્થમાલા તરફથી ઈ. સ. ૧૯૧૨માં છપાઈ બહાર પડેલું છે. આના આધારે મી. ગ્લૅમરીડ (Bloomfield) નામના પાશ્ચાત્ય વિદ્વાને પાર્શ્વનાથના જીવનની રૂપરેખાં અંગ્રેજી ભાષામાં આલેખી છે. આ ગ્રન્થનું નામ The life and stories of the Jaina saviour Pargvnatha છે અને તે ઈ. સ. ૧૯૧૯ માં પ્રસિદ્ધ થયેલ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના (८) ગ્રન્થ કર્તી ભાષા રચના-સમય લોકસંખ્યા (७)पार्श्वनाथ-यरित्र (ग) 'यवाणि संस्कृत ५५०० (८) , विनययन्द्र , ૩૯૮૫ (२विप्रलना शिष्य) હેમવિજયગણિ , ૧૬૬ર ૩૧૦ ગ્રેવીસ તીર્થકર શ્રી પાર્શ્વનાથને ઐતિહાસિક વ્યક્તિ તરીકે રવીકાર કરવા હવે કઈ વિદ્વાન ભાગ્યેજ ના પાડે એવી સ્થિતિ ઊભી થઈ છે, તે તેમના પૂલ વરૂપ ઉપર પ્રકાશ પાડનારાં ચતુવિંશતિજિનસ્તુતિસંગ્રહનાં નિમ્નલિખિત પઘોને ઉલ્લેખ કરવો અરથાને નહિ ગણાય. " विघ्नवातविवर्तकर्त्तनजगद्विख्यातवीरव्रतः स्वस्तिश्रेणीसमृद्धिपूरणविधौ कल्पद्रुमो विश्रुतः । पुण्यप्रौढिपदप्रभावपटुताप्रत्यक्षपूषा प्रियं श्रीपार्श्वः परमोदयं जिनपतिः पुष्णातु शाम्यश्रियम्(यः?)॥१॥ श्रीवामारमणाश्वसेननृपतिश्रेष्ठान्वयश्रीकर ! प्रेख़त्पावनकायकान्तिविजितप्रत्ययधाराधर ! । पुण्यप्राप्यपदप्रसाद ! परमश्रीमूलतासाधन श्लाघ्य ! श्रीधरणेन्द्रवन्धचरण ! त्रायस्व मां पाप्मनः ॥ २ ॥ स्वावासात् सहसा समेत्य च भवान् कारुण्यतस्तात्त्विका दुद्दधे विषमाज्ज्वलन्तमुरगं दीनं यथा पावकात् । तो कारुण्यदृशं विधाय भगवन् ! मामप्यनन्याश्रयं विश्वव्यापिकषायभीषणदवादाकर्ष देव ! स्वयम् ॥३॥ कामं कामठवारिवाहपटलोपज्ञप्रसपत्पयः पूरः प्लावयति स्म लेशमपि नो त्वां ध्यानगं निर्भयः( यम् ? )। तव किं कौतुकमत्र मोहजलधिोकत्रयव्यापकः सोऽपि क्षोभयति स्म नो जिनपते ! त्वां संसृतेस्तारक ! ॥४॥ जीरापल्लि-फलार्द्ध-काशी(शि)-मथुरा-शङ्केश्वर-श्रीपुर ज्य(त्र)म्बावत्यणहिल्लपत्तनमुखप्रख्याततीर्थेश्वर ।। चञ्चश्चित्रकमूलिकेव भगवन् ! पार्श्व ! त्वदीयाभिधा कुर्योन्मे गुणकोशमक्षयमसावाराध्यमाना त्रिधा ॥ ५॥" ૧ એમણે સંસ્કૃત ભાષામાં રચેલું શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જૈનધર્મપ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલું છે. વળી એનું ગુજરાતી ભાષાન્તર પણ આ સંસ્થા તરફથી બહાર પડેલું છે. ૨ એમની કતિ મનિ શ્રીમોહનલાલજી જૈન ગ્રન્થમાંલાની પ્રથામાંક તરીકે ઈ. સ. ૧૯૧૬માં પ્રસિદ્ધ થયેલી છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અર્થાતુ-અશ્વસેન એ શ્રી પાર્શ્વનાથના પિતાનું નામ છે, જ્યારે વામા એ તેમની માતાનું નામ છે. વળી ધરણેન્દ્ર તેમને સેવક છે. પૂર્વ ભવમાં કમઠ તાપસની અજ્ઞાન તપશ્ચર્યાના ભોગી બનેલા આ ભેગી (સર્પ)નું તેમણે સ્વહરતે અગ્નિથી રક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કમઠ તાપસ મરીને વ્યંતર તરીકે ઉત્પન્ન થયે ત્યારે તેણે ત્રેવીસમા તીર્થંકરને ઘેર જલવૃષ્ટિ દ્વારા ભયંકર ઉપસર્ગ કર્યો હતો. વિશેષમાં જીરાપલ્લી, ફલ ઈત્યાદિ નગરોમાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રખ્યાતિ થયેલી છે. એમ અન્તિમ પદ્ય ઉપરથી સ્પષ્ટ સમજાય છે. છતાં તર્ગત પ્રમુખ શબ્દથી શું સમજવું જોઈએ તે જાણવું બાકી રહે છે. અલબત આ વિષયની જિજ્ઞાસુ પિતાની ઈચ્છા તપ્ત કરવા માટે પરિશિષ્ટગત મુનિરાજ શ્રીશાન્તિકુશલરચિત પાર્શ્વનાથસ્તવન જોઈ શકે છે, છતાં પણ ત્યાં સૂચવેલાં ૧૦૮ નામની સતુલના કરવામાં તેમને સહાયભૂત થઈ પડે તેટલા માટે શ્રીઉત્તમવિજયકૃત પાશ્વદેવનમમાલારૂપે રસ-સામગ્રી પીરસવા લલચાઉં છું" (કડખાની દેશી) પાસ જિનરાજ સુણી આજ સંખેસરા, પરમ પરમેસરા વિશ્વ વ્યા; ભીડ ભાંગી જરા દવાની જઈ, થિર થઇ શંખપુરી નામ થા –પાસ. ૧ સાર કરિ સારિ મને હારિ મહારાજ તું, માન મુઝ વીનતી મન માચી; અવર દેવા તણી આસ કુણ કામની, સ્વામીની સેવના એક સાચી.–પાસ૨ તૂહી અરિહન્ત ભગવન્ત ભવ તારણે, વારણ વિષમ ભય દુઃખ વાટે; તૂહી સુખ કારણે સારણે કાજ સહુ, તૂહી મહારણે સાચા માટે–પાસ૦ ૩ અંતરીક (૧) અમીઝરા (૨) પાસ પંચાસરા (3) ભોયરા (૪) પાસ ભાભા (૫) ભટેવા (૬); વિજ્યચિન્તામણિ (૭) સેમચિન્તામણિ (૮)રવામી સિમા (શ્રીપાસા) તણું કરે ચરણ સેવા – પાસ૪ કલવધિ (૯) પાસ મનમેહના (૧૦) મગસિયા (૧૧) તારસલ્લા (૧૨) નમું નાંહિ તેટા; સક(શ્રી)બલેચા (૧૩) પ્રભુ આસગુલ (૧૪) અયિા (૧૫) ખંભણ (૧૬) થંભણ (૧૭) પાસ મોટા–પાસ ૫ ૧ આ મુનિરાજ શ્રીગૌતમવિજયના પ્રશિષ્ય થાય છે, જ્યારે ખુશાલવજયજીના તે તેઓ શિષ્ય થાય છે. તેમણે આ પુરૂષાદાની પાશ્વદેવનામમાલા સં૦ ૧૮૮૧ ના ફાગણ વદ બીજને દિવસે રચી છે. - ર આ નામમાલામાં શ્રી પાર્શ્વનાથનાં ૧૦૮ નામોનો નિર્દેશ કરવામાં આવ્યા છે. જૈનગ્રન્થાવલી (પૃ. ૨૮૬)માં ભારતી ૧૦૮ નામ તવન” એવો ઉલ્લેખ છે એ ઉપરથી તેમજ આ પ્રરતાવનાના પૃ. ૩૫-૩૬ ઉપરથી પણ સમજી શકાય છે કે સરસ્વતીનાં પણ ૧૦૮ નામે છે. અજૈન સાહિત્યમાં મહાદેવનાં ૧૦૮, વિષ્ણુનાં ૧૦૦ નામે, ગણપતિનાં ૧૦૮, રામનાં ૧૦૮ અને કૃષ્ણનાં પણ ૧૦૮ નામે છે એ વાતની ખૂહસ્તોત્રમુક્તાહારનાં ૩જા, ૫૧ મા, ૮૧ મા, ૧૩૪ માં અને ૧૪૯ મા સ્તોત્ર સાક્ષી પૂરે છે. ૩ અતિશય તીવ્ર જિજ્ઞાસુને તે “શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાલા' (ભાવનગર) તરફથી પ્રસિદ્ધ થયેલા પ્રાચીન તીર્થમાળા-સંગ્રહના પ્રથમ ભાગમાં આપેલ મહોપાધ્યાય શ્રીમેઘવિજયગણિકૃત પાર્શ્વનાથનામમાલા (પૃ. ૧૪૯–૧૫૩), ૫. કલ્યાણસાગરરચિત પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી તેમજ પં. રત્ન પાલવિરચિત પાર્શ્વનાથસંખ્યાસ્તવન (પૃ૦ ૧૬૯-૧૦૦) જેવા ભલામણ કરું છું. Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ગેબી (૧૮) ગેડી (૧) પ્રભુ નીલકંઠા (૨૦) નમું હલધરા (૨૧) સામલા (રર) પાસ યારા; સુરસરા (૨૩) કંકણ (૨૪) પાસ દાદા (૨૫) વલી સૂરજમંડણ (૨૬) નમું તરણતારા. -પાસ. ૬ જગતવલ્લભ (૨૭) કલિકુંડ (૨૮) ચિંતામણિ (૨૯) લઢણા (૩૦) સેરિસા (૩૧) સ્વામિ નમિયે; નાકેડા (૩ર) ઉન્હાવલા (૧૪) કલિયુગા (૩૪) રાવણ (૩૫) પસીના (૩૬) પાસ નમિ દુઃખ દમિયે–પાસ૭ સ્વામિ માણિક (૩૭) નમું નાથ સીડિયા (૩૮) નામુંડા (૩૯) જોરવાડી (૪૦) જગેશા; કાપડી (૪૧) દૌલતી (૪૨) પ્રમસીયા (૪૩) મુંજપુરા (૪૪) ગાડરીયા (૪૫) પ્રભુ ગુણગિરે ગણે)શા–પાસ૮ હમીરપુર (૪૬) પાસ પ્રણમું વલી નવલખા (૪૭) ભીડભંજન (૪૮) પ્રભુ ભીડ ભાગે; દુઃખભંજન (૪૯) પ્રભુ ડેકરીયા (૫૦) નમું પાસ જીરાવલા (૫૧) જગત જાગે–પાસ ૯ અવંતી (પર) ઉજેણી (૫૩) સહસફણા (૫૪) સાહેબા મહિમદાવાદ (૫૫) કેકે (૫૬) કોરા (૫૭); નારિંગ (૫૮) ચંચૂ (૫૯) ચલ (૬૦) ચવલેસરા (૬૧) તવલી (તીવરી ) (૬૨) ફલવિહાર (૬૩) નાગૅદનેરા. (૬૪)–પાસ ૧૦ પાસ કલ્યાણ (૬૫) ગંગાણિયા (૬૬) પ્રણમિયે પલવિહાર (૬૭) નાગેન્દ્રનાથા; કુકટેશ્વરા (૬૮) પાસ છત્રા અહિ (૬૯) કમઠ દેવે નમ્યા શિક સાથ–પાસ. ૧૧ તિમરી (૭૦) ગોગો (૭૧) પ્રભુ દૂધિયા (૭૨) વલ્લભા (૭૩) શંખલ (૭૪) ધૃતકèલ (૭૫) બૂઢા (૭૬); ધીંગડમલ્લાર (૭૭) પ્રભુ પાસ ઝેટિંગજી (૭૮) જાસ મહિમા નહીં જગત ગૂઢા-પાસ. ૧૨ એરવાડી (૭૯) જિનરાજ ઉદ્દામણિ ( ૮૦ ) પાસ અઝા(જાહ)વરા (૮૧) નેવ નંગ; કાપેડા (૮૨) વજેબો (૮૩) પ્રભુ છેછલી (૮૪) સુખસાગર (૮૫) તણું કરો સંગા. –પાસ) ૧૩ વિજજુલા (૮૬) કાકડું ( ૮૭) મંડલીકા (૮૮) વલી મુહુરિયા (૮૯) શ્રીફલેધી (૯૦) અનિંદા (૯૧ ); આ (૯૨) કુલપાક (૯૩) કંસારિયા (૯૪) ઉંબરા (૯૫) અનિયલા (૯૬) પાસ પ્રણમું આનંદા-પાસ. ૧૪ નવ્વસારી (૭) નવપલ્લવા (૯૮) પાસજી શ્રી મહાદેવ (૯) વરકણવાસી (૧૦૦); પરેલા (૧૦૧) ટાંકલા (૧૦૨) નવખંડા (૧૦૩) નમું ભવ તણું જાય જેહથી ઉદાસી. –પાસ. ૧૫ મન્નવંછિત (° ૦૪) પ્રભુ પાસજીને નમું વલી નમું નાથ સાચા નગીના (૧૦૫); Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દુખ દેહગ તજી સાધુ મારગ ભજી કર્મના કેસરીથી ન બીના–પાસ. ૧૬ અશ્વપનન્દ કુલચન્દ્ર પ્રભુ અલવરા (૧૦૬) બીબડા (૧૦૭) પાસ કલ્યાણરાયા (૧૦૮); હવે કલ્યાણ જસ નામથી જ્ય હવે જનની વામાને ધન જેહ જાયા–પાસ. ૧૭ એક શત આઠ (૧૦૮) પ્રભુ પાસ નામેં યુ સુખ સંપત્તિ લો સો વાતે; બદ્ધિ યશ સંપદા સુખ શરીરે સદા નાહી મણું માહરે કઈ વાતે—પાસ. ૧૮ સાચ જાની સ્તવ્યો મને મારે ગમે પાસ હૃદયે રમે પરમ પ્રીતે; સમીહિત સિદ્ધિ નવ નિદ્ધિ પામે સહુ મુઝ થકી જગતમાં કો ન જીતે—પાસ. ૧૯ કાજ સહુ સારજે શત્રુ સંહારજે પાસ સંખેસરા મૌજ પાઉં; નિત્ય પરભાતિ ઉઠી નમું નાથજી ! તુઝ વિના અવર કુંણ કાજે ધ્યાઉં?–પાસ૨૦ (સંવત) અઢાર એકાસિયે (૧૮૮૧) ફાલગુણ માસિયે બીજ ઉજજલ પખે છંદ કરિ; ગૌતમ ગુરૂ તણા વિજયખુશાલને ઉત્તમું સંપદા સુખ વરિ–પાસ ૨૧ પાઠ-વિચાર– હવે પાછો પ્રસ્તુત કાવ્ય પરત્વે વિચાર કરીએ. પ્રથમ તો મૂળ કાવ્યમાં જે પાઠ ફેરવી વામાં આવ્યા છે તે તરફ ઉડતી નજર ફેકીશું. બીજા પધમાં મુરમધ્યાતાWવિન્ચે એવો પાઠ જોઈએ. એને અર્થ “દર્પણના મધ્યમાં રહેલા મુખના બિમ્બને એમ થાય છે. ૨૬ મામાં ધ્યાનાનોથિતદુર્મમતાતાયને બદલે છાનાનોષિતર્મમતાઢતાય એ પાઠ છે. એને અર્થ “ધ્યાનરૂપ અગ્નિ વડે દહન કર્યું છે દુમર્મસ્વરૂપ લતાનું જેણે એવાને એમ થાય છે. ૨૮ ભામાં પધમાં સુઝમવપ્રશ્નો ને બદલે તુમઠDઋતે જોઈએ. આને અર્થ એ છે કે દુષ્ટ કમઠ (નામના દૈત્યે) રચેલ. ર૯ મામાં વિવિખ્યું ને બદલે વિવિખ્ય પાઠ છે. વિકમુ અને રવિવું એ બેને શું અને પ્રતાપી મડળ એ અનુક્રમે અર્થ છે. પ્રયોગ-વિચાર– શ્રીપાર્થભક્તામરના ૧૨ મા શ્લોકમાં સદણવા પ્રવેગ નજરે પડે છે. આ પ્રયોગ શુદ્ધ છે કે અશુદ્ધ તેને વિશેષ વિચાર કરવામાં આવે તે પૂર્વ પ્રથમ તે બહચ્છાતિમાં “રાન્તિમુઘોષવિદ્યા ફાત્તિનીઘં મસ્ત ટ્રાતવ્યમતિ”એ પાઠમાં આ પ્રયોગને મળતું આવતું કોયિત્વા રૂપ દષ્ટિગોચર થાય છે તેની નેંધ લઇએ. મહર્ષિ પાણિનિકૃત અષ્ટાધ્યાયીના નિમ્નલિખિત– મુરાઢિો મુખ્યશ્ચ : ' (૩-૨-૨ ) –સૂત્રની સિદ્ધાન્ત-કૌમુદી નામની ટીકામાં ગોઢાવિયા એવું રૂપ દષ્ટિગોચર થાય છે ખરું, પરંતુ આ હકીક્ત સન્દ પરત્વે ઘટી શકે તેમ જણાતું નથી. અલબત વૈદિક પ્રકિયા તરફ નજર Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના કરતાં એવાં રૂપ ત્યાં માલુમ પડે છે, પરંતુ એ વાત પણ અત્ર લાગુ પડતી નથી. આથી કરીને “સ” એ ઉપસર્ગને દ સાથે સંબંધ છે એમ ન માનીએ–તેને પૃથક ગણીએ તેજ આ પ્રેગની શુદ્ધતા સંબંધી શંકા દૂર થઈ શકશે એમ લાગે છે. શ્રીવિનયેલાભગણિને વૃત્તાન્ત શ્રીવિનયલાભગણિ પાઠક (ઉપાધ્યાય) શ્રીવિનયપ્રમોદના વિનેય (શિષ્ય) થાય છે અને તેમણે આ શ્રીભક્તામર સ્તોત્રની સમસ્યાબંધ રચના કરી છે એટલી હકીકત પ્રશસ્તિ ઉપરથી જાણું શકાય છે. આ ઉપરાંત તેમના જીવન ઉપર પ્રકાશ પાડનારૂં કોઈ પણ સાધન મારા જોવામાં કે જાણવામાં આવ્યું નથી. અંતમાં પાઠક મહાશય આ પાવૈભકતામરના રચનારા શ્રીવિનયલાભગણિના નામગત વિનયને વિશિષ્ટ લાભ મેળવવા ભાગ્યશાળી બને એટલું ઈચ્છત તથા આ ગ્રન્થમાં જે કોઈ ગુટિઓ રહી ગઈ હોય તે બદલ સાક્ષર-સમુદાયની ક્ષમા યાચતો તેમજ તેમની તરફથી તદગ્ય સૂચનાઓની આશા રાખતો હું આ પ્રરતાવના પૂર્ણ કર્યું તે પૂર્વે પરિશિષ્ટ સંબંધી થોડે ઘણે વિચાર કરવા પ્રવૃત્ત થાઉં છું. પ્રથમ પરિશિષ્ટમાંના ભારતી-વર્ણનની સમીક્ષા કરતાં તેના કર્તાની પ્રતિભા પ્રકટ થાય છે, પરંતુ ખેદની વાત એ છે કે આ રોગના ર૭માં પધમાં જે રત્નવર્ધનનું નામ નજરે પડે છે, તે મુનિવર સંબંધી નિર્ણય કરવા માટે તેમના ગુરૂવર્ય, તેમના શિષ્યરત્ન કે તેમના સમય સંબંધી કોઈ ઉલ્લેખ મારે જાણવામાં નથી. આથી આ કવિરાજ ક્યારે થયા, આ સિવાય તેમની અન્ય કોઈ કૃતિ છે કે નહિ ઇત્યાદિ જિજ્ઞાસા અતૃપ્તજ રહે છે. ૧ “પુત્વા િછણિ' (૭-૧-૨૮) એ અષ્ટાધ્યાચના વૈદિક પ્રક્રિયાના સૂત્રના યુગમા પાચિત્તા એ ઉદાહરણમાં આવું રૂપ દષ્ટિગોચર થાય છે. ૨ આ ગ્રન્થનું શુદ્ધિપત્ર આપવામાં આવ્યું છે, છતાં “જરતઃ હવનં સવાર માં મતિઃ ” એ મુજબ કઈ કઈ ભૂલ દષ્ટિપથમાં નહિ પણ આવી હોય. શ્રીભક્તામરસ્તાત્રની પાદપૂર્તિરૂપ પ્રથમ વિભાગમાં બે ત્રણ અશદ્ધિઓને નિર્દેશ કરવો રહી ગયો છે, તે તે સંબંધમાં અત્રે ઉલ્લેખ કરવા અસ્થાને નહિ ગણાય. (અ) ઉપદધાતના સાતમા પૃષ્ઠમાં લગભગ અગતમાં વળી આ સંબંધમાં......પણ આ વાતની સાક્ષી પૂરે છે” એ પંક્તિ ભૂલથી દાખલ થઈ ગઈ છે, વાતે તે કાઢી નાંખવી. એને બદલે “સહસાવધાનશ્રીમુનિસુન્દરસૂરિકૃતિ ગુર્વાવલીના “ નિન થી શરૂ થતા ૨૭૫માં પધના ચતુર્થ ચરણગત “સણISળુભદ્વિમિઃ ”માં સામાસિક પદમાં પણ સધિ નહિ કરવાનું ઉદાહરણ વિચારી લેવું” એવો સુધારે કર. હજી સુધી આ ભૂલ તરફ તે કેઈએ મારું ધ્યાન ખેંચ્યું નથી, જયારે નિમ્નલિખિત બીજી બે ભૂલે તરફ મારું લક્ષ્ય પં. લાલચને પોતે લખી મોકલેલ અભિપ્રાય દ્વારા ખેંચ્યું છે. આ બદલ હું તેમને આભારી છું. (આ) ૧૮૧ મા પૃષ્ઠમાં વાગભટાલંકારના કર્તા તરીકે મુનિવામ:' લખ્યું છે તેમાં મુનિ' શબ્દ ન જોઈએ. (ઈ) ૧૮૨ મા પૃષ્ઠમાં પ્રભાવક ચરિત્રના કર્તા તરીકે શ્રીરામદૂઃિ ” એ જે ઉલ્લેખ નિર્ણપસાગરમાં છપાયેલ ગ્રન્થના મુખપૃષ્ઠ ઉપરથી કરવામાં આવ્યો છે તે અશુદ્ધ છે. શ્રીચન્દ્રપ્રભસૂરિને બદલે તેમના શિષ્ય-રત્ન શ્રીપ્રભાચન્દ્રસૂરિનું નામ જોઈએ, Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના બીજા અને ત્રીજા પરિશિષ્ય સંબંધી તેમજ છઠ્ઠા તથા સાતમા પરત્વે તે કર્તાના નામને પણ નિર્દેશ થઈ શકે તેમ નથી. ચેથી પરિશિષ્ટના કર્તા દાનવિજય હેવાનું જણાય છે (જુઓ નવમું પદ્ય), પરંતુ તેમનો વિશેષ પરિચય કરાવનાર સાધન ન મળવાથી તેમના જીવન ઉપર પ્રકાશ પાડવા હું અસમર્થ છું. અલબત આ નામના અન્ય મુનિવરો છે, પરંતુ ફક્ત નામની ઐક્યતાથી શું સિદ્ધ થઈ શકે ? પાંચમા પરિશિષ્ટગત શ્રીશારદા-સ્તોત્ર શ્રીવિજયકીર્તિના વિનય શ્રીમલયકીર્તિની કૃતિ છે. એમના જીવન ઉપર કેઈ સાધન પ્રકાશ પાડી શકે તેમ હોય તેનાથી હું અજ્ઞાત છું એટલે હું એમના સંબંધમાં શે વિશેષ નિર્દેશ કરી શકતો નથી. જોકે બારવ્રત વિચારના અંતમાં– કલશમાં વિજયકીતિનું નામ જોવાય છે, (પરંતુ એટલાજ ઉપરથી શે નિર્ણય થઈ શકે ?) કેમકે ત્યાં કહ્યું છે કે – સંવત્ સતરે ચેતીર્સ (૧૭૩૪) સમUરે સુભ મહુરત સુભ વાર સદગુરૂને વચને કરિ આદર્યા રે ધરમઈ યે યે કાર હિવ શિ (?) કલસ–ઈય ભાવસેતી સુણીય સુણુય ગુરૂ મુખિ આણિ સુધી આસતા જે ટાલિ દૂષણ એહ ભૂષણ ધરે તનું સુખ સાસતા; વાચનાચારિજ વિજયકીરતિ સીસ પદ્મનિધાન એ. તસુ પાસિ પૂરી શ્રાવિકાયઈ ધર્યો વ્રત પરધાન એ સંવત્ ૧૭૩૪ વર્ષે મિસિર સુદિ ૩.” અંતિમ પરિશિષ્ટના કર્તા પરત્વે તે છેક આવી નિરાશાજનક પરિરિથતિ નથી એટલું સાનન્દ કહી શકાય છે. કેમકે આ શ્રી પાર્શ્વનાથ- સ્તવનના કર્તા મુનિરાજ શ્રીશાન્તિકુશળ તપાગચ્છીય છે. તેમણે આ સ્તવનમાં તપગચ્છતિલક શ્રીવિજયસેનસૂરીશ્વરના ચરણ-કમલને તેમજ પોતાના ગુરૂવર્ય શ્રી વિનયકુશલને પ્રણામ કર્યો છે. વિ. સં. ૧૬૬૭ માં આ સ્તવને રચાયેલું છે. મુનિરાજ શ્રી ચતુરવિજયે હરત-લિખિત પ્રતિ ઉપરથી આ ઉતારી મોકલ્યું ત્યારે મારા કે તેમના એ ધ્યાનમાં હતું નહિ કે આ “શ્રીયશોવિજ્ય ન ગ્રન્થમાલા' (ભાવનગર) તરફથી પ્રસિદ્ધ થયેલા પ્રાચીન-તીર્થમાલા-સંગ્રહમાં મુદ્રિત થયેલું છે. આનું બીજી વારનું પ્રૂફ તપાસતાં એ તરફ મારું લક્ષ્ય ગયું તેથી મેં મુદ્રિત પુરતકમાં જે પાઠભિન્નતા હતી તેને ટિપ્પણ દ્વારા નિર્દેશ કર્યો છે. ગામોનાં નામે વિષે વિશેષ માહિતી નહિ હોવાથી આ રતવનમાં ખલના રહી ગઈ હશે તે બદલ હું ભૂગલાની ક્ષમા ચાહું છું અને તેઓ યોગ્ય સૂચનાઓ કરવા કૃપા કરશે એમ તેમને વિનવું છું. “સરસ્વતિ સરસ વચન રસ માગું, તેરે પાયે લાગુંથી શરૂ થતી સનતકુમાર સઝાય પણ શ્રીશાન્તિકુશળની કૃતિ છે, કેમકે એની અન્તિમ કડીઓમાં એવો ઉલ્લેખ છે કે ૧ આને તવન તરીકે ઓળખાવવામાં આવેલ છે, પરતું ખરી રીતે જોતાં તે એમાં શ્રી પાર્શ્વનાથનાં નામેનોજ મોટે ભાગે નિર્દેશ કરવામાં આવ્યું છે, જ્યારે તેમની સ્તુતિ તે ઘણી જ થોડી કડીઓમાં અન્તમાં કરવામાં આવી છે. ( ૨ “જૈન ગુર્જર કવિઓ” (પૃ૦ ૪૭૨)માં તે “સરસતિ સામિણિ પાએ લાગું” એવી પાઠ-ભિન્નતા છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના “શ્રીવિજયસેન સુરીશ્વરવાણુ તપગચ્છ રાજે જાણી; વિનયકુશલ પંડિત વર ખાણી, તસ ચણે ચિત્ત આણી. . જી. મે. ૧૪. વરસ સાતશે રોગ હીયાસી (૮), સૂધ સંયમ પાલે; મુનિ શાંતિકશલ એમ પ્રજંપ, દેવલોક ત્રીજો સંભાલે. ૨. જી. મે. ૧૫.” આ કૃતિ શ્રાવક ભીમસિંહ માણેકે પ્રસિદ્ધ કરેલ સક્ઝાયમાળા (ભા. ૧, પૃ. ૪૦૩૪૦૪)માં છપાયેલી છે. આ ઉપરાંત સં. ૧૬૭૭ વૈશાખ વદિ ૧૧ ને બુધવારે થાણામાં રચેલી ઝાંઝરીઆ ઋષિની સઝાય પણ તેમની કૃતિ છે. કેમકે આના અંતમાં એવો ઉલ્લેખ છે કે – સંવત સેલસતત્તરે (૧૬૭૭), થાણું નગર મઝારિ હૈ, વઈશાખ વદિ એકાદસી, યુણિક મિ બુધવાર હે. ૧૦૦ વિજ્યદેવસૂરીસરૂ, ગણધર પદ ગણધાર છે, તપગચ્છનાયક ગુણ નિલઉ, જિનસાસનઉ સિણગાર હે, ઝાં. ૧ વિનયકુશલ પંડિતવરૂ, પંડિતપદ સિરતાજ હૈ, શાંતિકુશલ ભાવિઈ ભણઈ, સફલ સફલ દિન આજ હે. ૨ રવર્ગરથ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસુરિસંકલિત પ્રશસિત-સંગ્રહમાં નોંધેલ અર્જુનમાલિમનિકથાના અન્તમાં એવો ઉલ્લેખ છે કે – " संवत् १७४५ वर्षे कार्तिकमासे कृष्णपक्षे चतुर्दश्यां तिथौ हाजीषाणमध्ये पं. गणिशान्तिकुशलTગરિરા( ૪િ)ષ્ય માર્જિવિત ” આમાં શ્રીશાન્તિકુશલગણિનું નામ નજરે પડે છે ખરું, પરંતુ તેજ પ્રસ્તુત સ્તવનના કર્તા છે કે નહિ તે તેમના ગુરૂના નામને નિર્દેશ નહિ હોવાથી નિશ્ચયરૂપે કહી શકાય નહિ એ પ્રમાણે નિમ્નલિખિત– ___" इति श्रीतपागच्छे भट्टारकश्रीहीरविजयसूरिविजयमानराज्ये पूज्यपण्डितश्रीलक्ष्मीरुचिगणिशिष्यपण्डितश्रीविमलकुस(श)लगणिशिष्यपण्डितविनयकुस(श)लगणिविरचिते दानादिकुलकचतुष्कबालावबोधे चतुर्थभावनाकुलकबालावबोधे( धः ) समाप्तः । सं. १७६१ वर्षे मी(मि)ति श्री।" –પ્રશસ્તિમાં વિનયકુશલનું નામ જોવાય છે, પરંતુ ત્યાં ૧૭૬૧ની સાલ આપેલી હોવાથી અથવું પ્રસ્તુત સ્તવનમાં ૧૬૬૭ની સાલ હોવાથી ગુરૂ શિષ્ય પછી પણ લગભગ સો વર્ષ જીવ્યા હોય એ વાત ઘટી શક્તી નથી એમ શંકા ઉદ્દભવે, પરંતુ તે અસ્થાને છે. કેમકે શ્રીહીરવિજયસરિના રાજ્યને ઉલ્લેખ કર્યો છે તે ભૂલવું જોઈએ નહિ. વળી સં. ૧૭૬ ૧ તે લિપિનકાલ છે, પરંતુ રચના-સમય નથી. વિશેષમાં આ મુનીશ્વરે ૩૩ કડીનું ભારતી-સ્તોત્ર પણ ગુજરાતીમાં રચ્યું છે એમ જૈન ગૂર્જર કવિઓ'ના ૪૭રમાં પૂષ્ઠ ઉપરથી જાણી શકાય છે. એને પ્રારંભ નીચે મુજબ છે – Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના “સરસ વચન સમતા મને અણુ, કાર પહિલો યુરિ જાણી અન્તમાં લશગત એવો ઉલ્લેખ છે કે – સુલલિત સરસ સાકર સમી, અધિક અને પમ વાણી, વિનયકુશલ પંડિત તણી, કરી સેવ મેં લાધી વાણી, કવિ શતાતિ)કુશલ ઊલટ ઘરી, નિજ હાયડે આણી, કીયે છંદ મન રંગઈ કાર, સમરી શારદા વખાણી, તવ બેલી શારદા જે છંદ કહે, ભલી ભગતે વાચા માહરી, હું તુહી મેં વર દીધે તૂ લીલા કરિસ, આસ ફલસી તાહરી. ૩૩ –ચેલા (ખેતસી વાચનાર્થ. આ પ્રમાણે યથામતિ હું પ્રસ્તાવના પૂર્ણ કરું છું અને સાથે સાથે શ્રીવાભુટાલંકારની શ્રીજિનવર્ધનસૂરિકૃત “કાવ્યકુમુદચન્દ્રિકા' નામની વૃત્તિના નિમ્નલિખિત– "श्रीमान् श्रीआदिनाथः श्रियमिह दिशतु श्रेयसीं भूयसीं वो विभ्राणः सौरभेयं हृदयमतशिवः शङ्करः शङ्कराभः । सद्यो भूतैर्विभूत्या परिकलिततनुर्वर्णनीयो ह्यहीनै बिभ्रद् वर्ण सुवर्ण तुहिनशिखरिणा भाति यः कामजेता ॥१॥" –આદ્ય પદ્ય દ્વારા હે પાઠક-વર્ગ ! તારું તેમજ સમગ્ર બ્રહ્માણ્ડનું કલ્યાણ ઇચ્છતે વિરમું છું. મુંબાઈ વૈશાખ શુકલ ત્રયોદશી વિક્રમ સંવત ૧૮૮૩. સુન્નચરણોપાસક હીરાલાલ રસિકદાસ કાપડિયા, Page #72 -------------------------------------------------------------------------- ________________ परमात्मने नमः। श्रीधर्मसिंहसूरिविरचितं ॥ सरस्वती-भक्तामरम् ॥ ---- - भक्तामरभ्रमरविभ्रमवैभवेन लीलायते क्रमसरोजयुगो यदीयः । निघ्नन्नरिष्टभयभित्तिमभीष्टभूमा वालम्बनं भवजलेपततां जनानाम् ॥ १॥-बसन्ततिलका मत्वैव यं जनयितारमरस्त हस्ते ___ या संश्रितां विशदवर्णलिपिप्रसूत्या । 'ब्राह्मी'मजिह्मगुणगौरवगौरवर्णी स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ॥ २ ॥-युग्मम् मातर् ! मतिं सति ! सहस्रमुखी प्रसीद नालं मनीषिणि मयीश्वरि ! भक्तिवृत्तौ। वक्तुं स्तवं सकलशास्त्रनयं भवत्या मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ॥ ३ ॥ त्वां स्तोतुमत्र सति ! चारुचरित्रपात्रं कर्तु स्वयं गुणदरीजलदुर्विगाह्यम् । एतत् त्रयं विडुपगृहयितुं सुरादि को वा तरीतुमलमम्बुनिधिं भुजाम्याम् ? ॥ ४॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [सरस्वती त्वद्वर्णनावचनमौक्तिकपूर्णमेक्ष्य मातर् ! न भक्तिवरटा तव मानसं मे । प्रीतेर्जगत्रयजनध्वनिसत्यताया। नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥ ५ ॥ वीणास्वनं स्वसहजं यदयाप मूर्छा श्रोतुर्न किं त्वयि सुवाक् ! प्रियजल्पितायाम् । जातं न कोकिलरवं प्रतिकूलभावं । तच्चारुचूतकलिकानिकरैकहेतुः ॥ ६ ॥ त्वन्नाममन्त्रमिह भारतसम्भवानां __ भक्त्यति भारति ! विशां जपतामघौघम् । सद्यः क्षयं स्थगितभूनलयान्तरिक्षं सूर्याशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७ ॥ 'श्रीहर्ष'-'माघ'-वर भारवि'-'कालिदास' 'वाल्मीकि'-'पाणिनि'-'ममट्ट'महाकवीनाम् । साम्यं त्वदीयचरणाब्जसमाश्रितोऽयं मुक्ताफलद्युतिमुपैति नन्दविन्दुः ॥ ८ ॥ विद्यावशारसिकमानसलालसानां चेतांसि यान्ति सुदृशां धृतिमिष्टमूर्ते !। त्वय्यर्यमत्विषि तथैव नवोदयिन्यां पद्माकरेषु जलजानि विकाशभाञ्जि ॥ ९॥ त्वं किं करोषि न शिवे ! न समानमानान् त्वत्संस्तवं पिपठिषो विदुषो गुरूहः । किं सेवयन्नुपकृतेः सुकृतैकहेतुं भूत्याश्रितं य इह नात्मसमं करोति ?॥ १० ॥ १'नु' इति क-पाठः। २'भूत्याऽऽश्रितं' इत्यपि सम्भवति । Page #74 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् यत् त्वत्कथामृतरसं सरसं निपीय मेधाविनो नवसुधामपि नाद्रियन्ते । क्षीरार्णवार्ण उचितं मनसाऽप्यवाप्य क्षारं जलं जलनिधेरशितुं क इच्छेत् ? ॥ ११ ॥ जैना वदन्ति वरदे ! सति ! साधुरूपां त्वामामनन्ति नितरामितरे 'भवानीम् । सारस्वतं मतविभिन्नमनेकमेकं यत् ते समानमपरं न हि रूपमस्ति ॥ १२ ॥ मन्ये प्रभूतकिरणौ श्रुतदेवि ! दिव्यौ ___ त्वत्कुण्डलौ किल विडम्बयतस्तमायाम् । मूर्त दृशामविषयं भविभोश्च पूष्णो __ यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥ १३ ॥ ये व्योमवातजलवह्निमृदा चयेन कायं प्रहर्षविमुखांस्त्वदृते श्रयन्ति । जातानवाम्ब ! जडताधगुणानणून मां कस्तान निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥ १४ ॥ अस्मादृशां वरमवाप्तमिदं भवत्याः 'सत्या'व्रतोरु विकृतेः सरणिं न यातम् । किं चोद्यमैन्द्रमनघे ! सति ! 'सारदे'ऽत्र किं मन्दरादिशिखरं चलितं कदाचित् ? ॥ १५ ॥ निर्माय शास्त्रसदनं यतिभिर्थयैकं प्रादुष्कृतः प्रकृतितीव्रतपोमयेन । उच्छेदितांहउलपैः सति ! गीयसे चिद् दीपोऽपरस्त्वमसिनाऽथ जगत्प्रकाशः ॥ १६ ॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [सरस्वती यस्या अतीन्द्रगिरि राङ्गिरस'प्रशस्य स्त्वं शाश्वती स्वमतसिद्धिमही महीयः । ज्योतिष्मयी च वचसां तनुतेज आस्ते सूर्यातिशायि महिमाऽसि मुनीन्द्रलोके ॥ १७ ॥ स्पष्टाक्षरं सुरभि सुभ्र समृडशोभं - जेगीयमानरसिकप्रियपञ्चमेष्टम् । देदीप्यते सुमुखि ! ते वदनारविन्द _ विद्योतयज्जगदपूर्वशशाङ्कविम्बम् ॥ १८ ॥ प्राप्नोत्यमुत्र सकलावयवप्रसङ्गि निष्पत्तिमिन्दुवदने ! शिशिरात्मकत्वम् । सिक्तं जगत् त्वदधरामृतवर्षणेन कार्य कियजलधरैर्जलमारननैः ? ॥ १९ ॥ मातस्त्वयी मम मनो रमते मनीषि मुग्धागणे न हि तथा नियमाद् भवत्याः। त्वस्मिन्नमेयपणरोचिषि रत्नजातौ नैवं तु काचशकले किरणाकुलेऽपि ॥ २० ॥ चेतस्त्वयि श्रमणि ! पातयते मनस्वी स्याहादिनिम्ननयतः प्रयते यतोऽहम् । योगं समेत्य नियमव्यवपूर्वकेन कश्चिन्मनो हरतिनाऽथ भवान्तरेऽपि ॥ २१ ॥ ज्ञानं तु सम्यगुदयस्यनिशं त्वमेव ___ व्यत्याससंशयधियो मुखरा अनेके । गौराति ! सन्ति बहुभाः ककुभोऽर्कमन्याः प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥ २२ ॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ साताभर ] श्रीधर्मसिंहसूरिविरचितम् यो रोदसीमृतिजनी गमयत्युपास्य जाने स एव सुतनु ! प्रथितः पृथिव्याम् । पूर्व त्वयाऽऽदिपुरुष सदयोऽस्ति साध्वि ! नान्यः शिवः शिवपदस्य मुनीन्द्रपन्थाः ॥ २३ ॥ दीव्यद्दयानिलयमुन्मिषदक्षिप___पुण्यं प्रपूर्णहृदयं वरदे ! वरेण्यम् । त्वद्भूधनं सघनरश्मि महाप्रभावं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ कैवल्यमात्मतपसाऽखिल विश्वदर्शि चक्रे ययाऽऽदिपुरुषः प्रणयां प्रमायाम् । जानामि विश्वजननीति च देवते ! सा व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥ २५ ॥ सिद्धान्त एधिफलदो बहुराज्यलाभो न्यस्तो यया जगति विश्वजनीनपन्थाः। विच्छित्तये भवततेरिव देवि ! मन्था स्तुभ्यं नमो जिनभवो दधिशोषणाय ॥ २६ ॥ मध्या कालविहतौ सवितुः प्रभायां सैवेन्दिरे ! गुणवती त्वमतो भवत्याम् । दोषांश इष्टचरणैरपरैरभिज्ञैः स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ २७ ॥ हारान्तरस्थमयि ! कौस्तुभमत्र गात्र शोभां सहस्रगुणयत्युदयास्तगिर्योः । वन्द्याऽस्यतस्तव सतीमुपचारि रत्नं जिम्बं रवेरिव पयोधरपार्थवर्ति ॥ २८ ॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ सरस्वती भक्तामरम् अज्ञानमात्र तिमिरं तव वाग्विलासा विद्याविनोदिविदुषां महतां मुखाग्रे । निम्नन्ति तिग्मकिरणा निहिता निरीहे ! तुङोदयाद्विशिरसीव सहस्ररश्मेः ॥ २९ ॥ पृथ्वीतलं द्वयमपायि पवित्रयित्वा शुभ्रं यशो धवलयत्यधुनोर्ध्वलोकम् । प्राग् लङ्घयत् सुमुखि ! ते यदिदं महिम्नामुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥ ३० ॥ रोमोर्मिभिर्भुवनमातरिव त्रिवेणी सङ्गं पवित्रयति लोकमदोऽङ्गवर्ति । विभ्राजते भगवति ! त्रिवलीपथं ते प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ॥ ३१ ॥ भाष्योक्तियुक्तिगहनानि च निर्मिमी यत्र त्वमेव सति ! शास्त्रसरोवराणि । जानीमहे खलु सुवर्णमयानि वाक्य पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३२ ॥ वाग्वैभवं विजयते न यथेतरस्या 'ब्राह्मि ! ' प्रकामरचनारुचिरं तथा ते । ताडङ्कयोस्तव गभस्तिरतीन्युभान्यो तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥ ३३॥ कल्याणि ! सोपनिषदः प्रसभं प्रगृध वेदानतीन्द्रजदरो जलधौ जुगोप । भीष्मं विधेरसुरमुग्ररुषाऽपि यस्तं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥ ३४ ॥ [ सरस्वती Page #78 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् गर्जदूधनाधनसमानतनूगजेन्द्र विष्कम्भकुम्भपरिरम्भजयाधिरूढः । द्वेष्योऽपि भूप्रसरदश्वपदातिसैन्यो नाकामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५ ॥ मांसासृगस्थिरसशुक्रसलजमज्जा स्नायूदिते वपुषि पित्तमरुत्कफाद्यैः। रोगानलं चपलितावयवं विकारै स्त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३६ ॥ मिथ्याप्रवादनिरतं व्यधिकृत्यसूय मेकान्तपक्षकृतकक्षविलक्षितास्यम् । • चेतोऽस्तभीः स परिमर्दयते द्विजिह्व त्वन्नामनागदमनी हदि यस्य पुंसः ॥ ३७ ॥ प्राचीनकर्मजनितावरणं जगत्सु मौढ्यं मदाढ्यदृढमुद्रितसान्द्रतन्द्रम् । दीपांशुपिष्टमयि ! सद्मसु देवि ! पुंसां त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ॥ ३८ ॥ साहित्यशाब्दिकरसामृतपूरितायां ___ सत्तर्ककर्कशमहोमिमनोरमायाम् । पार निरन्तरमशेषकलन्दिकायां त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ॥ ३९ ॥ संस्थैरुपर्युपरि लोकमिलौकसो ज्ञा __ व्योम्नो गुरुज्ञकविभिः सह सख्यमुच्चैः । अन्योऽन्यमान्यमिति ते यदवैमि मातस्त्रासं विहाय भवतः स्मरणादू व्रजन्ति ॥ ४ ॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् सरस्वती देवा इयन्त्यजनिमम्ब ! तव प्रसादात् प्राप्नोत्यहो प्रकृतिमात्मनि मानवीयाम् । व्यक्तं त्वचिन्त्यमहिमा प्रतिभाति तिर्य मत्यों भवन्ति मकरध्वजतुल्यरूपाः॥४१॥ ये चानवद्यपदवी प्रतिपद्य पझे ! त्वच्छिक्षिता वपुषि वासरतिं लभन्ते । नोऽनुग्रहात् तव शिवास्पदमाप्य ते यत् सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ इन्दोः कलेव विमलाऽपि कलङ्कमुक्ता गड़ेव पावनकरी नजलाशयाऽपि । स्यात् तस्य भारति ! सहस्रमुखी मनीषा यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥ ४३ ॥ योऽहञ्जयेऽकृत जयोऽगुरुषेऽमकर्ण पादप्रसादमुदि तो गुरुधर्मसिंहः । वाग्देवि ! भूम्नि भवतीभिरभिज्ञसधे तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः ॥ ४४ ॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ श्रीलक्ष्मीविमलमुनिवर्यविरचितम् ॥शान्ति-भक्तामरम्॥ श्री शान्ति'मङिसमवायहितं सुरेन्द्रा लोकान्तिका इति गिराऽभिदधुर्यमाशु । तीर्थ विधेहि परिहाय नृराज्यभोगा वालम्बनं भवजले पततां जनानाम्॥१॥- वसन्ततिलका 'शका'>पादकमलं विमलप्रतापं व्यापादिताखिलखलारिनृपेन्द्रवर्गम् । क्षीणाष्टकर्मवरचक्रभृतां त्रयाणां ___ स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ॥ २॥-युग्मम् श्रुत्वेति वार्षिकमदाः प्रतिपादनं त्वं ___ भव्याय पापवनवन्यमृतायमानम् । सारं स्वभावसुखदं जिन ! तत्र दान मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ॥ ३ ॥ आत्तं व्रतं युगरस( ६४ )प्रमितं सहस्रं स्त्रीणां त्वया निहितमुक्तिहृदा विहाय । त्वामन्तरेण वनितोदभृतं किलान्यः को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥ ४ ॥ आदाय नाथ ! चरणं त्रिजगत्पिता त्वं मोहाधिमत्तनुमतोऽपि चिकित्ससि स्म । १ 'सारस्वभाव.' इति ग-पाठः । Page #81 -------------------------------------------------------------------------- ________________ शान्ति-भक्तामरम् [श्रीशान्तिचित्रं न तत्र गदिनोऽपि हि नैव वैद्य नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥ ५ ॥ सर्वव्रतं क्षितिभृतो जगृहुस्तवानु तत्कारणं करणनागहरे ! त्वमेव । आह्लादयत्यपि वनं सुरभिर्जनान् यत् तच्चारुचूतकलिकानिकरैकहेतुः ॥ ६ ॥ अज्ञानमाशु कठिनं दलितं त्वया तद् ध्यानज्वलज्ज्वलनज्योत्स्नमयेन विश्वम् । ज्ञानेन सोज्ज्वलगुणेन हि पञ्चमेन सूर्याशुभिन्नमिव शावरमन्धकारम् ॥ ७ ॥ मान्यानि तानि विबुधैः कमलानि कान्त्य गच्छन्ति त्वत्पदमितानि च यानि योग्यम् । उच्च विषक्तसुरनाथशिरः परं न पद्माकरेषु जलजानि विकाशभाजि ॥ ८ ॥ मोऽन्तिके व्रजति तेऽमृततां मुनीन्द्र स्योत्पन्नसारगुणकेवलदर्शनस्य । मुक्त्यङ्गनारमणवारिधरस्य शुक्तौ मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ॥ ९॥ त्वत्पादपद्ममभिपूज्य भजन्ति पाइयं पद्मानि किं तदुचितं न वितीर्णवित्त ! । ब्रह्मस्वरूपमय ! तस्य हि सेवया किं भूत्याऽऽश्रितं य इह नात्मसमं करोति ? ॥ १० ॥ पीत्वा वचरतव नभिर्न पिपास्यतेऽन्यद् ध्वस्तासमानरसमाप्तनयं गताघ !। Page #82 -------------------------------------------------------------------------- ________________ मताभ२] श्रीलक्ष्मीविमलविरचितम् मिथ्यादृगुक्तमृभुसिन्धुपयःपिवानां क्षारं जलं जलनिधेरशितुं क इच्छेत् ? ॥११॥ चन्द्रः कलङ्कभृदहर्पतिरेव ताप युक्तः किलाईतनुतन्विरुमापतिश्च । विश्वेष्वशेषगुणभाक् शमभावपूर्ण यत् ते समानमपरं नहि रूपमस्ति ॥ १२ ॥ ख्यातं क्षितौ तव मतं यदबुद्धिना तद् ज्ञातं न दोष इह तेऽपि न पश्यतीदम् । घूको रवेद्युतिमदेव हि मण्डलं च यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥ १३ ॥ शान्त्यन्यदेवमव(वि ?)बोधयुतं गुरुं च धर्म श्रयन्त्यवमतोन्नतशासना ये । पुंसो विधौतपरवाद ! विना भवन्तं कस्तान् निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥ १४ ॥ अभ्रारवेण न जितं भवतः स्वरं तत् किं भूतवह्नि(३५)मितगिर्गुणभारपूर्णम् । प्रास्तोपतापविषदाहमनेन वाग्भिः किं मन्दरादिशिखरं चलितं कदाचित् ? ॥ १५ ॥ एकत्र जन्मनि पदे च गते त्वया द्वे ___ या चक्रवर्तिपदवी खलु सा च मुक्ता । 'इक्ष्वाकु भूपतिषु तीर्थकरोऽत एव दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ॥ १६ ॥ क्षित्याः पदैर्हततमः ! स्मरणेन शश्वत् सद्धृत्पयोजमवबोधमुपैत्यरं ते। १. शान्तान्य.' इति ख-ग-पाठः। Page #83 -------------------------------------------------------------------------- ________________ १२ शान्ति भक्तामरम् गोपाशनाशकरदर्शन एष चात्र सूर्यातिशायिन हिमाऽसि मुनीन्द्र ! लोके ॥ १७ ॥ आस्यार्णवाद् रदनदीधितिपूतवर्त्मा सङ्ख्येयसारगुणरत्नचयाद् वचस्ते । उच्छिन्ननाशममृताच्छिशिरं स्वभावै विद्योतयज्जगदपूर्व शशाङ्कविम्बम् ॥ १८ ॥ वाङ्कीरंदैः प्रशमिताः सदशेषजीवाः प्रक्षालितार्तिमलराशिभिरेव सन्ति । नाथ ! प्रफुल्लवृष कल्पन गैस्तु ते तत् कार्य कियज्जलधरैर्जलभारनम्रैः १ ॥ १९ ॥ प्रीतिर्यथा त्वदुदिते समये मुनीनां कस्मिंस्तथा नं गतराग ! विरोधवाचि । ज्योत्स्नाप्रियस्य विधुरोचिषि मुद् यथाऽस्ति नैवं तु काचशकले किरणाकुलेऽपि ॥ २० ॥ आरोपितं समयपर्वतसानुदय हृद्यैस्तवोच्चलितचित्तजचित्रकायाम् । सम्भाव्य तद्विषयतस्करकान् न तेषां कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥ २१ ॥ चैतन्यमाप्त ! विदुषां निजकं व्यनक्ति वाग्वृषाञ्चितपदी चिरकालनष्टम् । मीनाकरस्य निशि नैन्दधिया सुधांशुं प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥ २२ ॥ सिद्धान्तवर्त्मनि पलायितदुर्मनीष दस्यौ तवागुरमृतं ननु यान्ति भूत्वा । १' रदोपशमिताः' इति ख- पाठः । २ 'नन्दधवे' इति ख- पाठः । ३ ' सुधायां' इति क-पाठः । [ श्रीशान्तिक Page #84 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीलक्ष्मीविमलविरचितम् एष्यन्ति ये स्वगुणभारभृता हि नाथ ! नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ॥ २३॥ आराध्य शासनमपास्तकुशासनं ते ऽन्ये ज्ञानिनः स्युरपि विस्मय एप नार्हन् ! । अन्येभ्य एकमिदमेव पृथग्विधं यं ( यद् ? ) ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ त्वां सेवते दिननिशं निजकेवलश्रीः प्रक्षीणमोहदनुजं ससुदर्शनं सा । अध्यासितोपशमसागरमध्यमस्माद व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥ २५॥ देवाः परे स्वमपि तारयितुं न हीशा आत्माश्रितान् कथमिमे प्रभवेयुरत्र ? । नत्यादि तेषु च वृथाऽऽश्रितवैभवाय तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ॥ २६ ॥ ये त्वां विमुच्य परकीयविभून् भजन्त्य विज्ञाततत्त्वमधुरैर्वरतत्त्वकीर्णः । नाम्ना प्रशान्तभविपापजसाध्वसस्तैः स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ २७ ॥ दुर्भव्यविग्रहिवपुर्वलतीह नाथा भ्यासे कथं तव चितामृतसारशीते ? । ज्ञातो मयाऽस्य सहजो न भवेत् किमुष्णं बिम्बं रवेरिव पयोधरपार्श्ववर्ति ? ॥२८॥ त्वत्तोऽन्यवादिनिचयो हि दवीयसोऽपि भीत्वा प्रणश्यति निरीह ! विदर्पसिंहात् । १' यत् ' इति ख-ग-पाठः । २ 'नाहत् ' इति ख-पाठः । ३ · मधुरावर. ' इति ख-पाठः। Page #85 -------------------------------------------------------------------------- ________________ शान्ति-भक्तामरम् [श्रीशान्ति अश्वेतितावनितलाग्रतमोभरः किं तुङ्गोदयादिशिरसीव सहस्ररश्मेः ॥ २९॥ अंह्रिदयं सुरवरा अवमन्य नाकं संसारकृच्छ्रभिदुरं निवसन्ति नित्यम् । नानांह्निपीठसुमनोरचिताग्रभाग मुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥ ३०॥ आप्त्वाऽपचेतनमहो ! प्रसवीयवृन्दं त्वां स्मेरतां लभत एव कथं विहस्य ? । पत्रैः परश्रियमतो दिवि भो ! त्वदीयं _प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ॥ ३१॥ सम्भाव्य भद्र ! भवदीयगुणाञ् श्रितास्त्वा मर्ध्या भवेयुरपि नैतदसत्यमत्र । यत् ते क्रमौ श्रयति पीठमतिप्रणिम्नं पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३२ ॥ सालोकलोकमणिहारसुनायकस्य यादृक् प्रताप इह दीव्यति ते सखेऽलम् । ध्मातान्यशास्त्रमद ! सोष्णकरस्य ताप स्तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥ ३३ ॥ साटोपकोपशितिरोपनिरोधकारं मोहप्रवेशपिहिताररिसन्निभं ते । दिव्यं कुतश्चन यथार्थतया स्वरूपं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥ ३४॥ कन्दर्पसर्पपतिदाहसुपर्णरूप ! नष्टज्वलत्स्मयहुताशन ! लोलुपाऽपि । Page #86 -------------------------------------------------------------------------- ________________ सातार श्रीलक्ष्मीविमलविरचितम् तृनिम्नगा स्वयमतीर्थमिषाम्बुपङ्का ___ नाकामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५॥ दिश्येत मुक्तिरिति वा नहि सेवयाऽस्य मिथ्या विमर्शनमदोऽस्ति मदोज्झितस्य । संसारदुःखनिचितं यदि पापवह्नि त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३६ ॥ फूत्कारनिर्गतगरप्रसरहवाग्नि धूम्रीकृतत्रिजगतीजनसद्गुणौषः । दंदश्यते जिन ! न तं स्मयदन्दशूक स्त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः॥ ३७॥ निर्दस्युमित्रतर ! यद्यसि वीतराग स्त्वद्रागिणां कथमनन्तर्भवोद्भवाक्तम् । आदित्यतः किमु न तु वदवाङ्मुखानां त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ? ॥ ३८ ॥ सन्तप्तदीप्ततपनीयमनोज्ञमूर्ते ! उद्गच्छदूर्मिचलभावविनाशरूपम् । सध्यानगन्धमिह कोविदचञ्चरीका स्त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ॥ ३९ ॥ माहात्म्यमद्भुततरं जिन ! तावकीनं कैश्चित् कुशाग्रमतिशालिभिरप्यगम्यम् । निःसतां त्वयि सरागदृशोऽपि मां स्त्रासं विहाय भवतः स्मरणादू ब्रजन्ति ॥४॥ १ 'गराप्तमुखाहिकान्त-' इति ख-पाठः । २'जगदेववचःसुधातद्' इति ख-पाठः। ३ 'तस' इति क-पाठः। ४'भवोद्भवात' इति क-ख-पाठः । ५ ख-ग-पाठस्तु यथा 'माहात्म्यमत्र तव कैरपि चिन्तनीयं, न ध्येयगात्रतपसो(?)सुकरान् न केचित् । अन्तं अननिधनयोहिणस्तु केऽपि-त्रासं(3) विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥' Page #87 -------------------------------------------------------------------------- ________________ श्रीशान्ति-भक्तामरम् [श्रीशान्ति यैरापि ते विशदधर्मतटाकतीर___ मुत्फुल्लबोधकमलं शुचि हंसतुल्यैः । तेऽसारभोगपरिखां न तु भोक्तुमीशा मां भवन्ति मकरध्वजतुल्यरूपाः ॥ ४१॥ वर्नर्मशर्मपरिभोगविपाकरूपो धर्मोऽस्ति योऽमितसुखाकर आपदस्तः। तं प्राप्य कर्मनृपबद्धनिजस्वरूपाः सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ स्वर्गस्य भोग इह हस्त इवास्ति तस्य भूयिष्ठपुण्यकणकीलितजीवितस्य । कैवल्यनिर्वृतिवदान्यसमं प्रशस्तं यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥ ४३ ॥ उद्यन्ति चित्तसरसि स्तवतोयजानि 'शान्ते'र्जिनस्य करुणाच्छजलौघभाजि । नुर्यस्य सच्छतदलप्रमुखासनस्था तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः ॥ ४४ ॥ श्रीकीर्तिनिर्मलगुरोश्चरणप्रसादाद् भक्तामरस्तवनपादतुरीयमाप्त्वा । पादत्रयेण रचितं स्तवनं नवीनं लक्ष्मीसितेन मुनिना विमलस्य शान्तेः ॥ ४५ ॥ १ स्थिभोग' इत्या५ पा० । Page #88 -------------------------------------------------------------------------- ________________ नमः श्रीपार्श्वपतये । श्रीविनयलाभगणिगुम्फितं ॥ पार्श्वभक्तामरम् ॥ ( भक्तामरस्तोत्रस्य समस्यायन्धरचना ) पादारविन्दमकरन्दरसैकलुब्ध मुग्धेन्दिरप्रवरनिर्जरवृन्दवन्द्यम् । 'पार्श्व'श्वरं प्रविततश्रियमद्वितीय मालम्बनं भवजले पततां जनानाम् ॥ १॥ सत्कायसुन्दरमनोवचनप्रयोग सम्पूर्णसाधनविधानगुणैकदक्षैः। यः सेवितः परमधार्मिकसिद्धसधैः __ स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ॥ २ ॥ ( युग्मम् ) नाथ ! त्वदीयगुणसंस्तवनं चिकीर्षु र्लप्स्ये विदग्धजनहास्यपदं विमोहात् । मूढाढते मुकुरमध्यगतास्यबिम्ब मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ॥ ३ ॥ कश्चिद् विपश्चिदिह नो जगति प्रभूष्णु यस्त्वद्गुणौघगणनां प्रकटीकरोति । Page #89 -------------------------------------------------------------------------- ________________ पार्श्व-भक्तामरम् [ श्रीपाको लक्षयेद् गगनमाशु पदैः प्रसह्य ? को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥ ४ ॥ मन्दोऽप्यहं गुणनिधे ! निजबुद्धिशक्त्या त्ववर्णनां रचयितुं परमं यतिष्ये । धीरा द्रु(द?)वन्ति समरे हि तथाऽनलोऽपि नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥ ५॥ त्वत्कीर्तिकीर्तनविधौ हि मनो मदीयं हृल्लेखतां व्रजति तत्र तवानुभावः । गुञ्जन्ति षट्पदगणाः सुरभौ मदान्धा स्तच्चारुचूतकलिकानिकरैकहेतुः ॥ ६ ॥ भास्वत्प्रभानिचयचिन्मय ! सत्प्रकाशाद् ध्यानात् तव प्रबलसन्तमसं हृदिस्थम् । दूरे प्रयाति विलयं खलु मोहजातं सूर्यांशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७॥ ज्ञानं तथाविधमधीश ! न निर्मलं मे प्रद्योतयिष्यति गुणस्तुतिशुद्धसङ्गः ? । प्रातर्यथा हरिमरीचियुतं(तः) कुशाग्रे मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ॥ ८ ॥ दोषानुषङ्गिपरदेवगणानपास्य लीनानि योगिहृदयानि त्वयि प्रकामम् । हित्वैव दुष्टजलभूमिमतो भवन्ति पद्माकरेषु जलजानि विकाशभाञ्जि ॥ ९ ॥ मिथ्यावशेन किल पूर्वभवे कुदेव सेवा कृता जिन ! मया न हिताय जाता। Page #90 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् किं तेन विश्वजनवन्ध ! निषेवितेन भूत्याऽऽश्रितं य इह नात्मसमं करोति ? ॥ १० ॥ त्वहारती मरणजन्मजदोषहन्त्री श्रुत्वा सुधीः प्रकुरुतेऽन्यगिरः क इच्छाम् ? । आकण्ठमद्भुतसुधारसपानतृप्तः क्षारं जलं जलनिधे रसितुं क इच्छेत् ? ॥ ११ ॥ अत्यद्भुतं सुभगरूपधरं नरं सन् दृष्टवाऽनुरज्यति वशा वचनं न मिथ्या । त्वय्याश्रिता त्रिजगतः कमला हि तस्मात् यत् ते समानमपरं नहि रूपमस्ति ॥१२॥ त्वत्कीर्तिशुभ्रगुणसन्तुलितुं(लने ?) प्रवृत्त श्चन्द्रो निजांशुभिरहर्निशमल्पतेजाः । दोषाकरस्य न च सिद्धिमुपैति बिम्ब यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥ १३ ॥ स्वर्गापवर्गसुखदानविधैकदक्षात् त्राणच्युतान् चतुरशीतिकलक्षयोनौ । धर्मादृते तव पृथग्भवदुःस्थजन्तून् कस्तान् निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥ १४ ॥ 'रुद्रा'दिदैवतगणः क्षुभितः ‘स्मरेण रोमोद्गमोऽपि न कृतस्तव तेन कश्चित् । सर्वेऽचलाः प्रदलिताः प्रलयार्कतापात् कि 'मन्दरा'दिशिखरं चलितं कदाचित् ? ॥ १५ ॥ श्रेयोदशोल्लसितशान्तरसप्रपूर्णः प्लुष्टान्तरारिशलभोऽप्यतिनिष्कलङ्कः। 'मातुलितुं' इत्यपि सम्भवति । Page #91 -------------------------------------------------------------------------- ________________ [श्रीपार्थ पार्श्व-भक्तामरम् ज्ञानाचिरस्तमितमोहतमप्रपञ्चो दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ॥ १६॥ जाग्रदिवारजनिसाम्यविधिप्रकाशः सङ्ख्यातिरिक्तभुवनाद(व)धिकप्रचारः। कुर्वन् विवेकिहृदयाम्बुजसत्प्रबोधं सूर्यातिशायिमहिमाऽसि मुनीन्द्र ! लोके ॥ १७ ॥ पक्षद्वयाधिककलं निशि वासरेषु तुल्यप्रभावमकलङ्कमनन्तमान्यम् । मार्तण्डराहुघनभीतिभिदं तवास्यं विद्योतयज्जगदपूर्वशशाङ्कबिम्बम् ॥ १८ ॥ कोऽर्थः सुरद्रु-मणि-कासगवीभिरीश ! प्राप्तो मया स यदि ते परमप्रसादः ? । नित्योल्लसत्सुरसरिज्जलपूर्णदेशे ___ कार्य कियज्जलधरैर्जलमारननैः ? ॥ १९ ॥ मुक्त्यैषकस्त्वयि निवेशयति स्वचित्तं नैवान्यदैवतगणे घनदोषयुक्ते। यादृग् रमेत हृदयं चतुरस्य रत्ने नैवं तु काचशकले किरणाकुलेऽपि ॥ २० ॥ निर्णीततत्त्वपदनिश्चलमानसानां त्वत्पादपद्मपरिचारणतत्पराणाम् । पुंसामिहत्यकतिचित्सुखदो न देवः कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥ २१ ॥ प्रज्ञा तवैव परमोच्चगुणाश्रया या प्रादुश्चकार विमलद्युति केवलाख्यम् । १ ज्ञानमिति अध्याहार्यम् । Page #92 -------------------------------------------------------------------------- ________________ भताभ२] श्रीविनयलाभगणिगुम्फितम् सन्तीन्दुतारकभृतोऽन्यदिशोऽर्कबिम्ब प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥ २२ ॥ प्राग्भूतसातिशययोगिजनप्रगीताद् दुष्टाष्टकर्मचयचक्रमणैकलक्षात् । युष्मत्प्रवर्तितपथः परितोऽनवद्या__ नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ॥ २३ ।। भावावभासनपराद्भुतशुद्धबुद्धया निर्णीय तत्त्वमखिलं सकलागमस्थ । त्वां विश्वनायकमनन्तसुखानुषक्तं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ केचित् सुराः परुषभावपरीतचित्ता ___ बाढं परे स्फुरदनङ्गनिषङ्गवश्याः । मुक्तः सदैव भवभूरुहबीजसङ्गाद् व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥ २५ ॥ धौताष्टकर्मदलकश्मल ! निर्मलाय ध्यानानलोडुषितदुर्ममतालताय । विश्वत्रय(यी)कृतगुणस्तुतिमङ्गलाय तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ॥ २६ ॥ सूक्ष्मेतरेषु च भवेषु निगोदजेषु तिष्ठन्त्यनन्ततरकालमतीव दुःस्थाः। तैर्जन्तुभिर्बहुलकर्मवशाज्जिन ! त्वं स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ २७ ॥ चञ्चत्तमालदलकज्जलनीलभासि नीरन्ध्रसन्तमसि दुष्कमठप्रक्लप्ते । Page #93 -------------------------------------------------------------------------- ________________ पार्श्व-भक्तामरम् : [श्रीपा तस्मिन् विभाति वदनं परमं त्वदीयं बिम्ब रवेरिव पयोधरपार्श्ववर्ति ॥ २८ ॥ धर्मध्वजोपरिलसत्कनकस्य कुम्भं त्वत्प्रातिहार्यजनितं सुजनाः समीक्ष्य । तुल्योपमां विदधतीति किमूग्रबिम्ब तुङ्गोदयादिशिरसीव सहस्ररश्मेः ॥ २९ ॥ यस्मिन् गृहे सुकृतिनः कुरुषे निरीहः सत्पारणां भवमहोदधितारणां त्वम् । कुर्वन्ति देवतगणाः कनकस्य वृष्टि मुच्चैस्तदं सुरगिरेरिव शातकौम्भम् ॥ ३० ॥ अत्युज्ज्वलं तव यशः प्रथितं त्रिलोक्यां शेषार्णवेन्दुमिषतः कृतरूपभेदम् । पातालमर्त्यदिवि सञ्चरते यथेष्टं प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ॥ ३१ ॥ त्वज्जन्ममज्जनविधि सविधि सुमेरौ कुर्वन्त एव वरतीर्थसमुद्भवानि । मृत्स्नादिमङ्गलमहौषधिजीवनानि __ पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३२ ॥ त्वत्केवलानुभवतेजतुलां लभेत ज्ञानं न चेतरसुरस्य कषायवश्यात् । यादृग मरीचिरचना हि सहस्ररश्मे स्तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥ ३३ ॥ गर्भाशयादनुसमुद्गतयोनियन्त्र पीडाकदम्बककदर्थितजन्तुराशिम् । Page #94 -------------------------------------------------------------------------- ________________ साताभ२] श्रीविनयलाभगणिगुम्फितम् भीमं चतुष्टयगतिप्रभवोग्रनागं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥ ३४ ॥ येन प्रचण्डतरमूर्तिधरावनीश मुख्याऽप्यनन्तजनता सकला प्रजग्धा । हिंस्रोग्रकालकुलसाध्वसदुर्मंगारि र्नाकामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५ ॥ यस्मिन्नभिज्वलति द(दे)ह्यतिसारभूत मिष्टार्थनाशकमनर्थकरं परं च (तम् )। क्रोधानलं विमलशान्तरसप्रमोषं त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३६ ॥ वैषम्यदोषविषदूषितजीववर्गो विद्विष्टदुष्टमदनाख्यमहोरगेन्द्रः । विश्वत्रयप्रभविता विलुठेन्न तस्य त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥ ३७॥ अन्तर्गतप्रबलदुर्जयमोहसैन्यं कामादिकोटिभटलुण्ठितधर्मधैर्यम् । चैतन्यविप्लुतिकरं च यथाऽर्कतापात् त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ३८ ॥ प्रागुग्रयोगधरयोगिविधूतधैर्ये प्रौढाष्टकर्मभटभञ्जनघोरयुद्धे। तस्मिन्नभूतविजयं गुणसङ्घमुख्या स्त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ॥ ३९ ॥ भूयिष्ठजन्मनिधनोरुगभीरनीर योगापयोगलहरीगदमीनभर्तुः। १'चतुर्गतिपदं प्रभ.' इति प्रतिभाति । Page #95 -------------------------------------------------------------------------- ________________ पाश्वे-भक्तामरम् [ श्रीपा पारं त्वदीप्सितजना भवसागरस्य त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥ ४०॥ श्वित्रोपचित्रितविरूपनिरूपिताङ्गाः स्वोपात्तदुर्ललितकर्मविपाकविडाः। तेऽपि त्वदीयपदपद्मपरीष्टिपुण्या न्मा भवन्ति मकरध्वजतुल्यरूपाः ॥४१॥ ये त्वामनन्यमनसः परमार्थरक्ता श्चित्ते चिदेकनिलयं परिचिन्तयन्ति । घोरानुभावघनकर्मजपाशबन्धात् सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ देन्ती( ? )मृगारिदववह्निभुजङ्गयुद्ध___ वारीशदुष्टगदबन्धनजं भयौघम् । तस्यान्तरङमपि नश्यति दुःखजालं यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥ ४३ ॥ इत्थं जिनेन्द्रगुणसंस्तुतिमद्भुतार्थी श्रुत्वा नरः श्रवणभूषणतां करोति । इष्टार्थसाधनपरा परिवर्धमाना तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः ॥ ४४ ॥ एवं श्री मानतुडी' कृतिरतिरुचिरा सत्समस्यापदैस्तैः सन्दृब्धा पार्श्व'नाथस्तुतिरसमिलिताऽऽनन्दसन्दोहसारा । श्रीमच्छ्रीपाठकानां गुरुतर 'विनया'द्य प्रमोदा'भिधानां शिष्येण प्राप्य सेवां 'विनय'पदयुजा 'लाभ'नाम्ना सुखेन ॥ ४५ ॥ १'दन्तीभकारि' इति प्रतिभाति । Page #96 -------------------------------------------------------------------------- ________________ भक्तामरसमस्यामयकाव्यसङ्ग्रहस्य द्वितीये विभागे श्रीधर्मसिंहमूरिविरचितं ॥ सरस्वती-भक्तामरम् ॥ ( स्वोपज्ञवृत्तिसमलङ्कृतम् ) स्वस्तिकर्तुरभिवन्ध पदार्ज . सद्गुरोविशदवाग्मुदसिन्धोः । दुर्मुखाभिमुखसिन्धुरसिंही __ तां स्तवस्य विवृणोमि सुवृत्तिम् ॥ १ ॥-स्वागताच्छन्दः 'मुदि हर्षे' मोदनं मुदः, वाचां मुदो वाग्मुदः-चाग्विलासः, विशदश्चासौ वाग्मुदश्च विशदवाग्मुदः, तस्य सिन्धुः-समुद्रः योऽसौ विशदवाग्मुदसिन्धुः, तस्य विशदवाग्मुदसिन्धोः, गुरोर्विशेषणम् । मुदशब्दोत्राकारान्तः, न तु हसान्त इति ॥ भक्तामरम्रमरविभ्रमवैभवेन लीलायते क्रमसरोजयुगो यदीयः । निघ्नन्नरिष्टभयमित्तिमभीष्टभूमा वालम्बनं भवजलेपततां जनानाम् ॥ १॥-वैसन्ततिलका मत्वैव यं जनयितारमरस्त हस्ते या संश्रितां विशदवर्णलिपिप्रसूत्या । ब्राह्मीमजिह्मगुणगौरवगौरवणी स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ॥ २॥-युग्मम् १स्वागतालक्षणम् " स्वागता रनभगैर्गुरुणा च ।" २ वसन्ततिलकालक्षणम् " उक्ता वसन्ततिलका तभजा जगी गः ।" ३ युग्मलक्षणम् “ द्वाभ्यां युग्ममिति प्रोक्तं, त्रिभिः श्लोकैर्विशेषकम् । कलापकं चतुर्मिः स्यात्, तदूर्ध्व कुलकं स्मृतम् ॥ १॥" Page #97 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [ सरस्वतीटीका किलेति सत्ये । अहमपि तां ब्राह्मी स्तोष्ये । यत्तदोर्नित्यसम्बन्धात् तामितिपदं गृहीतम् । ब्रह्मणो-ज्ञानस्येयं मूर्तिर्बाही-श्रुतदेवता । अथवा ब्रह्मचर्येण-शीलेन ख्याता ब्राह्मीऋषभदेवपुत्री, ब्राह्मीसुन्दरीत्यभिधानात् । अथवा बृंहते-शब्दायते अथवा बृहते-वर्धते मा-ज्ञानं अनेनेति ब्रह्मः-वर्णात्मकः समुदायः, स च द्विपञ्चाशदक्षराणां न्यासो-लिपिरूपस्तेन ब्रह्मन्यासेन जाता मी अक्षरात्मिका लिपिरिति व्यक्तार्थचतुष्टयप्रतिपादिकां तां ब्राह्मीं मुख्यत्वाच्छुतदेवतामेव स्तौति शास्त्रकृत् , यत आतोकि:-" नमो बंभीए लिविए," "अहवा नमो सुयदेवयाए भगवतीए" इत्याख्यानदर्शनान्नैष संशयापनः । पूर्वोक्तार्थचतुष्टयसंपन्नामपि तां स्तौति, चरितार्थवैचित्र्येण कवीनां रचनायोगाच्चेति विवेकः । किलेत्यव्ययम् । अहमिति कर्ता । ब्राह्मीमिति द्वितीयान्तं कर्म । स्तोष्ये इति क्रियापदम् । कठुक्तिरियम् । किंविशिष्टां ब्राह्मीं-श्रुतदेवतां ? 'अजिह्मगुणगौरवगौवर्णो' अजिह्मः-सरलः गुणानां गौरवः-अनन्तज्ञानदर्शनपर्यायात्मकस्तेनाजिह्मगुणगौरवेण गौरवर्णः-शुभ्रप्रकाशो यस्याः साजिमगुणगौरवगौरवर्णा तां, ज्ञानस्य शुभ्रप्रकाशत्वात् , प्रथमोऽर्थः १ । अथवा किंविशिष्टां ब्राह्मी-सरस्वती ? अजिह्मः-अकुटिलो गुणगौरवः-वरदानलक्षणस्तेन गौरवर्णः-सुन्दररूपं यस्याः सा तां, वरप्रदानगुणेन गौररूपत्वाद् , द्वितीयोऽर्थः २। अथवा किंविशिष्टां वामी-ऋषभपुत्रीं ? अजिमगुणगौरवेण-क्षान्त्यादिगुणमहत्त्वेन गौरो-निर्मलः वर्णनं-वर्ण:स्तुतिर्यस्याः सा तो, क्षान्त्यादिमहत्त्वेन निर्मलस्तुतित्वात् , तृतीयोऽर्थः ३ । अथवा किंविशिष्टां ब्राह्मीं-अक्षरलिपि ? अजिह्मानि-सरलानि गुणगौरवेण-दक्षिणकरलिखनन्यासेन गौराणि-उज्ज्व लानि वर्णानि-अक्षराणि यस्याः सा तां, सरलाक्षरन्यासां, चतुर्थोऽर्थः ४ । पुनः किंविशिष्टब्राह्मीं ? तं प्रथमं जिनेन्द्रं संश्रिताम्-आश्रितां, श्रुतदेवतापक्षे तं प्रथमं प्रथु विस्तारे प्रथनं प्रथोविस्तरो मा-ज्ञानं यस्य स (तं ) प्रथमं जिनेन्द्रं-तीर्थनाथ, जयति रागादीनिति, तीर्थकृत्पक्षे जिनानां सामान्यकेवलिनां इन्द्रो जिनेन्द्रस्तं जिनेन्द्र, जिनाः सामान्यकेवलिनः कथ्यन्तेर्हन्नपि च । सरस्वतीपक्षेऽप्येवं, तमेव वाग्रूपत्वेन संश्रिताम् , अथवा मतान्तरे जिनो-विष्णुः स चासाविन्द्रश्च जिनेन्द्रः, त्रयाणां ब्रह्मविष्णुरुद्राणामेकत्वकथनेन सर्वेषां जिनेन्द्रतापत्तिः, तथापि मुख्यस्वाद ब्रह्मणः प्रथमजिनेन्द्रत्वं प्रतिपादितम् । तेन प्रथमं जिनेन्द्रं-ब्रह्माणमेवेति फलितोऽर्थः, तं संश्रिताम् । ब्राह्मीसाध्वीपक्षे लिपिपक्षे च तं प्रथमं जिनेन्द्र-श्रीधर्मनाथं ऋषभदेवं संश्रितां, तदुत्पन्नत्वाचेति निर्णयः, तं प्रथमं जिनेन्द्रं संश्रिताम् । कया? (विशद )वर्णलिपिप्रसूत्या' वर्ण्यते इति वर्ण:-प्रकाशः, लिपिः-अक्षरन्यासः, तयोः प्रसूतिः-उत्पादस्तया, श्रुतप्रकाशाक्षरजननेनेति । श्रुतदेवतापक्षे वर्णः, सरस्वतीपक्षे लिपिः, ब्राह्मीशब्दद्वयार्थपक्षे वर्णानाम्-अक्षराणां लिपिः-न्यासो वर्णलिपिः, सा चासौ प्रसूतिश्च तया, प्रसूतिः-उत्पादः सन्तानश्च पुत्रीभावत्वेनाश्रितां इति विशेषणपदं स्थितम् । तां कां ? या ब्राह्मी पूर्वोक्तार्थचतुष्टयात्मिका । तं कं ? यं पूर्वोक्तं प्रथम जिनेन्द्र जनयितारं-उत्पादयितारं अर्थात् पितरं मत्वा-ज्ञात्वा एव हस्ते करविषयेऽरंस्त-सोल्लासं रेमे १ नमो ब्राह्मै लिप्य (भगवत्यां श० १, उ० १, सू०१)। २ अथवा नमः श्रुतदेवतायै भगवत्यै । Page #98 -------------------------------------------------------------------------- ________________ साताभर] श्रीधर्मसिंहसूरिविरचितम् क्रीडति स्म । एवशब्दोऽत्रावधारणार्थे निश्चये च । लोकेऽपि वर्णलिपयः सन्तानानि च हस्ते रममाणा वृद्धिम् इयन्तीति भावः । पुनस्तां कां ? यदीयः क्रमसरोजयुगो यस्या वाया अयं यदीयः चरणकमलयुगलं लीलायते-लीलां करोतीति, लीलां कुर्वन् प्रवर्तत इत्यर्थः । अत्र युगशब्दः पुनपुंसकलिङ्गः स्वाभाविकस्तेन पुंसि | यानार्थपूर्वपदात् केवलं युगशब्दः पुंस्येवेति हेमलिङ्गानुशासने बोध्यम् । केन ? 'भक्तामरेति' सेवकवैभवेन भक्ता-भक्तिशालिनो येऽमरा-देवास्ते एव भ्रमरास्तेषां विभ्रमो-विलासस्तस्य वैभवः-समृद्धिर्भक्तामरभ्रमरविभ्रमवैभवस्तेन भक्तामरभ्रमरविभ्रमवैभवेन, सेवकसुरमधुकरविलाससमृद्धया सेवितमस्तीत्यर्थः । यदीयः क्रमसरोजयुगः किं कुर्वन् ? जनानां-भक्तसेवकानाम् अरिष्टभयभित्ति निघ्नन्-नाशयन्-दूरीकुर्वन् । दुष्टग्रहकृतोपद्रवोऽरिष्टः, स्वचक्रपरचक्रकृतं भयं, तद्रूपा भित्तिः-कुडयं ताम् अरिष्टभयभित्तिं निघ्नन्-रंहसा पातयत्, अभीष्टकार्यावरोधिनी सुदृढाऽपि भित्तिः पादाभ्यां व्याहन्यते इत्यर्थः । किंविशिष्टः क्रमसरोजयुगः१ अभीष्टभूमौ आलम्बनम्-इष्टकार्यसिद्धौ आलम्बनम्-आधारभूतम् ,अजहल्लिङ्गत्वादालम्बनं ( इति ) शब्दः। किंविशिष्टामरिष्टभयभित्ति ? ' भवजलेपततां ' भवात्-संसाराजातो भवज:संसारोत्पनो लेपः-कर्मकर्दमस्तेन तता-व्याप्ता भवजलेपतता तां भवजलेपततां, लेपव्यातत्वेन सुदृढामित्यर्थः । अथ च शास्त्रादौ समीहितसिद्धये मङ्गलमभिधातव्यं, तचात्र काव्ययुग्मेनैव सिद्ध, यतो देवतानां स्तवननमनानुध्यानाढ्यमेव प्रथमं प्रथितं मङ्गलं, ग्रन्थारम्भे चामियादित्रयं याच्यं तत्र ब्राह्मीत्यभिधेयं, प्रयोजनं च सज्ज्ञानतापत्तिः, अभिधेयप्रयोजनयोश्च साध्यसाधनमावश्व संबन्ध इति युक्तिलेशः । इति युग्मविवृतम् ॥ १-२॥ अन्वयः यदीयः क्रम-सरोज-युगः अभीष्ट भूमौ आलम्बनं जनानां भव-ज-लेप-तताम् अरिष्ट-भय-भित्ति मिनम् भक्त-अमर-भ्रमर-विभ्रम-वैभवेन लीलायते, या यं जनयितारं मत्वा एव हस्ते अरस्त, तं प्रथम (प्रथम) जिन-इन्द्रं विशद-वर्ण-लिपि-प्रसूत्या संश्रिताम्, अ-जिह्म-गुण-गौरव-गौर-वर्णी ब्राह्मीम् अहम् अपि किल स्तोष्ये । શબ્દાર્થ भक-आतिशणी, मनशास. सरोज-स।१२मा उत्पन्न याय ते, भग. अमर-सु२, वि. युग-युगा, ले. भ्रमर-श्रभर, लभरे. क्रमसरोजयुगः य२९१-मस युगल. विम्रम-विलास. यदीयः (मू० यदीय )-मुं. वैभव संपत्ति, समृद्धि निघ्नन् (धा. हन् एनाई, नाश नाई. भकामरभ्रमरविभ्रमवैभवेन-मनशाय सुरे। ३५० । अरिष्ट-3५१. अमराना विवासनी समृधि 43. भय-श्री. लीलायते (मू० लीला )-दीसानु माय२५ अरे छे. भित्ति भीत. क्रम यर. अरिष्टभयभित्ति-उपद्रव सनसय३पा भीतने, सरस्-सरोवर, ता. अभीष्ट-वांछित. जन्-उत्पन्न य. भूमि-विषय. १ 'लीलां करोतीति लीलायते ' इति क-पाठः । २ 'युग्मं वि० ' हात ख-पाठः । Page #99 -------------------------------------------------------------------------- ________________ અમ્મદ-મૂમૌ=વાંછિત વિષયને વિષે, મહત્વનું ( મૂ॰ ગ્રામ્યન )=આધાર. મન=સંસાર. सरस्वती भक्तामरम् હેપલેપ, કાદવ. સત ( પા॰ તન્ )=વ્યાપ્ત. મવજ્ઞહેવતતાં=સ નાનાં ( મૂ॰ ગન )=મનુષ્યાના. મવા ( ધા॰ મન્ )=માનીને. વ=નિશ્ચયવાચક અથવા અવધારણુસૂચક અવ્યય. i ( મૂ॰ ટૂ )=ોને. જ્ઞનાયતા ( મૂ॰ ગનચિત્ર )=જનક, જન્મદાતા. અદંત ( ધા॰ રમ્ )=રમતી હવી. તે (મૂ॰ ટૂસ્ત )=હાથને વિષે. યા ( મૂ॰યર્ )=જે. સારથી ઉત્પન્ન થયેલા લેપ વડે વ્યાસ. સંશ્રિતાં ( મૂ॰ સંશ્રિતા )=આશ્રય લીધેલી. વિરા=નિમૅળ. વળ=( ૧ ) પ્રકાશ; ( ૨ ) અક્ષર; ( ૩ ) સ્તુતિ; ( ૪ ) ૨૫. હિંવિ=લિપિ, અક્ષર-ન્યાસ. પ્રવૃતિ( ૧ ) જન્મ; ( ૨ ) સંતાન. વિરાવળૅલ્ટિવિત્રસૂત્યા=( ૧ ) નિર્મળ વળું અને લિપિની ઉત્પત્તિ વડે. કાણી (મૂ॰ ત્રાજ્ઞી )( ૧ ) શ્રુત-દેવતાને; ( ૨ ) સરસ્વતીતે; ( ૩ ) બ્રાહ્મીને, ઋષભ-પુત્રીને; ( ૪ ) અક્ષર-લિપિને, ઝિન્ન=વક્ર, કુટિલ. અનિા=સરલ. [ સરસ્વતી— જુ=ગુહ્યુ. નૌત્ત્વ મહત્વ. ગૌર=( ૧ ) સુન્દર; ( ૨ ) નિર્મૂળ. નિહ્મમુળના વાવî=( ૧ ) સરલ ગુણેના ગૈારવ વડે ગાર છે પ્રકાશ જેને તેને; ( ૨ ) સરલ ગુણુ-ગારવ વડે સુન્દર છે રૂપ જેનું તેને; ( ૩ ) સરલ ગુણાના મહત્ત્વને લઇને નિમેળ છેસ્તુતિ જેની તેને; ( ૪ ) સરલ ગુણુ-ગૈારવ વડે ઉજવલ છે અક્ષરે। જેના તેને. તોળ્યે ( ધા॰ સ્નુ )=સ્તુતિ કરીશ, જિહ્ન=સયતાવાચક અવ્યય. અમ્ ( મૂ॰ અમલૢ )=હું. અવિ=પણ. × ( મૂ॰ તાજૂ )=તેને. પ્રથ=વિસ્તાર. મજ્ઞાન. પ્રથમ ( મૂ॰ પ્રથમ )=( ૧ ) વિશાળ છે જ્ઞાન જેનું એવાને; ( ૨ ) પ્રથમને, પહેલાને, નિન=( ૧ ) સામાન્ય ધ્રુવલી; ( ૨ ) વિષ્ણુ. =મુખ્ય. નિનેન્દ્ર=(૧) સામાન્ય કેવલીઓમાં મુખ્યતે, તીર્થંકરને; ( ૨ ) બ્રહ્માને; ( ૩ ) વિષ્ણુને; ( ૪ ) શિવને પધા વાંછિત વિષયને વિષે આધારભૂત એવું જેનું ચરણ-કમલનું યુગલ સંસારથી ઉત્પન્ન થયેલા (કર્મ- ) લેપ વડે વ્યાપ્ત એવી મનુષ્યાની ઉપદ્રવરૂપી તેમજ ભયરૂપી ભીંતનેા નાશ કરનારૂં હાઇ કરીને ભક્ત દેવતારૂપી ભ્રમરાના વિલાસની સમૃદ્ધિ વડે લીલાનું આચરણ કરે છે ( અર્થાત્ જેનું ચરણ-યુગલ અનેક સુરાસુર વડે સેવિત છે ) તેમજ વળી જે જેને જનક માનીનેજ જેના હસ્તમાં રમી, તે વિશાળ જ્ઞાનવાળા તીર્થંકરના નિર્મળ પ્રકાશ અને લિપિરૂપી ઉત્પત્તિ દ્વારા આશ્રય લીધેલી તેમજ ( અનન્ત જ્ઞાન-દર્શનરૂપ ) સરલ ગુણના ગૈારવ વડે ગાર પ્રકાશવાળી એવી ( તે ) દ્વૈત-દેવતાને હું પણ ખચ્ચિત સ્તવીશ. ' અથવા “ વાંછિત વિષયને.. ....હૂસ્તમાં રમી, તે વિશાળ જ્ઞાનવાળા [ અથવા પ્રથમ ] જિનેશ્વરના ( અર્થાત્ બ્રહ્માના ) નિર્મળ વર્ણવાળી લિપિરૂપી ઉત્પત્તિ દ્વારા આશ્રય લીધેલી એવી ૧ કર્મના સ્વરૂપ સારૂ જીએ શ્રીશાભનમુનીશ્વરકૃત સ્તુતિ-ચતુર્વિંશતિકા ( પૃ૦ ૬-૭ ). ૨ ભયના પ્રકારા માટે જીએ સ્વાંત-ચતુર્વિં શતકા ( પૃ૦ ૭૯ ) ૩ શ્રુત-દેવતાના સ્વરૂપ સારૂ જીએ સ્તુતિ ચતુર્વિશતિકા ( ૫૦ ૨૭ ). Page #100 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् તેમજ (વરદાન દેવારૂપ) સરલ ગુણ-ગૌરવ વડે સુન્દર રૂપવાળી તે બ્રહ્માની પુત્રી) સરસ્વતીની હું પણ નક્કી સ્તુતિ કરીશ.” અથવા વાંછિત વિષયને.......................રમી, તે પ્રથમ જિનેશ્વર (ઋષભદેવ)ને અક્ષરોની લિપિરૂપી પ્રસૂતિ દ્વારા આશ્રય લીધેલી એવી તેમજ (સમાદિક) સરલ ગુણના મહત્ત્વ વડે નિર્મળ સ્તુતિવાળી તે (ઋષભદેવની પુત્રી) બ્રાહ્મીને હું પણ ખરેખર સ્તવીશ.” અથવા વાંછિત વિષયને...................આશ્રય લીધેલી એવી તેમજ સરલ ગુણ-ગૌરવને લીધે (અર્થાતુ જમણે હાથ વડે લખાતી હોવાને લીધે) ઉજજવલ અક્ષરવાળી બ્રાહી (નામની અક્ષરલિપિ)ને હું પણ નક્કી તવીશ.”—૧-૨ સ્પષ્ટીકરણ અઢાર લિપિઓ જૈન શાસ્ત્ર પ્રમાણે આ અવસર્પિણીમાં થઈ ગયેલા ચોવીસ તીર્થંકર પૈકા પ્રથમ તીર્થંકર 'નષભદેવે રાજ્યારૂઢ થયા પછી પિતાની સુમંગલા સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયેલી બ્રાહ્મી નામની પુત્રીને જમણા હાથ વડે અઢાર લિપિઓ બતાવી. આ અઢાર લિપિઓના સ્વરૂપનું વર્ણન તે જૈન આગમમાં કોઈ સ્થલે જોવામાં આવ્યું નથી એટલે તેને નિર્દેશ થઈ શકે તેમ નથી એમ શ્રીસમવાયાંગને વૃત્તિકાર અભયદેવસૂરિજી કયે છે. પ્રશ્નવ્યાકરણમાંથી બ્રાહ્મી લિપિનું સ્વરૂપ મળી આવે છે (જૈનોના દશમાં અંગ તરીકે ઓળખાતો ગ્રંથ આનાથી ભિન્ન છે). આ સ્વરૂપની રૂપરેખા આલેખવામાં આવે તે પૂર્વે સમવાયાંગમાં આપેલાં અઢાર લિપિઓનાં નામે તરફ ઉડતી નજર ફેંકી લઈએ. આ અંગના અઢારમા સ્થાનમાં નીચે મુજબને “ઉલ્લેખ છે – ___"बभीए णं लिवीए अट्ठारसविहे लेखविहाणे पन्नत्ते, तंजहा-बंभी १ जवणालिया २ दोसाऊरिया ३ खरोहिया ४खरसाविआ ५ पहारइआ६ उच्चतरिआ ७ अक्खरपदिया ८ वेणतिया १० णिण्हइया ११ अंकलिवी १२ गणिअलिवी १३ गंधव्यलिवी १४ आईसलिवी १५ माहेसरीलिवी १६ दामिलिवी १७ बोलिदिलिवी १८” । ૧ જેમ જૈન શાસ્ત્રમાં અઢાર લિપિઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે, તેમ અઢાર ભાષાઓ પણ માનવામાં આવી છે અને એ અઢાર દેશી ભાષાઓના સંમિશ્રણરૂપ જૈન આગમની ભાષા છે એમ ભાષ્યકારો કહે છે. ૨૫ આની સ્થલ માહિતી અતિ ચતુર્વિશતિકાના અનુક્રમે ૮માં. ૧૪મા અને ૧૫માં તેમજ ૯માં તથા ૨૨માં પૂઈ જવાથી મળી શકશે. ૬ અભિધાન રાજેન્દ્રમાં સમવાયાંગમાંથી ટચણરૂપે આપેલા ઉલ્લેખમાં તેમજ શ્રીમતી આગોદય સમિતિ દ્વારા પ્રસિદ્ધ થયેલા સમવાયાંગના ઉલ્લેખમાં લિપિનાં નામેના સંબંધમાં ભિન્નતા હોવા ઉપરાંત તેની સંખ્યામાં પણ ભિન્નતા છે, કેમકે અભિધાન-રાજેન્દ્રમાં તે ૧૮ નામ છે, જયારે ઉપર્યુક્ત સમવાયાંગમાં ૨૦ નામો છે અને “મરિવી ને પણ ત્યાં ઉલ્લેખ છે. ૭ છાયા ब्राहृया लिप्या अष्टादशविध लेखविधानं प्रज्ञप्तम्, तद् यथा-व्राह्मी यवनालिका दोषोरिका खरोष्टिका खरशाविका प्रहारातिगा उच्चतरिका अक्षरपृष्टिका भोगवतिका वेनतिका निविका अकलिपिः गणितलिपिः गन्धर्वलिपिः आदर्श लिपिः माहेश्वरीलिपिः दामीलिपिः बोलिन्दीलिपिः । Page #101 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [ससती શ્રીજિનભદગણિક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક ભાષ્યની ૪૬૪મી ગાથાની શ્રીમાલધારી હેમચન્દ્રસૂરિએ રચેલી ટીકામાં અઢાર લિપિઓનાં જુદાં નામે બતાવ્યાં છે એ વાત ધ્યાનમાં આવે તેટલા માટે તેને પણ અત્રે ઉલ્લેખ કરવામાં આવે છે. "सलिषी भयलिवी २. जक्खी ३तहय रक्खसी४य बोधवा। उड़ी ५ जवणि ६ तुरुक्की ७, कीरी८ दविडी९य सिंधविया १०॥१॥ मालविणी ११ नडि १२ नागरी १३, लाडलिवी १४ पारसी १५ य बोद्धव्वा । तह अनिमित्ती १६ य लिवी, चाणक्की १७ मूलदेवी १८ य ।। २॥" હવે પ્રશ્ન-વ્યાકરણમાં ૧૬મી તથા ૧૪૯ થી ૧૫૧ સુધીની ગાથામાં બ્રાહ્મી લિપિની વણમાળાનું જ સ્વરૂપ આપવામાં આવ્યું છે તેને અનુક્રમે ઉલ્લેખ કરવામાં આવે છે. ___“पंढमो तइयो य सरो, सत्ता णवमो य तिरियप्रसाउ । मूलसर उडमत्ता, पंचम छट्ठा य अहोमत्ता ।" અર્થાતુ પહેલા, ત્રીજા, સાતમા અને નવમા એ સ્વરે એટલે કે , ઈ, એ અને એ એ સ્વ તિર્ય-માવિક છે. ઈએ અને ઔ એ મૂળ રવરે ઊર્ધ્વ-માવિક છે, જ્યારે ઉ અને ન એમ પાંચમા અને છઠ્ઠા સ્વરે અ-માત્રિક છે. "दीहा वट्टा तंसा, चउरंसा आयया य संठाणा। कखमादिणो उ वग्गा, मिस्सा मिस्सेसु णायब्बा ॥" અર્થાત્ ક, ચ, , , , , અને શું એ સાત વણે લાંબા આકારવાળા છે; ખ, ५ , २मने ये सात वापरछे ,,, मने से ये सात વર્ણ ત્રિકોણાકાર છે; છું, ઝ, ઢ, ધ, ભ, વું અને હું એ સાત વણે ચતુષ્કોણાકાર છે; અને अ, ए, नुमने में से पांय अनुनासिंह संमार छ. __“दो वट्टा दो दीहा, दो तंसा दो य होति चउरंसा । दोन्नि य होति तिकोणा, दो वंकसरत्ति णायवा॥" અથતુ બે સ્વર ગાળ, બે દીર્ધ, બે વ્યસ્ત્ર (ત્રાંસા), બે ચતુરસ્ત્ર, બે ત્રિકોણ અને બે વક્ર આકારના જાણવા. ૧ આ ઉલ્લેખ આવશ્યક.નિકિતની ઉપોદઘાત-નિયુક્તિમાં પણ જોવામાં આવે છે. २ छाया हंसलिपिभूतलिपियर्याक्षी तथा राक्षसी च बोद्धव्या । उही यवनी तुरुष्की कीरी द्राविडी च सिन्धवीया ॥ मालविनी नटी नागरी लाटलिपिः पारसी च बोद्धव्या । तथाऽनिमित्ती च लिपिश्चाणाकी मौलदेवी च ॥ २॥ ३ छाया प्रथमस्ततीयश्च स्वरः सप्तमो नवमश्च तिर्यग्मात्रिकः । मूल स्वरा ऊर्ध्वमात्राः पञ्चमषष्ठी चाधोमात्रिको । ४ 'बीओ' इति पाठान्तरम् । ५-६ छाया दीर्घा वक्रास्यत्राश्चतुरस्रा आयताश्च संस्थानाः । कखादयस्तु वर्गा मिश्रा मिश्रेषु ज्ञातव्याः ।। द्वौ वृत्तौ द्वौ दीर्थों द्वौ यत्रो द्वौ च भवतश्चतुरस्रौ । द्वौ च भवतस्त्रिकोणी द्वौ वको स्वरौ इति ज्ञातव्यौ । Page #102 -------------------------------------------------------------------------- ________________ श्रीधर्मसिंहसूरिविरचितम् " ओर वट्टा आई दीहा, उए तंसा ऊपे चउरंसा । ओअं तिकोणा औअः वंकसरति णायव्वा ॥" અ અને ઇ એ બે ગેાળ, આ અને ઈ એ બે દીધે, ઉ અને એ એ બે ત્રાંસા, ઊ અને ઐ એ બે ચતુર, એ અને અં એ બેત્રિકેાણાકાર અને ઐ અને અઃ એ બે વક્ર સ્વરા જાણવા. આ પ્રમાણેનું વર્ણમાળાનું સ્વરૂપ વિચારતાં એમ તે કહેવું પડશે કે આજની વર્ણમાળાના રવરૂપ સાથે આ અતિશય પ્રાચીન વર્ણમાળાનું સ્વરૂપ જરાએ મળતું આવતું નથી, પરંતુ તેથી આ અસત્ય સિદ્ધ થતું નથી. " આ લિપિનું પ્રકરણ પૂર્ણ કરતાં પૂર્વે એટલું ઉમેરવું અનાવશ્યક નઠુિ ગણાય કે ( Bühler ) नो भारतीय श्राह्म वर्षा भाषानी उत्पत्ति (On the origin of the Indian Brāhma alphabet ) એ નામના લેખ તેમજ વળી આ લેખના અંતમાં · ખરાષ્ટ્રી વર્ણમાળા ' અને ‘ બ્રાહ્મીના અક્ષરit ' ( letter-numerals of the Brahmi ) मे विषयने लगतां यापेक्षां मे परिशिष्टा पशु भनन કરવાં જેવાં છે. sala ] * मातर् ! मतिं सति ! सहस्रमुखीं प्रसीद नालं मनीषिणि मयीश्वरि ! भक्तिवृत्तौ । वक्तुं स्तवं सकलशास्त्रनयं भवत्या ? मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् १ ॥ ३ ॥ टीका हे मातः ! श्रुतदेवताया महनीयत्वान्मानार्थकथकस्य मातृपदस्य सम्बोधनम् । हे सति ! सान्याः सीलप्रधानत्वा चैतत् पदं, पुनरक्षरात्मिकाया लिपेः सदा विद्यमानत्वेनाविनाशात् सतीति सम्बोधनपदम् । हे ईश्वरि । वरप्रदानातिशयाभ्युपगमादीश्वरि ( इति ) पदं सम्बोधनम् । कार्थान्यपि सम्बोधनपदानि परस्परार्थगुरुत्वेन महत्रोपचारात् हे मातः ! हे सति ! हे ईश्वरि । त्वं मयि विषये सहस्रमुखीं मर्ति - बुद्धिं प्रसीद-प्रसादं कुरु, मह्यं सहस्रप्रवाहां प्रज्ञां प्रदेहीत्यर्थः । कथंभूते मयि ? सहसा - त्वरितं सकलशास्त्रानयं सकलानां - समस्तानां शास्त्राणां श्रुतीनां नयोमार्गो नैगमादिसप्तधारूपः सकलशास्त्रनयस्तं ग्रहीतुं ज्ञातुं - आत्मसात्कर्तुं स्वयं स्तोत्रम् अभीष्टदेवतागुणरूपं वक्तुं कथयितुं इच्छति - वाञ्छति, इच्छतीति इच्छन् तस्मिन् इच्छति - वाञ्छमाने । पुनः किंविशिष्टे मयि ? भक्तिवृत्तौ मनीषिणि त्रिविधपर्युपासनायां कुशले, तत्परे इत्यर्थः । भक्तजने सहस्रधा मेधाप्रसादनमुचितमेवेति । पुनरुक्तार्थ समर्थयति - हे मातर ! भवत्या - त्वया मन्यः 'मनु ज्ञाने' मन्यते आत्मतयेति मन्यः - सत्कारपरः - सुदृष्ट्या सत्कृतः सन् को मल्लक्षणो जन:सेवकः नालं-न समर्थः १ अपि तु समर्थ एव भवति, त्वत्प्रसन्नता सत्कृतः सर्वशास्त्र नयानादातुं देवतां स्तोतुं च समर्थो भवत्येवेति भावः ३॥ १ छाया--- . अइ वृत्त आई दीर्घौ उए यौऊऐ चतुरस्रौ । ओअं त्रिकोणी औअः वक्रौ स्वराविति ज्ञातव्यौ Page #103 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [ સરસ્વતી अन्वयः (૨) માતઃ ! વતિ ! áર ! સદા -રસ્ત્ર-નવું ગણીનું સ્તવં (૪) વ તિ भक्ति-वृत्तौ मनीषिणी मयि सहस्र-मुखी मति प्रसीद । भवत्या मन्यः ( सन् ) कः जनः न अलम् । શબ્દાર્થ માતઃ ! (મૂળ માતૃ)-ડે જનની, હે માતા ! | મરિવૃત્ત ભક્તિની પ્રવૃત્તિને વિષે. મર્તિ (તિ )=બુદ્ધિને. વેર (ધા વર્)=કહેવાને. ! (મૂળ સતી 5(૧) હે સાધ્વી !; (૨) હે | સ્તવં (મૂળ તૈય) તેત્રને. વિદ્યમાન ! રસ્ટ સમસ્ત. રાત્રિ શાસ્ત્ર. કુલ=%ાર. નર=માર્ગ. ત મુર્જા=હજાર પ્રકારની. સાનિયં=સમસ્ત શાસ્ત્રોના માર્ગને. કરી ( ધારા સત્)=પ્રસન્ન થા. મવલ્યા (મૂ૦ મવતી )=આપ વડે. ન=નહિ. (મન્ય )=માન્ય, સત્કાર પામેલે. અરું સમર્થતાવાચક અવ્યય. જ (મૂ૦ વિ)=ણ. મનોળિ (મૂ૦ મનીષિન)=કુશળ. છતિ (મૂળ ડ્રેષ્ઠત્ =ઈચ્છનાર. કથિ (મૂ૦ મw૬)=મારે વિષે. ઐરિ!(F* શ્વરી )=હે ઈશ્વરી ! કનઃ (૦ રન )=મનુષ્ય. મશિ=ભક્તિ, ઉપાસના. સત્તા એકદમ. કૃત્તિકપ્રવૃત્તિ | તું (ધ પ્રદુ)=ગ્રહણ કરવાને. પદ્યાર્થ હે માતા ! હે ( ઉત્તમ શીલવાળી હોવાને લીધે ) સાવી (અથવા અક્ષર રૂપ લિપિના શાશ્વતપણાએ કરીને હે સતી ) ! હે (વરદાનાદિક દેવાવાળી હેવાને લીધે) ઈશ્વરી! એકદમ સમરત શાસ્ત્રોના (નૈગમાદિક સાત પ્રકારના નૈયરૂપી ) માર્ગને ગ્રહણ કરવાની ( અર્થાતુ જાણવાની) તેમજ ( અભીષ્ટ દેવતાના ગુણરૂપ) સ્તોત્ર કહેવાની ઈચ્છા રાખનારા એવા તેમજ ભક્તિની પ્રવૃત્તિમાં કુશળ (અર્થાત્ ભક્તિ કરવામાં તત્પર ) એવા મારે વિષે તું સહસમુખી બુદ્ધિ આપ (અર્થાત્ તું મને હજાર પ્રકારની પ્રજ્ઞાથી વિભૂષિત કર ), (કેમકે) આપશ્રી વડે સત્કારાયેલે કે મનુષ્ય (અનેક શાસ્ત્રને જાણકાર થવામાં તેમજ ઈષ્ટ દેવની સ્તુતિ કરવામાં સમર્થ (થતો) નથી ?”–૩ त्वां स्तोतुमत्र सति ! चारुचरित्रपात्रं कर्तुं स्वयं गुणदरीजलदुर्विगाह्यम् । एतत् त्रयं विडुपगृहयितुं सुरादि को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥४॥ हे सति ! हे देवते ! अत्र-अस्मिन् स्तवनारम्भे महाविचारे वा प्रारम्भप्रस्ताव को विद -विदग्धोऽपि मानव एतत् सदा विद्यमानपदार्थानां त्वद्गुणसमुद्रमेरूणां त्रयं स्वयम्-आत्मना कर्तु ૧ નંગમાદિક સાત નયેની લ રૂપરેખા સાર જુઓ સ્તુતિ-ચતુવંતિકા (પૃ ૧૮-૨૨ ). Page #104 -------------------------------------------------------------------------- ________________ भाभर] श्रीधर्मसिंहसूरिविरचितम् स्वद्धयाऽनुमापयितुं-एतावानेवेति निर्णेतुम् अलं-समर्थः ? अपि तु न कोऽपि समर्थः । अत्यर्थपर्याप्तिभूषासमर्थार्थविशेषेषु अलमित्यव्ययम् । वा-अथवा को-ब्रह्मा-विधाता एतत् त्रयं-विवक्षितवस्तुत्रयं कर्तुमलं-समर्थः, नान्यः । किंविशिष्टो ब्रह्मा ? 'विट्' विशतीति विटू, सर्वव्यापक इत्यर्थः। विश प्रवेशने किबन्तः। पुनरावृत्त्य द्वितीयवारेणान्वयोऽयं व्याख्यातः किमेतत् त्रयं कर्तु तदाह-त्वां-ब्राह्मी स्तोतुं-तदाद्यन्ताभ्यां वर्णयितुं-त्वद्गणपारं गमयितुम् । शब्दान्तरवशादनुक्त. चकारग्रहणेन पुनः सुरादि-लक्षयोजनोन्नतं सुमेरुगिार उपगृहयितुं-आलिङ्गितुं पुनर्भुजाभ्यांबाहुभ्यामम्बुनिधि-समुद्रं तरीतुं कोऽलं ?-कः समर्थः ? अपितु न कोऽपि । यदि स्यात, तर्हि क एवालं-ब्रह्मैव शक्तः, तस्याधिकशक्तित्वात्, नापरः । किंविशिष्टां त्वां ? 'चारुचरित्रपात्र' चारुचरित्राणां-मनोहरगुणानां पात्रं-भाजनम् । पात्रशब्दस्याजहल्लिङ्गत्वानपुंसकता। तथा किंविशिष्टमेतत् वयं ? 'चारुचरित्रपात्रं' मनोज्ञतोन्नतिगाम्भीर्यादिगुणाधारमिति च सुबोधम् । पुनः किंविशिष्टमेतत् त्रयं ? 'गुणदरीजलदुर्विगामु गुणा औदार्यादयः दर्य:-गुहाः जलं-वारि, गुणाच दर्यश्च जलं च गुणदरीजलानि, तैः दुःखेन विगाह्यत इति दुर्विगाह्यं तद् गुणदरीजलदुर्विगाह्यम् । गुणैस्त्वं, दरीभिः सुमेरुः, जलेनाम्भोधिः, त्रयोऽपि दुर्विगाडा इत्यर्थः ॥ ४ ॥ अन्वयः (हे ) सति ! अत्र कः विट् चारु-चरित्र-पात्रं त्वां स्तोतुं सुर-अदि उपगृहयितुं अम्बु-निधि भुजाभ्यां तरीतुं-एतत् (चारु-चरित्र-पात्रं ) गुण-दरी-जल-दुर्विगायं त्रयं पा स्वयं कर्तुं भलम् ? (वाका)। શબ્દાર્થ स्वां (मू० युष्मद् )-तने. एतत् ( मू० एतद् ) . स्तोतुं (धा• स्तु )-२तुति पाने. त्रयं (मू० त्रय )-गुना समुहामने. मत्र-ममि . विड ( मू० विश)-(1) प९ि३त; (२) सर्वव्या५४. संति । ( मू० सती )-डे सती! उपगृहयितुं ( धा० गुइ)मासिंगन याने. चारु-मता २. सुरम्हेव. चरित्र-गुष्य. अद्रि-पर्वत. पात्र-लाल. सुरादिवाना पर्वतने, ३२. चारुचरित्रपात्र-मनोहर गुशाना लागन. का ( मू० किम् )=( १ ) ; (२) प्रा . क (धा. कृ.) २वाने. वा-या. स्वयं-पोतानी भने. गुण-गुए तरीतुं ( धातु)-तरी पाने. दरी. अलं-समर्थतापाय अव्यय. जल , पाणी. अम्बुर, पाए. दुर्विगाह (धा गाह)मेथी पार माय सेवा. निधि-२. गुणदरीजलदुर्विगाह्य-गुए, गुथ सन पर अम्नुनिधि-समुद्रते. દુખેથી પાર પમાય તેવા. भुजाभ्यां (मू० भुज )= डाय 4. પધાર્થ “હે સતી ! મનહર ગુણેના ભાઇનરૂપ એવી તારી સ્તુતિ કરવાને, (લાખ જનની ઊંચાઇવાળા) મેરૂ પર્વતનું આલિંગન કરવાને તેમજ બે હાથ વડે સમુદ્રને તરી જવાને એ ત્રણ (કાથી). ૧ મેર સંબંધી સ્કૂલ માહિતી માટે જુઓ સ્તુત-ચતુર્વિશતિકા (પૃ-૩૩) અને તેની વિશેષ માહિતી सा३ मा स्मूदी-सि ( waits 3५४-३७५ ). Page #105 -------------------------------------------------------------------------- ________________ १० सरस्वती-भक्तामरम् [ सरस्वतीકે જે(મજ્ઞતા, ઉન્નતિ, ગંભીરતા ઇત્યાદિ મનહર ગુણોના આધારભૂત છે તેમજ જે (ઉદારતાદિક) ગુણો, ગુફાઓ અને જળ વડે મુશ્કેલીથી પાર પામી શકાય તેમ છે તેને સ્વયં કરવાને (અર્થાતુ પિતાની મતિ વડે તેને નિશ્ચય કરવાને) અત્ર (અર્થાતુ આ રસ્તોત્રના પ્રારમ્ભને વિષે અથવા મહાન વિચાર કરવા જેવી વસ્તુઓને વિષે કે પણ્ડિત સમર્થ (થાય) [ અથવા ( ४ ५५ समर्थ टाय, तो त ) सर्वव्या५ असा छ.] ".-४ त्ववर्णनावचनमौक्तिकपूर्णमेक्ष्य __ मातर्न भक्तिवरटा तव मानसं मे। प्रीतेर्जगत्रयजनध्वनिसत्यताया नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥ ५ ॥ टीका हे मातः ! हे वरदे ! तव भक्तिवरटा-भक्तिहंसी, भक्तिरूपा वरटा भक्तिवरटा, भक्तिरेव वरटा-राजहंसी भक्तिवरटा मे-मम मानसं-चित्तं मानसं सरोवरं किं नाभ्येति-नागच्छति ? अपि तु सोत्कण्ठं संमुखमायात्येव । यत्र मानसं तत्र हंसीप्रापणमुचितमेव । किमर्थ ? प्रीते:स्नेहस्य परिपालनार्थ-निर्वाहार्थम् । किविशिष्टायाः प्रीतेः ? 'जगत्त्रयजनध्वनिसत्यतायाः' विश्वत्रयजनस्य ध्वनेः सत्यता-यथार्थता यस्यास्तस्याः । हंसीमानसयोर्नितरां प्रीतिरिति लोकोक्तः सुतरां करणार्थम् । किंविशिष्टस्य मम ? निजशिशोः-स्वस्तनन्धयस्य, निजपुत्रस्येवेत्यर्थः । पुत्रं मत्वैव प्रीति निर्वाहयतीति श्रतिः । किं कृत्वाऽभ्येति ? 'त्वपूर्णनावचनमौक्तिकपूर्णम् एक्ष्य' त्वरर्णनायाः-त्वदीयस्तुतेः-प्रशंसाया वचनमौक्तिकानि-वाक्यान्येव मुक्ताफलानि तैः पूर्ण-भृतं त्वद्धर्णनावचनमौक्तिकपूर्ण मानसम् एक्ष्य-विलोक्य त्वरितमभ्येतीति तात्पर्यम् ॥ ५॥ अन्वयः (हे ) मातः ! तव भक्ति-घरटा निज-शिशोः ( इव) मे मानसं त्वत्-वर्णना-वचन-मौक्तिक-पूर्ण एक्ष्य जगत्-त्रय-जन-ध्वनि-सत्यतायाः प्रीत परिपालनार्थ किं न न अभ्येति ।। શબ્દાર્થ वर्णना-स्तुति, नम्नलि. घवन-वयन, वाय. भक्ति-सेवा. मौक्तिक भुता, भोती. वरटा-सी. पूर्ण-भरपूर. भक्तिवरटा मति३५ २१. त्वपूर्ण नावचनमौक्तिकपूर्ण-तारी २तुतिन क्यो । तव ( मू० युष्मद् )-तारी. ३पी भुनाया परिपूर्ण मानसं ( मू० मानस )=( 1 ) यित्तते; (२) मानस एक्ष्य (धा. ईक्ष )-धन. (स।१२). मातः। ( म० मातृ )= गननी । मे ( मू• अस्मद् )-भारा. Page #106 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् ११ प्रीतेः (मू० प्रीति ) नेना. अभ्येति (धा. इ)-आवे . जगत्-दुनिया. त्रय-गुनी समुहाय. किं-शु. जनभानवसार निज-पोताना. ध्वनि-त. शिशु-पा, यु. सत्यता-यथार्थता. जगत्त्रयजनध्वनिसत्यतायाः त्रिभुवननामना. निजशिशोः पोताना माना. નિની સત્યતા છે જેને વિષે તેવી. परिपालनार्थ-पासनाने अथे, २क्ष ने भाटे. પદાર્થ “હે જનની ! તારા બાળક જેવા મારા માનસને તારી સ્તુતિનાં વચને રૂપી મુકતાફળથી પરિપૂર્ણ જોઇને ત્રિભુવનના લોકેની ઉક્તિની સત્યતાવાળી પ્રીતિને નિર્વાહ કરવાને અર્થે શું તારી ભક્તિરૂપી હંસી તે માનસ પ્રતિ આવતો નથી કે ! (અર્થાત્ આવે છે, કેમકે માનસ સરોવર प्रति हंसी नय छ। ये बात तो मामास-पास-प्रसिद्ध छ ). "-५ वीणास्वनं स्वसहजं यदद्वाप मूछी श्रोतुर्न किं त्वयि सुवाक् ! प्रियजल्पितायाम् । जातं न कोकिलरवं प्रतिकूलभावं तच्चारुचूतकलिकानिकरैकहेतुः ॥६॥ टीका हे सुवाक् ! सुष्ठ-शोभना वाय-वाणी यस्याः सा सुवाक् तस्याः संबोधनं हे सुवार ! हे देवते ! त्वयि-भवत्यां प्रियजल्पितायां-मधुरभाषितायां सत्यां यत् स्वसहज स्वेन-आत्मना सह जातं स्वसहर्ज-स्वाभाविकम्-अकृत्रिमं वीणास्वनं-तन्त्रीशब्दं मूछा दशाम् अवाप-प्राप । सङ्गीते"सप्त स्वरास्त्र यो ग्रामा मूर्च्छनाश्चैकविंशतिः' इति प्रणीतत्वादिति, मूळ मूर्च्छनाशब्दावेकाावेव, प्रत्ययान्तरभेदाभेद एव । “मोहो मूछो मतंभ्रमः" इति कोशः । मतेभ्रंमत्वं प्रापेत्यर्थः । तर्हि तत् कोकिलरवं-पिकशब्दं प्रतिकूलभावं-श्रवणकटुत्वं किं न जातं ? अपि तु जातमेव । कथंभूतं तत् ? 'चारुचूतकलिकानिकरैकहेतुः' चारु-सुस्वादुमत् चूतानाम्-आम्राणां कलिकानिकर-मञ्जरीसमूह तदेवैकहेतुः-(अद्वितीय)कारणं यस्य तत् । अत एव कृत्रिमं कोकिलशब्दं, कृत्रिमाकृत्रिमयोरकृत्रिमस्याधिक्यात् कथं (कृत्रिमं) श्रवणसुभगं स्यात्, इति त्यद्वाणीमाधुर्य वीणाकोकिलरवयोरनुपम मिति भावः । कस्य ? ' श्रोतुः' भृणोति वागमृतं स श्रोता तस्य श्रोतुः, त्वद्वाणीश्रवणानुरक्तस्य विदुष इत्यर्थः ॥ ६॥ अन्वयः (हे ) सु-वाक् ! त्वयि प्रिय-जपितायां ( सत्यां ) यद् स्व-सहजं वोणा-स्वनं मूछी अवाप, तद् चारु-चूत-कलिका-निकर-एक-हेतु: कोकिल-रखं श्रोतुः प्रतिकूल-भावं किं न न जातम् ।। १'दू भेद एव ' इति क-पाठः । Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વાળા=વીશુા. સ્વન શબ્દ. ઘોળાવનું=વીણાના શબ્દ. સ્વ=નિજ. સદ્દન=સાથે ઉત્પન્ન થયેલ. વલāગં=પેતાની સાથે ઉત્પન્ન થયેલ, સ્વાભાવિક. सरस्वती - भक्तामरम् શબ્દાર્થ =ો. અવાપ ( ધા॰ માર્=પ્રાપ્ત થતા હવેા. મૂર્છા(મૂર્છા)=(૧)મૂર્ચ્છ નાતે; (૨) મતિ–મને. તુ: ( મૂ॰ સ્રોત )=ત્રાતાના, સાંભળનારાના. R=નહિ. =શુ. સ્વાથ ( મૂ॰ યુબદ્ )=g. સુ=શ્રેષ્ટતાવાચક અવ્યય. વાર્=વાણી. તુવાદ્ !=હે સુંદર છે વાણી જેની એવી ! ( સં॰ ) પ્રિય=પ્રિય. ગાવત ( યા॰ ગપ્ )=ખોલેલ. પ્રિયજ્ઞવિતાયાં પ્રિય ખેાલતી. જ્ઞાત ( મૂ॰ નાત )=થયું. શોવિજ=કાયલ. વ=શબ્દ. ગાજવું કાયલનેા શબ્દ. પ્રતિહ=પ્રતિકૂલ. સાવ–વભાવ. પ્રતિકૂહમાવં=પ્રતિકૂળપણાને, ત=(૧) પ્રસિદ્ધ; (૨) તા. સૂત=આત્ર, મા. હિજા=મજરી, કળી. નિર્=સમુદાય. R=અદ્વિતીય, અસાધારણુ હેતુ=કારણ. સાહપૂત વિજ્ઞાનિય હેતુ=મતાહર આત્રની મંજરીઓના સમુદાય છે અદ્વિતીય કારણુ જેનું તેવા. પાર્થે “ જેની વાણી સુંદર છે એવી હૈ ( શ્રુત-દેવતા ) ! તું પ્રિય ખેલે છે, ત્યારે જો વીણાના સ્વાભાવિક વર ( પણ ) મૂર્ચ્છને પામ્યા તા પછી જેનું પ્રસિદ્ધ મનહર આમ્રની મંજરીને સમુદાય અદ્રિતીય કારણ છે એવા તે કાકિલાને શબ્દ (અર્થાત્ તેના ટહુકા) શું શ્રાતાને પ્રતિકૂલ ન લાગે ? ( અર્થાત્ તારા મધુર શબ્દરૂપી અમૃતનું પાન કર્યાં પછી વીણાના રવર તેમજ દૈાકિલાના ટહુકા કટુ લાગે એમાં શું નવાઇ ! ) ''—દ્ સ્પષ્ટીકરણ મૂર્ચ્છના • " વીણામાં જે એકવીસ પિત્તળના તાર હાય છે, તે · મૂર્ચ્છના ' કહેવાય છે. ‘મૂર્ચ્છના’ના બીજો અર્થ ‘ બેભાન થવું ' પણ થાય છે. એ વાતની શ્રીપાલરાજાના રાસની ત્રીજા ખંડની પાંચમી ઢાલની નીચે મુજબની ૨૭મી કડી સાક્ષી પૂરે છે:-- [ સસ્વતી “ દાખી દોષ સમારી વીણું તે આવે હેાલાલ હાઇ ગ્રામની મૂર્ચ્છના કિંપિ ના ચવે. ’ * त्वन्नाममन्त्रमिह भारतसम्भवानां भक्त्यैति भारति ! विशां जपतामघौघम् । सद्यः क्षयं स्थगित भूवलयान्तरिक्ष सूर्यांशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७ ॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहरिविरचितम् टीका हे भारति!-हे शासनदेवते!-हे सरस्वति ! इह-लोके विशां-मनुष्याणां भक्तजनानाम् 'अघौघं' अपस्य-दुष्कृतस्य ओघं अघौघ-पापसमूहं सद्यः-तत्कालं क्षयं-विनाशमेति-प्राप्नोति । किंविशिष्टानां विशां ? 'भारतसम्भवानां' भारतक्षेत्रे सम्भवा-उत्पन्नाः -सम्यगार्यभूमौ जाता भारतसम्भवास्तेषां भारतसम्भवानां, भारतक्षेत्रजनितानामेवास्याः शासनाधिष्टाच्या उचितत्वात् । पुनः विशां किं कुर्वतां ? 'त्वन्नाममन्त्रं तव नाम त्वन्नाम तदेव मन्त्रो-जापस्तं त्वन्नाममन्त्रं जपताम्, अभीष्टदेवतास्मरणं कुर्वतामित्यर्थः । किविशिष्टमघौघं ? 'स्थगितभूवलयान्तरिक्षं' स्थगिते-आच्छादिते ऊर्ध्वगतिप्राप्यहेतुके भूवलयान्तरिक्षे-पृथ्वीमण्डलाकाशे-मनुष्यलोकस्वर्गलोको येन तत् स्थगितभूवलयान्तरिक्ष-मनुज(लोक) स्वर्गनिरोधकं, केवलमधोगतिहेतुकमित्यर्थः। तदघौघं किमिव क्षयमेति ? शार्वरमन्धकार इव-रात्रिभवं तम इव, शर्वर्या रात्रौ भवं शार्वरं तमः 'सूर्याशुभिन्न सूर्याशुभिः-सूर्यकिरणैर्भिन्न-विदारितं तमिस्रं सद्यः क्षयमेति । कीदृशं तमः १ स्थगितभूवलयान्तरिक्षम्-आच्छादितद्यावाभूमिकमिति ॥ ७ ॥ अन्वयः (हे ) भारति ! इह भक्त्या त्वद्-नामन्-मन्नं जपतां, भारत-सम्भवानां विशां स्थगित-भवलय-अन्तरिक्षम् अघ-ओघ शावरं सूर्य-अंशु-भिन्नं ( स्थगित-भू-वलय-अन्तरिक्षं) अन्धकारम् इव सपा क्षयम् एति। શબ્દાર્થ नामन्नाभ. मन्त्र-मन्त्र. त्वन्नाममन्त्र-ताश नाम३५ मन्त्रने. इह-महिंसा, मासोनिविषे. भारत-रतक्षेत्र. सम्भव-उत्पत्ति. भारतसम्भवानां भरतक्षेत्रमा उत्पन्न ययेसा. भक्त्या (मू० भक्ति )-मतिपूर्व. पति ( धा०६)पामे छे. भारति ! ( मू० भारती ) हे स२२सती ! विशां (मू० विश )मनुष्योना. जपतां (मू. जपत् )पनारा. अध-पा५. आघ-सभू. अघोघं-पापना स सद्यस्-सतरता. | क्षयं ( मू० क्षय )=क्षयने, नाशने. स्थगित ( धा० स्थगू )-माहित, दहीयेत. भू-पृथी. वलय-मं. अन्तरिक्ष=(१) २वर्ग; (२) ।।२१. स्थगितभूवलयान्तरिक्षं=(१) निरोध ॥छे मनुष्य सोना भने २वर्ग-उना मेवा; (२) આચ્છાદિત કર્યા છે ભૂમંડળને તેમજ આકાશને नशे मेवा. सूर्य-सूर्य, वि. अंशु-२९. भिन्न ( धा० भिद् )-हाये. सूर्यांशुभिन्नं सूर्यन रिया हायेसुं. इव-म. शार्वररात्रिसंधी. अन्धकार- २, मचाई. शाचरमन्धकारं रात्रिसंधीसार, Page #109 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [ सरस्वतीપધાર્થ “હે સરસ્વતી ! આ લોકને વિષે ભક્તિપૂર્વક તારા નામરૂપી મત્રને જાપ જપનારા એવા તેમજ ભરતક્ષેત્રમાં જન્મેલા એવા મનુષ્યને પાપ-સમૂહ કે જેણે મનુષ્યલોકને તેમજ રવર્ગલોકને નિરોધ કર્યો છે (અર્થાત્ જેણે ઉર્ધ્વ ગતિને નિરોધ કર્યો છે, તે પાપ-સમૂહ ભૂમંડળનું તેમજ આકાશનું આચ્છાદન કરીને રહેલા એવા તેમજ રાત્રિ સંબંધી એવા સૂર્યનાં કિરसाथी हायेसा संपनी नेम नाश पामे छे."-७ श्रीहर्ष-माघ-वर-भारवि-कालिदास वाल्मीकि-पाणिनि-ममट्टमहाकवीनाम् । साम्यं त्वदीयचरणाजसमाश्रितोऽयं मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ॥ ८ ॥ टीका हे वरदे ! हे सरस्वति ! अयं-मल्लक्षणो जनः-सेवकः त्वदीयचरणाजसमाश्रितः सन् तवेमौ त्वदीयौ चरणाब्जौ-चरणकमलौ सं-सम्यक् प्रकारेणाश्रितः-संप्राप्तः श्रीहर्षमाधवरभारविकालिदासवाल्मीकिपाणिनिमममहाकवीनां साम्यं-तुल्यताम् उपैति-प्राप्नोति । श्रीहर्षश्च मावश्च व. र:-श्रेष्ठो योऽसौ भारविर्वरभारविश्व कालिदासथ वाल्मीकिश्च पाणिनिश्चममश्च श्रीहर्षमाघवरभारविकालिदासवाल्मीकिपाणिनिममहाः ते च ते महाकवयश्च श्रीहर्ष०, तेषां श्रीहर्षादिमहाकवीनां, श्रीहर्षमावभारविकालिदासा महाकाव्यकर्तारः, वाल्मीकी रामायणवक्ता, पाणिनिःसूत्रकृत, ममहो महाभाष्यवृत्तिकारः, एते महाकवयस्तेषां तुल्यत्वं प्राप्नोतीत्यर्थः । युक्तोऽयमर्थः । ननु इति निश्चये । उदबिन्दुः-जलकणः, उदकस्य विन्दुः उदबिन्दुः, उदकस्योदन्नादेशः। अन्जसमाश्रितः-कमलपत्राभि( धि )रूढः पानीयबिन्दुः मुक्ताफलकान्तिमुपैति, तद्वदयमपि तेषां साम्यमुपैति ॥ ८॥ अन्वयः (हे सरस्वति ! ) त्वदीय-चरण-अब्ज-समाश्रितः अयं ( मल्लक्षणः जनः) श्रीहर्ष-माघ-वर-भारवि. कालिदास-वाल्मीकि-पाणिनि-ममट्ट-महत्-कवीनां साम्यं उपैति, (यथा) अज-समाश्रितः उदन्-बिन्दुः मुकाफल-द्युति ननु उपैति । १' तथा तेषां ' इति.क-पाठः । Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભકતામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् શબ્દાર્થ શીર્ષકશ્રીહ. સ્વ =તારા. માર=માઘ. ચાચરણ, ૫ગ. વર છે. અડગ કમળ. મા=ભારવિ. હમતિ ( ઘા ઝિ)=આશ્રય લીધેલ. ત્રિાસ=કાલિદાસ. વરાછામાશ્રિતઃ તારા ચરણ-કમલને વાતદિવાલ્મીકિ. અશ્રય લીધેલ. gifmનિ=પાણિનિ. યં (કૂ =)=આ. મદુ-મમટ્ટ. મુIt=મોતી. મદમોટા. તિ તેજ. વિક(૧) પડિત, (૨) કાવ્ય રચનાર. મુન્નપુર્તિ મેતીની પ્રભાને. श्रीहर्षमाधवरभार विकालिदासवाल्मीकि- રૂતિ (પા )=પામે છે. urmનિમમદુમાવનાં શ્રીહર્ષ, માઘ, શ્રેષ્ઠ નનુ નક્કી. ભારવિ, કાલિદાસ, વાલ્મીકિ, પાણિનિ અને ૩૩ =જળ. મમટ્ટ જેવા મહાકવિઓની. વિદુઃબિદુ. સાણં (મૂ સામ્ય)-તુલનાને. ન્દુિ =જળનું બિન્દુ. પધાર્થ જેમ કમળને આશ્રય લીધેલું જળનું બિન્દુ મુક્તાફળની પ્રજાને નક્કી પામે છે, તેમ (હે. સરસ્વતી !) તારા ચરણ-કમલને આશ્રય લીધેલ એવો આ (હું તારો સેવક) શ્રીહર્ષ, માઘ, ઉત્તમ ભારવિ, કાલિદાસ, વાલ્મીકિ, પાણિનિ અને મમટ્ટ જેવા મહાકવિઓની તુલન નાને પામું છું.”—૮ સ્પષ્ટીકરણ કવીશ્વર – શ્રીહર્ષ, માઘ, ભારવિ અને કાલિદાસ એ ઉત્તમ કોટિના કવિઓ થઈ ગયા છે. તેમનાં રચેલાં કાવ્યો-જેમકે શ્રીહર્ષ ક્વીશ્વરે રચેલું નૈષધીયચરિત', શ્રીમાન માધે રચેલ શિશુપાલ-વધ, કવિવર ભારવિએ રચેલું “ કિરાતાજુનીય' અને કવિરાજ કાલિદાસકૃત “રઘુવંશ અને “કુમારસંભવ” એ પાંચ કાવ્યને “મહાકાવ્ય' ના નામથી ઓળખવામાં આવે છે, જે આ કાવ્યો સાથે ટક્કર ઝીલી શકે–અરે તેનાથી પણ ચડી જાય એવાં બીજાં કાવ્ય પણ છે. આ પાંચ મહાકાવ્યનું આજે પણ ઘણા વિદ્વાને પઠન-પાઠન કરે છે અને તેમાં તેઓ રઘુવંશ, પછી કુમાર-સંભવ, પછી કિરાતાજીનીય, ત્યાર બાદ શિશુપાલવધ અને અન્તમાં નૈષધીયચરિત એ અનુક્રમ સાચવે છે. આ પાંચ કાવ્યની સાથે હરીફાઈમાં ઉતરી શકે એવાં જૈન કાવ્ય પૈકી શ્રી હેમચન્દ્રસૂરિકૃત નાભેયનેમિ, શ્રીપદ્મસાગરગણિત હીરભાગ્ય, શ્રીહેમવિજયગણિ એ ( સ. ૧-૧૬) તથા શ્રીગુણવિજયગણિએ (સ. ૧૭-૨૧) રચેલ વિજયપ્રશસ્તિ અને ઉપાધ્યાય શ્રી મેઘ વિજયકૃત સપ્તસન્ધાન ખાસ જોવા જેવાં છે. ૧ આ વાત મી. લક્ષ્મણ રામચંદ્ર વૈદ્યકૃત સંસ્કૃત-અંગ્રેજી કોશ ઉપરથી પણ જોઈ શકાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [સરવતીકાલિદાસ કાલિદાસ એ કવીશ્વર છે એ કથનને નીચેને લોક પણ પૂરવાર કરી આપે છે – “વઃ ાિરાવાર, જાવો વામણમી. uતે જમા ર, વાર્થ પ્રતિષ્ઠિતમ્ / ૨ //” અર્થાત કાલિદાસ પ્રમુખ પણ કવિઓ છે અને અમે પણ કવિઓ છીએ; વળી પર્વત તેમજ પરમાણુ એ બંનેમાં પદાર્થ પ્રતિષ્ઠિત છે ( છતાં પણ જેમ તે બેમાં અંતર છે, તેવું અંતર અમારામાં અને કાલિદાસાદિક વિશ્વમાં છે). આ સંબંધમાં એક બીજે લોકો પણ વિચારો અનાવશ્યક નહિ ગણાય. તે એ છે કે__ “पुरा कवीनां गणनाप्रसङ्गे कनिष्ठिकाऽधिष्ठितकालिदासा । अद्यापि तत्तुल्यकवेरभावा दनामिका सार्थवती बभूव ॥१॥" અર્થાત્ પૂર્વે કવિઓની ગણનાના પ્રસંગમાં કનિષ્ઠિકા ( ટચલી આંગળી) કાલિદાસ વડે અધિષ્ઠિત હતી (અર્થાત્ કવિઓમાં કાલિદાસ મુખ્ય ગણાતા હતા) તેમ આજે પણ કાલિદાસના સમાન કવિના અભાવથી અનામિકા (કનિષ્ઠિકાની જોડેની આંગળી) સાર્થક બની (એટલે કે તે નામ વિનાની જ રહી છે. આ ઉપરથી કાલિદાસ એ અપૂર્વ કવિ હતા એમ જોઈ શકાય છે. તેને રઘુવંશ, કુમારસંભવ, ઋતુસંહાર, મેઘદુત, અભિજ્ઞાન-શાકુન્તલ, વિક્રમોર્વશીય ઇત્યાદિ ઐઢ પ્રત્યે રચ્યા છે. આ કવીશ્વરના સમય પર ઘણે મત-ભેદ છે, છતાં પણ એટલું તો બેધડક કહી શકાય તેમ છે કે . સ. ના પાંચમા સૈકા પછી તેઓ થયા નથી. આ સંબંધમાં જુઓ રાકેશવલાલ હર્ષદરાય ધ્રુવક્ત “પરાક્રમની પ્રસાદી'ની પ્રસ્તાવનાનું પૃ૦ ૧૪ (પાંચમી આવૃત્તિ) અને પ્રો. 2531061d ritta Hirscual a falustat ( History of Sanskrit Literature p. 225 ). ભારવિ– કવીશ્વર ભારવિએ “કિરાતાજીનીય' સિવાય અન્ય કોઈ ગ્રન્થ રચ્યો હોય, એમ જાણવામાં નથી. જેમ કાલિદાસની ઉપમાં વખણાય છે, તેમ આ કવિરાજ અર્થ-ગારવને સારૂ મશહુર છે. માધ– શિશુપાલવધ' નામના કાવ્યના કર્તા માઘ એક અનુપમ કવિ થઈ ગયા છે. ભારવિ કરતાં પણ તેઓ ચડિયાતા છે, એ વાત નીચેના શ્લોક ઉપરથી જોઈ શકાય છે. ૧ આ મેઘદૂત જૈન સમાજમાં કેટલું પ્રિય થઈ પડ્યું હશે તે તેની સમસ્યારૂપે લખાયેલાં ચન્દ્રદત, ચેતદૂત, નેમિ-દૂત, શીલદૂત નામનાં કાવ્યો ઉપરથી જોઈ શકાય છે. ૨ આ એક અનુપમ નાટક છે. કહ્યું પણ છે કે "काव्येषु नाटकं रम्यं, तत्र रम्यं शकुन्तला । सत्रापि च चतुर्थोऽस्तत्रलोकचतुष्टयम् ॥१॥" Page #112 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् " तावद्भा भारवेर्माति, यावन्माघस्य नोदयः । ત્તેિ ૨ પુનર્મા, મા વિ . ? ”—*ગનુકુર –ઉદ્ધવ દૂત અર્થાતુ જ્યાં સુધી માઘ ઉદય નથી, ત્યાં સુધી ભારવિધી પ્રભા શોભે છે. પરંતુ વળી જ્યારે માધને ઉદય થાય છે, ત્યારે ભારવિની પ્રભા (માઘ માસના) સૂર્ય જેવી બને છે. આ કવિરાજ તે કાલિદાસથી પણ કાવ્ય-ચાતુર્યમાં ચઢિયાતા છે એમ કેટલાકનું માનવું છે. કહ્યું પણ છે કે – " उपमा कालिदासस्य, भारवेरर्थगौरवम् । दण्डिनः पदलालित्यं, माघे सन्ति त्रयो गुणाः ॥ १॥"-अनु० । અર્થાતુ ઉપમા તે કાલિદાસની, અર્થ ગૌરવ ભારવિનું અને પદ-લાલિત્ય તો દડીનું છે, જ્યારે એ ત્રણે ગુણે માઘને વિષે દૃષ્ટિગોચર થાય છે. આ કવીશ્વરના સમયે પરત્વે પણ મત-ભેદ છે. છતાં પણ ઈ. સ. ના નવમા સૈકામાં છે તે પૂર્વે-નહિ કે ત્યાર પછી તેઓ થઈ ગયા છે એમ વિદ્વાનોનું માનવું છે. જેને આને ઉપમિતિભવપ્રપંચકથાના કર્તા મુનિરાજ શ્રીસિદ્ધાર્ષના બંધુ તરીકે ઓળખાવે છે ( જુઓ પ્રભાવક-ચરિત્રમાંના શ્રીસિદ્ધર્ષિ-પ્રબન્ધને ત્રીજો શ્લેક). શ્રીહર્ષ– કવિવર શ્રીહર્ષે નૈષધીય ચરિત ઉપરાંત ચતુર્થાદિ સાગના અન્તિમ લેકમાં સૂચવેલા ગ્રન્થ રહ્યા છે, જેમાં ખંડનખંડ સુપ્રસિદ્ધ છે. મમ– આ કાવ્યની ટીકામાં નિવેદન કર્યા મુજબ મમટ્ટ એ મહાભાષ્યના વૃત્તિકાર છે. આ સંબંધમાં વિશેષ માહિતી મને મળી શકી નથી, પરંતુ એટલું તે કહેવું પડશે કે કાવ્ય-પ્રકાશના કત મમ્મટ તે આનાથી જુદા છે. વાલ્મીકિ– રામાયણના કર્તા આદ્ય કવીશ્વર વાલ્મીકિના નામથી કોણ અજાણ્યું હોઈ શકે એના સ્વરૂપ વિષે વધારે વિવેચન કરવું એ એની ખ્યાતિમાં ન્યૂનતારૂપ થઈ પડે, તેથી આ સંબંધમાં કવિવર ધનપાલે તિલકમંજરીના અવતરણમાં ર૦મા પદ્ય દ્વારા સૌથી પ્રથમ કવિ તરીકે જેમને નમસ્કાર કર્યો છે તે આજ છે એ વાતનું સૂચન કરનારૂં નીચનું પદ્ય રજુ કરવું બસ થશે. “પ્રસ્તાવના વિપુ, પુરવવંથT घन्दे वाल्माकिकानीनौ, सूर्याचन्द्रमसाविव ॥१॥" * अनुष्टुप-लक्षणम् “ જોકે , સર્વત્ર ૬ ૧૩૨મમ્ ! દ્ભવતુ:પયોગ, સપ્તમં તીર્ષકચયો 1 ” ૧ પાણિનિએ રચેલાં સૂત્રો ઉપર પતંજલિએ જે ટીકા રચી છે તેને “મહાભાષ્ય' કહેવામાં આવે છે તેજ આ છે ? Page #113 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [સરસ્વતી અર્થાત “રઘુવંશ અને કૌરવવંશની વર્ણનાને વિષે પ્રથમ પુરૂષારૂપ વાલ્મીકિ અને કાનીન (વ્યાસ)ને પ્રારંભ (પ્રવૃત્તિ)ને વિષે આદિપુરૂષરૂપ સૂર્ય અને ચન્દ્રની જેમ હું વંદુ છું પાણિનિ– પાણિનિએ અષ્ટાધ્યાયી વ્યાકરણ રચ્યું છે. આ વ્યાકરણ વિદ્રવર્ગમાં અતિશય માનનીય છે. વળી એ પણ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે શ્રીવિજયરત્ન-શિષ્ય પાણિનીય દયાશ્રય નામનું ૧૮૦ લોકનું કાવ્ય રચ્યું છે. કાલિદાસાદિક કવિઓનું જૈન સમાજમાં સ્થાન– એ તે દેખીતી વાત છે કે કાલિદાસ પ્રમુખ મહાકવિઓને અજૈન હિંદુ સમાજમાં ઘણે સત્કાર થયેલ છે. પરંતુ ખુશી થવા જેવી હકીકત તો એ છે કે જૈન સમાજે પણ તેમને સત્કાર કરવામાં પાછી પાની કરી નથી ( આ જૈનેની ઉદારતા-ગુણગ્રાહકતા સૂચવે છે, કેમકે જૈન કવિએને અજૈન સમાજમાં યથાયોગ્ય સ્થાન અપાયું હોય એમ જોવામાં આવ્યું નથી). પ્રથમ તો આ કાવ્યથી જોઈ શકાય છે તેમ શ્રીભાવપ્રભસૂરિ પણ કાલિદાસાદિકની પ્રશંસા કરે છે. આ ઉપરાંત તેમના કરતાં સાત શતાબ્દી પૂર્વે થઈ ગયેલા કવીશ્વર ધનપાલે પણ આ મહાકવિઓની સ્તુતિ કરી છે. આ વાતને સમર્થનમાં નીચે મુજબનાં તિલકમંજરીનાં ૨૫ મા અને ૨૮ માં પડ્યો રજુ કરવામાં આવે છે. "म्लायन्ति सफलाः फालि-दासेनासन्नवर्तिना । મિક કાલીનાં ઢીન, મોતી િવ –ગનું माघेन विनितोत्साहा, नोत्सहन्ते पदक्रमे । રમત મારવા , વાવ પથ થા !''—ગ7૦ અર્થાતુ જેમ પાસે રહેલા દીપથી માલતી-કલિકા ન થઈ જાય છે, તેમ સમીપમાં રહેલા કાલિદાસથી (અન્ય) સર્વે કવિઓની વાણુઓ પ્લાન બની જાય છે. જેમ વાંદરાઓ માઘ (માસની ઠંડી)થી ભગ્ન ઉત્સાહવાળા થઈ ચરણ-ન્યાસને વિષે ઉત્સાહ ધારણ કરતા નથી પરંતુ સૂર્યની કાન્તિનુજ રેમરણ કરે છે, તેમ કવિઓ માઘથી નિરૂત્સાહી બની કાવ્ય રચવામાં ઉત્સાહ ધરતા નથી, કિન્તુ ભારવિને જ યાદ કરે છે. આ ઉપરાંત આ કવીશ્વરમાંથી કેટલાકને લગતી હકીકત પણ જૈન ગ્રન્થમાં નજરે પડે છે. જેમકે શ્રીમેરૂતુંગસૂરિએ રચેલા પ્રબંધચિન્તામણિ નામના ગ્રન્થમાં પ્રથમ સર્ગમાં કાલિદાસ સંબંધી અને દ્વિતીય સર્ગમાં માઘ સંબધી હકીકત મળી આવે છે, જ્યારે શ્રી રાજશેખરસુરિપ્રણીત ચતુર્વિશતિ-પ્રબન્ધમાં તે શ્રીહર્ષ કવિને લગતો એક આખે પ્રબન્ધ છે. ૧ કવીશ્વર કાલિદાસને લગતા ઉલ્લેખ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિકૃત કાવ્યાનુશાસનમાં કાવ્યફળમાં જોવામાં આવે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ જક્તામર] श्रीधर्मसिंहसूरिविरचितम् માધ-પ્રબન્ધ. ઉજજયિની' નગરીમાં ભેજ રાજા રાજ્ય કરતો હતો. તેણે માઘ પડિતની વિદ્વત્તાની તેમજ તેની દાન-શક્તિની પ્રશંસા થતી ઘણી વાર સાંભળી, તેથી તે તેને જોવાને આતુર બની ગયે. આથી તેણે શ્રીમાલ' નગરમાં વસતા માઘ પરિડતને તેડી લાવવા રાજસેવકોને કલ્યા. તેમની સાથે કવીશ્વર માઘ આવતાં રાજાએ તેને સત્કાર કર્યો. વિશેષમાં તેણે તેને યથેષ્ટ ભેજન જમાડીને પિતાની પાસે પોતાના જેવા પલંગમાં સુવાડ અને શિયાળ, હેવાથી તેને ઓઢવાને માટે યોગ્ય કંબલ પણ આપી તેમજ તેની સાથે વાર્તા-વિનોદ પણ કર્યો. આ પ્રમાણે કવીશ્વર અને રાજાના દિવસો સુખે નિર્ગમન થતા હતા તેવામાં એક દિવસે સવારના માંગલિક વાજીબના શબ્દ સાંભળીને જાગેલા જ રાજા પાસે માઘ પરિડતે પિતાને ઘેર જવાની રજા માંગી. આથી રાજા વિરમય પામી ગયો અને તેણે તેને પૂછ્યું કે શું આપની ભજન, શયા, આચ્છાદન ઈત્યાદિ રૂપ સેવામાં કંઈ ખામી આવી ગઈ છે કે આપ જવા ઇચ્છો છો ? આના ઉત્તરમાં માઘે જણાવ્યું કે હું ટાઢ સહન કરી શકતા નથી. આથી રાજાએ ન છૂટકે રજા આપી એટલે તે પિતાને દેશ જવા નીકળ્યો. રાજા તેને સામે વળાવવા ગયો. છૂટા પડતાં માધે રાજાને વિનતિ કરી કે આપ એક વાર મારે ઘેર પધારવા કૃપા કરશે. આ વાત રાજાએ કબૂલ કરી. ત્યાર બાદ ડેક દિવસે ભેજ રાજા માઘની સંપત્તિ જોવાને માટે “શ્રીમાલ' નગર તરફ જવા નીકળે. ત્યાં રાજા આવી પહોંચતાં માધે તેનું ગ્ય સન્માન કર્યું. રાજા પિતાના સૈન્ય સહિત માઘ પડિતની ઘડી બાંધવાની જગ્યાના એક ખૂણામાં સમાઈ જાય તેમ હતું તો પણ આ પણ્ડિતે ભેજ રાજાને પિતાના મહેલમાંજ ઉતરે આવે. આ મહેલની સમગ્ર ભૂમિ સુવર્ણમય હતી અને તેમાં દેવસ્થાનની ભૂમિ તે મણિ, મરક્ત હીરા વિગેરે કિમતી ઝવેરાતથી જડેલી હતી. આથી સ્નાન કર્યા બાદ ત્યાંથી જતી વેળાએ તે ભૂમિને સેવાળયુક્ત જળવાળી સમજીને રાજાએ પોતાનું વસ્ત્ર ઊંચું લેવા માંડયું. તે વખતે સેવકોએ ખરી વાત કહીને તેની બ્રાન્તિ દૂર કરી. વળી ભેજના સમયે પોતાને માટે આવેલા સુવર્ણના થાળમાં પોતાના દેશમાં નહિ ઉત્પન્ન થતા એવા તેમજ અન્ય ઋતુમાં ઉત્પન્ન થતા એવા અનેક પદાર્થો જોઈને રાજા સ્તબ્ધ બની ગયે. ભેજન કર્યા બાદ માધે રાજાને સ્વાદિષ્ટ ફળે તેમજ જાત જાતને મે ખાવા આપ્યાં. રાત્રિ પડતાં માઘ ભોજ રાજાને ચન્દ્રશાલામાં લઈ ગયા. ત્યાં અનેક પ્રકારના પૂર્વે નહિ જોયેલા પ્રત્યે તેમજ તેહવાર વસ્તુઓ ઉપર રાજાની દૃષ્ટિ પડી. આ બધું જોઈને રાજાને આશ્ચર્યને પાર રહ્યો નહિ. વળી શિયાળામાં પણ રાજાને ઉનાળાની બ્રાનિત થઈ આવી, તેથી તેણે વેત વસ્ત્ર ધારણ કર્યા અને ચંદનનો લેપ કર્યો. એમ કરી પંખાના મંદ મંદ વાયુને અનુભવ કરતે રાજા નિદ્રાધીન થઈ ગયો. આખી રાત્રિ ક્યાં પસાર થઈ ગઈ તેની તેને જરાએ ખબર પડી નહિ. પ્રાતઃકાળ થતાં શંખ-નાદથી જાગૃત બનેલા રાજાને માધ ક્ષણે ક્ષણે સુખ શાન્તિની ખબર પૂછવા લાગે. ૧ પ્રબંધચિન્તામણિને આધાર લઈને મે આ પ્રબન્ધ અવ આપે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [ સરસ્વતીઆ પ્રમાણે સુખેથી દિવસે પસાર થતા હતા, તેવામાં એક દિવસે રાજાએ પિતાને નગરે જવા માટે માઘ ની રજા માંગી. તે વખતે માધે પોતે રચવાને ઇચ્છતા એવા ભેજસ્વામિપ્રસાદ” નામના ગ્રન્થનું પુણ્ય તેને અર્પણ કર્યું. ત્યાર પછી રાજા પિતાને નગરે ગયે. માધનો જન્મ થયે, ત્યારે તેના પિતાએ નૈમિત્તિક દ્વારા તેનું શુભાશુભ ફળ પૂછ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે તમારા પુત્રને પૂર્વ અવસ્થામાં ઘણી જ સમૃદ્ધિ મળવાથી તેને માટે ઉદય થશે, પરંતુ ઉત્તર અવસ્થામાં તેની સમૃદ્ધિ ક્ષીણ થઈ જશે અને પગે સેજા આવતાં તે મરી જશે. આ પ્રમાણેની પિતાના પુત્રની દુઃખદ સ્થિતિથી વાકેફગાર બનેલા માધના પિતાએ મનુષ્યનું સો વર્ષનું આયુષ્ય કલ્પીને તેણે સેનામાં જડાવેલા હીરાના ૩૬૦૦૦ હાર કરાવી ભંડારમાં મેલ્યા હતા. આ ઉપરાંત અન્ય પ્રકારની પણ સમૃદ્ધિ માઘને અર્પણ કરીને તેમજ તેને યોગ્ય શિક્ષા આપીને તેના પિતા મરણ પામ્યા હતા. પિતાના અવસાન પછી કુબેરના જેવી અદ્ધિવાળા માધે પણ્ડિતેને તેમજ યાચકને મેં માં દાન દેવા માંડયું. એમ કરતાં કરતાં તેની સમગ્ર સમૃદ્ધિ ક્ષીણ થઈ ગઈ. શિશુપાલવધ નામના મહાકાવ્યને રચી પડિતોને આશ્ચર્યકિત કરનાર માઘ પડિત એ દરિદ્ર બની ગયો કે તે પિતાના દેશમાં રહેવાને પણ અસમર્થ થયે. આથી તેણે ભેજ રાજા પાસે જવા વિચાર કર્યો. તેને નગરની બહાર તે આવી પહોંચે એટલે તેણે પોતાની પત્નીને પિતે રચેલું કાવ્ય આપીને રાજા પાસે મોકલી. ભોજ રાજા માધની પત્નીની આવી દુર્દશા જોઈને અતિશય અચંબે પામ્યો. તેણે માધે મેકલેલું પુસ્તક શલાકા મૂકીને જોયું. તેમ કરતાં તેણે તેમાં નીચે મુજબને શક છે – “कुमुदवनमपनि श्रीमदम्भोजखण्ड त्यजति मदमुल तिमांश्चक्रवाकः । उदयमहिमरश्मिर्याति शीतांशुरस्तं વિઝિબ્રુિતાનાં શી વિચિત્ર વિકાસ – ચિની –શશુપાલવધ સ. ૧૧, ૫૪ આને અર્થ એ છે કે જયારે સૂર્ય ઊગે છે, ત્યારે ચન્દ્ર અસ્ત પામે છે. કુમુદનું વન (સંકેચાઈ જવાથી) શોભારહિત બને છે, જ્યારે પાવન (ખીલી નીકળવાથી) શોભી રહે છે. ઘુવડ (અંધ થવાથી) પોતાનો ગર્વ ત્યજી દે છે, જ્યારે ચક્રવાક (તેના વિરહનો અંત આવવાથી) આનંદ પામે છે. આથી કરીને જ્યારે દેવ રૂઠે છે, ત્યારે તેને વિચિત્ર વિપાક અનુભવ પડે છે. આ કાવ્યને વાંચ્યા બાદ તેનો અર્થ વિચારતાં ભોજ રાજાએ માઘની પત્નીને કહ્યું કે આ કાવ્યના બદલામાં આખી પૃથ્વી આપી દઉં તો તે પણ ઓછી છે, તેથી સમયાનુસાર અર્યની પુષ્ટિ કરનારા આ “ફ્રી' શબ્દનું મૂલ્ય હું એક લાખ રૂપિયા આપું છું. એમ કહી તેણે તે સ્ત્રીને તેટલું મૂલ્ય આપી વિદાય કરી. १मालिनीलक्षणम् નનમાં મારિની મોનિજો” Page #116 -------------------------------------------------------------------------- ________________ ભઠતામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् ૨૧ માર્ગે જતાં યાચકોએ આ સ્ત્રીને માઘની પત્ની તરીકે ઓળખી એટલે તેઓ તેની પાસે યાચના કરવા લાગ્યા. તેમને દાન આપતી આપતી જ્યારે તે માધ પાસે આવી, ત્યારે તેની પાસે એક કેડી પણ રહી હતી નહિ. તે જેવી ગઈ હતી તેવી જ તેને ખાલી હાથે આવેલી જોઈને માથે તેને તે સંબંધમાં ખુલાસો કરવા કહ્યું. તેની સ્ત્રીએ સત્ય હકીક્ત નિવેદન કરી એટલે પગે આવેલા સેજથી પીડાતે માઘ બે કે તું મારી મૂર્તિમતી કીતિ છે. એવામાં તેની પાસે યાચકે દાન લેવા આવી પહોંચ્યા. તેમને જોઈને દાન આપવા માટે કુટી બદામ પણ પિતાની પાસે નહિ હેવાથી માઘને વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તે નીચે મુજબનાં પઘો બોલ્ય " अर्था न सन्ति न च मुञ्चति मां दुराशा दानाद्धि सङ्कचति दुर्ललितः करो मे । याच्याच लाघवकरी स्ववधे च पापं प्राणाः । स्वयं व्रजत 'कि परिदेवितेन ॥१॥-वसन्ततिलका दारिद्यानलसन्तापः, शान्तः सन्तोषवारिणा । दीनाशाभङ्गजन्मा तु, केनायमुपशाम्यतु ॥२॥-अनु० ब्रजत व्रजत प्राणा!, अर्थिनि व्यर्थतां गते । पश्चादपि हि गन्तव्यं, क सार्थः पुनरीदृशः १ ॥३॥-अनु० न भिक्षा दुर्भिक्षे पतति दुरवस्थाः कथमृणं _लभन्ते कर्माणि 'क्षितिपरिवृढान् कारयति कः। अदस्वाऽपि ग्रासं ग्रहपतिरसावस्तमयते व यामः किं कुर्मो गृहिणि ! गहनो जीवितविधिः ।। ४॥-"शिखरिणी क्षुत्क्षामः पथिको मदीयभवनं पृच्छन् कुतेऽप्यागतः तत् किं गेहिनि ! किश्चिदस्ति यदयं भुङ्क्ते बुभुक्षातुरः ।। धाचाऽस्तीत्यभिधाय नास्ति च पनः प्रोक्तं विनवाक्षरैः स्थूलस्थूलविलोललोचनजलैर्बाष्पाम्भसां बिन्दुभिः॥५॥"-'शार्दूलविक्रीडितम् अर्थात् ( भारी पासे ) द्रव्य नथी. वणी हुएट मा भने छोरती नथी, तथा ( भारी) દુર્વલિત હાથ દાન આપવામાં સંકોચાય છે. વળી ( દાન આપવાને માટે) ભીખ માગવી તે શરમ ભરેલું છે તેમજ આપધાત કરે તે પાપ છે. માટે હવે શેક કરવાથી શું? વારતે હે પ્રાણ તમે તમારી મેળે ચાલ્યા જાઓ.-૧ દારિરૂપ અગ્નિનો દાહ સંતેષરૂપ જળથી શાંત થાય છે, પરંતુ ગરીબોની આશાને ભંગ કરવાથી ઉત્પન્ન થયેલો સંતાપ કોઈ પણ રીતે શાંત થતો નથી.–૨ १ 'त्यागान्न सङ्कुचति दुललितं मनो मे' इति पाठः शिशुपालवधोपोद्घाते । २ किं नु विलम्बितेन ' इति तत्रत्यः पाठः। ३ 'याचकाशाविघातान्तदाहः केनोपशाम्यति इति तत्र पाठः। ४ 'द्विजपरि.' इति तत्रैव पाठः । ५शिखरिणीलक्षणम् ___“ रसै रुदैश्छिन्ना यमनसभला गः शिखरिणी।" ६ शार्दूलविक्रीडितलक्षणम् " सूर्याश्वैर्यदि मस्सजौ सततगाः शादलविक्रीडितम् ।" Page #117 -------------------------------------------------------------------------- ________________ सरस्वती भक्तामरम् [ સરવતી જ્યારે યાચક નિરાશ થઈને જાય છે, તેા પછી હે પ્રાણ ! તમે પણ ચાલવા માંડે, કેમકે પાછળથી પણ તમારે જવાનું છે અને વળી ફરીથી આવેા સાથે પણ ક્યાંથી મળશે !—૩ વળી દુકાળમાં ભિક્ષા મળતી નથી તેમજ ગરીબને કાઇ ધીરતું નથી. વળી પૃથ્વીનાં શ્રેષ્ઠ એવા ( આપણા જેવા બ્રાહ્મણા )ની પાસે દાસપણું પણ કાણુ કરાવે ? ત્રાસ આપ્યા વિના સૂર્ય અસ્ત પામે છે, તે હે ગૃહિણી ! આપણે ક્યાં જઇએ અને શું કરીએ ? આ જીવન-વિધિ ગહન છે.—૪ ૨૨ ભૂખથી પીડાતા મુસાફર મારૂં ધર પૂછતા પૂછતે। કાઇક સ્થળેથી આવ્યા છે, તા હૈ ગૃહિણી ! એ ક્ષુધાતુર ખાઇ શકે એવું કંઇ ધરમાં છે ? ત્યારે તેના પ્રત્યુત્તરમાં તેની સ્ત્રીએ વચન દ્વારા ‘છે’ એમ કહીને નેત્રમાંથી પડતાં (બાર બાર જેવડાં) મેટાં આંસુના બિન્દુએ વડે વગર ખાલેજ ‘ નથી ' એમ સૂચવ્યું —પ આથી અત્યંત ખિન્ન થયેલા માધ પણ્ડિતના પ્રાણ પરલેાક પ્રયાણ કરી ગયા. સવારના રાજાને તે વાતની ખબર પડતાં તેને ઘણા શાક થયેા. વિશેષમાં ‘ શ્રીમાલ' નગરમાં માધની જ્ઞાતિમાં નિંકા હૈાવા છતાં તેમણે તેની ઉપેક્ષા કરી, તેથી તેણે તે નગરનું ‘ ભીલમાલ' એવું નામ પાડયું. 'શ્રીહર્ષ-પ્રબન્ધ પૂર્વે દેશમાં ‘કાશી ’ પુરીને વિષે ગાવિન્દચન્દ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેને જયન્તયન્દ્ર નામના એક પુત્ર હતા. આને રાજ્ય સાંપીને તે રાજાએ ચાગ-માર્ગે પલાક સાધ્યા. જયન્તચન્દ્ર પાસે અનેક વિદ્વાના હતા. તેમાં એક હીર નામે બ્રાહ્મણ હતા. આ બ્રાહ્મણને શ્રીહર્ષ નામના પુત્ર હતા. શ્રીહર્ષ બાળક હતા તેવામાં એક દિવસે એક પણ્ડિતે રાજસભામાં તેના પિતાના પરાજય કરી તેને માન કરી નાખ્યા. આથી લજ્જા પામી મનમાં વૈર ધારણ કરતા હાર દિવસ ગુજારવા લાગ્યા. મૃત્યુ-સમયે તેણે પેાતાના પુત્ર શ્રીહર્ષને કહ્યું કે હે વત્સ ! અમુક પણ્ડિતે રાજ-સભામાં મારા માત-ભંગ કર્યેા છે; વાસ્તે જો તું મારા સાચા પુત્ર હાય, તેા તે અપમાનનું વેર લેજે. શ્રીહર્ષે તેમ કરવા હુા પાડી એટલે તેના પિતા સુખેથી મરણ પામ્યા. કાલાન્તરે શ્રીહર્ષે કુટુંબના ભાર ચાગ્ય જનાને સોંપ્યા અને તે પેાતે વિદેશમાં વિદ્યા પ્રાપ્ત કરવા ગયા. વિદેશમાં રહીને તેણે તર્ક, અલંકાર, ગીત, ગણિત, જ્યાતિષુ, મન્ત્ર, વ્યાકરણ ઇત્યાદિ વિવિધ વિષયનું જ્ઞાન મેળવ્યું. વિશેષમાં તેણે પેાતાના ગુરૂએ આપેલા ‘ચિન્તામણિ’ મન્ત્રની એક વર્ષ પર્યંત ખંતથી સાધના કરી. એથી ત્રિપુરા ( સરસ્વતી ) દેવી પ્રત્યક્ષ થઇ અને તેણે શ્રીહર્ષને અમેાધાદેશ ( નિષ્ફળ નઢુિં જાય એવી આજ્ઞા ) ઇત્યાદિ વરદાનો આપ્યાં. આથી ગર્વિષ્ટ બનેલા શ્રીહર્ષે સર્વેની સાથે વાદ કરવા લાગ્યા, પરંતુ તેની ભાષા લેાકના સમજવામાં આવતી હતી નહિ તેથી તેને ખેઢ થયે. તેથી તેણે સરસ્વતીની સ્તુતિ કરી એટલે શ્રારાજશેખરસૂરિષ્કૃત ચતુર્વિશતિ-પ્રબન્ધના આધાર લઈને આ પ્રબન્ધ તૈયાર કરવામાં આવ્યા છે, Page #118 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् ૨૩ તે પ્રત્યક્ષ થઇ. તેમ થતાં તેણે કહ્યું કે હે માતા ! મને તેના અતિપ્રતિજ્ઞા પણ દોષરૂપ થઇ પડી છે. સરસ્વતીએ તેના ઉત્તરમાં કહ્યું કે મધ્ય રાત્રિએ જળથી મસ્તક પલાળી દહીં ખાઇ તું સુઇ જજે. આથી કફાંશાવતારને લઇને તારી બુદ્ધિમાં સહુજ જડતા પ્રાપ્ત થશે. શ્રીહર્ષે આ પ્રમાણે કર્યું એટલે તે સ્થિર-વાક્ થયા અને ત્યાર પછી તેણે ખંડનાદિકના સા કરતાં વધારે ગ્રન્થ રચ્યા. આ પ્રમાણે કૃતકૃત્ય થઇને તે રવદેશ તરફ જવા નીકળ્યા. પાતાના નગરની ખહાર રહીને તેણે ‘કાશી’ નરેશ જયન્તચન્દ્રને કહાવ્યું કે હું ભણીને આવ્યા છું. આ સાંભળીને તે ગુણાનુરાગી રાજા હીરના બૈરી પ્રમુખ અનેક પણ્ડિતાને સાથે લઇને સામા ગયા અને તેણે શ્રીહર્ષને પ્રણામ કર્યાં. શ્રીહર્ષે પણ યથાવિધિ રાજાદિકને માન આપ્યું. વિશેષમાં રાજાને ઉદ્દેશીને તેણે કહ્યું કે~~ * 'गोविन्दनन्दनतया च वपुः श्रिया च माsस्मिन् नृपे कुरुत कामधियं तरुण्यः ! | अस्त्रीकरोति जगतां विजये स्मरः स्त्री मस्त्रीजनः पुनरनेन विधीयते स्त्री ॥ " -- वसन्ततिलका હે સુન્દરીએ ! આ નરેશ્વર ગાવિન્દનન્દન છે તેથી કે એના દંડ-લાવણ્યથી તમે તેના ઉપર કામ-બુદ્ધિ કરશો નહિ; કેમકે કામદેવ જગતૂના વિજય કરવામાં સ્ત્રીને અત્રી કરે છે અને આ તે! અસ્ત્રીને સ્ત્રી કરે છે. આથી રાજા તથા સભા ધણા ખુશી થયાં. પેાતાના પિતાના વૈરીને જોઇને શ્રીહર્ષે કટાક્ષપૂર્વક કહ્યું કે~~ " साहित्ये सुकुमारवस्तुनि दृढन्यायग्रहग्रन्थिले तर्फे वा मयि संविधातरि समं लीलायते भारती । शय्या वाऽस्तु मृदूत्तरच्छदवती दर्भा कुरैरास्तृता भूमिर्वा हृदयङ्गमो यदि पतिस्तुल्या रतिर्योषिताम् ॥ " - शार्दूल० સુકુમાર વસ્તુવાળા સાહિત્યમાં કે દૃઢ ન્યાય તુથી કઠિન એવા તર્કમાં મારા પ્રતિ ભારતીસમાન લીલા આચરે છેઃ મૃદુ આચ્છાદનવાળી શય્યા હૈા કે દૌકુરની પાથરેલી ભૂમિ હૈ। તા પણ જો પેાતાને ગમતા પતિ હાય તે તે સ્ત્રીને રતિ સરખીજ થાય છે. આ સાંભળીને તેના પિતાના બૈરી પણ્ડિતે કહ્યું કે હું વાદિરાજ ! હું ભારતીસિદ્ધ ! તમારી સમાન કે તમારાથી અધિક કાઇ નથી. વિશેષમાં—— "हिंस्राः सन्ति सहस्रशोऽपि विपिने शौण्डीर्यवीर्योद्धतास्तस्यैकस्य पुनः स्तवीमहि महः सिंहस्य विश्वोत्तरम् । केलिः कोलकुलैर्मदो मदकलैः कोलाहलं नाहलैः संहर्षो महिषैश्च यस्य मुमुचे साहंकृतेहुंकृतेः ॥” – शार्दूल ० ૧ ગેવિન્દ્ર-નન્દનના ગાવિન્દચન્દ્રના પુત્ર' અને કૃષ્ણના પુત્ર (યુ*)' એમ બે અર્થા થાય છે. ૨-૩ સ્ત્રીને અસ્ત્રી કરે છે એટલે સ્ત્રીને પુરૂષ બનાવે છે અને અસ્ત્રીન સ્ત્રી કરે છે એટલે પુરૂષને સ્ત્રી બનાવે છે. આ ઉક્તિ-વિરાધને પરિહાર અસ્ત્રી એટલે અસ્ત્રને ધારણ કરનાર એવા અર્થ કરવાથી થાય છે. તાત્પર્ય એ છે કે કામદેવ સ્ત્રીને પેાતાની અઅધારિણી બનાવે છે, જયારે આ રાજા અસ્ત્રધારીને પણ ી જેવા કરી દે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [ સરસ્વતી અર્થાતુ પિતાની કુશલતાના બળથી ઉદ્ધત બનેલાં એવાં હિંસક પ્રાણુઓ વનમાં ઘણાં હોય છે, પરંતુ એકલા સિંહનાજ અલૌકિક બળની અમે સ્તુતિ કરીએ છીએ, કેમકે તેને અહંકારથી યુક્ત હુંકાર સાંભળતાં જ કોલ-કુલો કેલિ, મંદકલો મદ, નહિ કોલાહલ અને મૅહિષે હર્ષ ત્યજી દે છે. આ પ્રત્યુત્તર સાંભળને શ્રીહર્ષને ક્રોધ ઉતરી ગયે. રાજાએ પણ એ પડિતની પ્રશંસા કરતાં કહ્યું કે તમે સમયજ્ઞ છે, કેમકે અહિઆ પ્રતિવાદીપણાનું કંઈ કામ હતું નહિ. આમ કહીને હીરના વૈરીને અને શ્રીહર્ષને રાજાએ પરસ્પર ભેટાડ્યા અને ઉભયને મિત્રાચારી કરાવી રવાના કર્યા. એક વાર રાજાએ શ્રીહર્ષિને કહ્યું કે હે વાદીન્દ્ર ! કોઈ ઉત્તમ પ્રબંધ ર. રાજાની સૂચનાને માન આપીને તેણે દિવ્ય રસવાળું અને અતિગૂઢ વ્યંગ્યવાળું નૈષધ-કાવ્ય રચ્યું અને રાજાને તે બતાવ્યું. આ જોઈને તેણે કહ્યું કે તમે કાવ્ય તે બહુ સારૂ રચ્યું છે. પરંતુ કાશ્મીર જઈને ત્યાંના પડિતોને આ બતાવો. ત્યાં શારદાપીઠ ઉપર સરસ્વતી સાક્ષાત્ બીરાજે છે તેના હાથમાં આ ગ્રન્થ મૂકે. સરસ્વતીને જે પ્રબન્ધ રૂચ નહિ હોય તેને તે કચરાની પેઠે ફેંકી દે છે, જ્યારે તેને જે પ્રબન્ધ તે હોય છે તેને તે માથું હલાવતાં સારે કહી રવીકારે છે અને તેમ થતાં તે વખતે પુષ્પવૃષ્ટિ પણ થાય છે. રાજાએ આપેલા દ્રવ્યથી મહાસામગ્રી તૈયાર કરાવી શ્રીહર્ષ કાશમીર” ગયે. ત્યાં જઈને તેણે આ પ્રબન્ધ સરસ્વતીના હાથમાં મૂક્યું એટલે તેણે તેને ફેંકી દીધે. ત્યારે શ્રીહર્ષે તેને કહ્યું કે તું ઘરડી થઈ તેથી તારી અક્કલ ગઈ છે કે શું મારા પ્રબન્ધને પણ અન્યના પ્રબન્ધ જેવો ગણે છે ? સરસ્વતીએ ઉત્તર આપ્યો કે આ પ્રબન્ધના ૧૧મા સર્ગમાં ૬૪માં લોકમાં તે મને વિષ્ણુની પત્નીરૂપે વર્ણવી છે અને એમ કરીને મારી કુમારિકા તરીકેની કીર્તિને બટ્ટો લગાડ્યો છે, માટે મેં આ પ્રબંધને ફેંકી દીધે. આ પ્રમાણેનું સરસ્વતીનું કહેવું સાંભળીને શ્રીહર્ષે કહ્યું કે એક અવતારમાં તે નારાયણને પતિ તરીકે સ્વીકાર્યા હતા, તેથી પુરાણમાં તને વિષ્ણુ પત્ની તરીકે ઓળખાવવામાં આવી છે. આના આધારે મેં આ વાત મારા કાવ્યમાં લખી છે, તો પછી તું ગુરસે કેમ થાય છે? કેપ કરવાથી કલંક ભૂસાઈ જતું નથી. આ પ્રમાણેને ઉત્તર સાંભળીને સરસ્વતીએ પિતાની મેળે પુરતક હાથમાં લીધું અને સભા સમક્ષ તેની ઘણું પ્રશંસા કરી. શ્રીહર્ષ ત્યાંના પણ્ડિતેને કહ્યું કે આ ગ્રન્થ અહિના ૧ ડુકકર. ૨ મદોન્મત્ત હાથી. ૩ શ્લેષ્ઠ જાતિ. ૪ પાડા, ૫ આ રહ્યા તે શ્લેક – " देवी पवित्रितचतुर्भुजघामभागा बागालपत् पुनरिमा गरिमाभिरामाम् । एतस्य निष्कृपकृपाणसनाथपाणे: पाणिग्रहादनुग्रहाण गणं गुणानाम् ॥"-बसन्ततिलका Page #120 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् રાજા માધવદેવને બતાવે અને “કાશી'નરેશ જયન્તચન્દ્ર ઉપર એવો લેખ કરી આપો કે આ ગ્રન્થ શુદ્ધ છે. શ્રીહર્ષની આ વાત ઉપર ત્યાંના બ્રાહ્મણોએ જરા પણ ધ્યાન આપ્યું નહિ એટલે તે ઘણા મહિના સુધી ત્યાં રહ્યા. તે ભાથુ માત્ર ખાઈ રહે અને અંતમાં બળદ વિગેરે પણ તેને વેચવાનો વારો આવે. એક વાર નદી પાસે કુવા આગળ શ્રીહર્ષ ગુપ્ત રીતે રૂદ્ર જાપ કરતા હતા. તેવામાં કોઈ ગૃહુરથની બે દાસીઓ ત્યાં જળ ભરવા આવી. એકે કહ્યું કે હું પહેલી ભરૂં અને બીજીએ કહ્યું કે હું પહેલી ભરૂ. એમ કરતાં કરતાં તે બે જણ લડી પડી. તે બંને વચ્ચે ગાળાગાળી અને અંતમાં મારામારી પણ થઈ. આથી તે બંનેએ રાજા આગળ ફરિયાદ કરી એટલે રાજાએ આ બાબતમાં કેઈ સાક્ષી હોય તે તેને હાજર કરવા કહ્યું. તે સ્ત્રીઓએ કહ્યું કે એ કુવા આગળ એક બ્રાહ્મણ જાપ જપે છે તે આ વાતને સાક્ષી છે. આ ખબર મળતાં રાજપુરૂષે દ્વારા રાજાએ શ્રીહર્ષને બેલાવી મંગાવ્યું અને તેને સાચી હકીક્ત નિવેદન કરવા હુકમ કર્યો. શ્રીહર્ષે ગીર્વાણ ગિરામાં ઉત્તર આપ્યો કે હું તે પરદેશી છું અને આ પ્રાકૃત બેલનારીઓએ શું કહ્યું તે હું સમજી શક્ય નથીમાત્ર તેમના શબ્દ મને યાદ છે. રાજાએ કહ્યું કે તે કહે. એટલે તેણે તે શબ્દો બરાબર કહી સંભળાવ્યા. આથી રાજાને ઘણે અચંબે લાગે કે આની અવધારણ-શકિત કેવી અદ્ભુત છે ! દાસીઓના કલહને યોગ્ય ન્યાય આપી તેમને વિદાય કર્યા બાદ તે રાજાએ શ્રીહર્ષને પિતાની ઓળખાણ આપવા કહ્યું. આને યેગ્ય ઉત્તર આપતાં તેણે રાજાને કહ્યું કે તમારા પણ્ડિતાની દુર્જનતાને લીધે તમારા નગરમાં મેં બહુ દુઃખ ભોગવ્યું છે. આથી રાજાએ પડિતેને બોલાવીને ઘણો ઠપકે આપે અને શ્રીહર્ષને યોગ્ય સત્કાર કરવા તે પ્રત્યેકને ફરજ પાડી. પછીથી સત્કારપૂર્વક રાજાએ શ્રીહર્ષને પિતાને નગરે સત્કાર્યજ્ઞ પુરૂષ સહિત વિદાય કર્યો તે જઈને જયન્તચન્દ્રને મળ્યો. સર્વ વૃત્તાન્ત સાંભળીને તે રાજા બહુ ખુશી થશે અને ત્યારથી નૈષધકાવ્ય લેકમાં પ્રસિદ્ધિને પામ્યું. જયન્તચન્દ્ર ભગિની તરીકે રાખેલી ગર્વિષ્ટ વિદુષી સૂહરદેવી શ્રીહર્ષની ખ્યાતિ સહન કરી શકી નહિ, કેમકે જેમ તે વિદુષીની કલાભારતી તરીકે પ્રસિદ્ધિ હતી તેમ શ્રીહર્ષને લેકે નરભારતી કહેતા હતા. આથી એક દિવસે તેણે શ્રીહર્ષને પિતાની પાસે બેલા અને તેને સત્કાર કરતાં પૂછયું કે તમે કોણ છે ? શ્રીહર્ષે જવાબ આપ્યો કે હું કલાસર્વજ્ઞ છે. આથી તે રાણીએ કહ્યું કે મને પગરખાં પહેરાવે. ( આ પ્રમાણે કહેવાની મતલબ એ હતી કે જે શ્રીહર્ષ એ હું નથી જાણતો એમ કહે તો તે અસર્વજ્ઞ કરે.) શ્રીહર્ષે આ વાત અંગીકાર કરી અને તે પિતાને ઘેર ગ. ઝાડનાં પાંદડાં ભેગાં કરી તેના વડે તેણે પગરખાં બનાવ્યાં અને સાંજના સૂવદેવીને બેલાવી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. વિશેષમાં તેણે તે સ્વામિનીને કહ્યું કે રાજા આગળ પણ સિંચન કરજે, હું તે ચર્મકાર છું. Page #121 -------------------------------------------------------------------------- ________________ सरस्वती भक्तामरम् [ सरस्वती આ પ્રમાણેનું પેાતાને કાર્ય કરવું પડ્યું તેથી ખિન્ન થયેલા શ્રીહર્ષ ગંગા નદીના તીરે જઇ સંન્યાસી થઇ રહ્યા. કાલાન્તરે તેના સ્વર્ગવાસ થયે. * ૨૬ * विद्यावशा रसिकमानसलालसानां चेतांसि यान्ति सुदृशां धृतिमिष्टमूर्ते ! । त्वय्यर्यमत्विषि तथैव नवोदयिन्यां पद्माकरेषु जलजानि विकाशभाञ्जि ॥ ९ ॥ टीका 1 इष्टमूर्ते ! इष्टा- वलभा मूर्तिः संहननं - शरीरं यस्याः सा तस्याः संबोधनं हे इष्टमूर्ते ! सुहशां - सज्ज्ञानोपयोगिनां सुतरां पश्यन्तीति सुदृशस्तेषां सुदृशां चेतांसि चित्तानि त्वयि विषये धृतिं - सुखं - परमाहादत्वं यान्ति - प्राप्नुवन्ति । किंविशिष्टानां सुदृशां ? 'विद्यावशारसिकमानसलालसानां' विद्यावशानां विद्याविलासिनीनां रसिकमाने - शृङ्गारादिज्ञाने सलालसाः - सस्पृहाः विद्या० तेषां विद्यावशारसिक मानसलालसानां ' तत्पुरुषः " । ( यद्वा ) विद्यावशासु रसिकमानसेन लालसा येषां ते तेषामिति 'बहुव्रीहिः' ।(उक्तमर्थ ) अर्थान्तरेण दृ (द्र ) ढयति - तथैव त्वयीव अर्यमत्विषि-सूर्यप्रभायां जलजानि - कमलानि धृतिं यान्ति । केषु ? पद्माकरेषु तडागेषु । किंविशिष्टायां त्विषि ? नवोदयिन्यां प्रातरुदयं प्रापितायाम् । किंविशिष्टानि जलजानि ? ' विकाशभाञ्जि ' विकाशं - साहादत्वं भजन्ते इत्येवंशीलानि विकाशभाञ्जि - प्रकर्षहर्षवन्तीति चेतांसि पयोजानि चेति ॥ ९ ॥ अन्वयः (हे ) इष्ट-मूर्ते ! विद्या - वशा - रसिक - मान-स- ( अथवा मानस - ) लालसानां सु-दृशां (विकाशभाञ्जि ) चेतांसि त्वयि धृर्ति यान्ति तथा एव पद्म-आकरेषु विकाशभाञ्जि जलजानि नव-उदयिन्यां अर्यमन्- त्विषि धृतिं यान्ति । શબ્દાર્થ विद्या = विद्या. वशा=वनिता, नारी. रसिक - ( १ ) रससंधी; ( २ ) आनन्दित, मान =ज्ञान. सह- सबित. मानस भन * लालसा = ४२७. विद्यावशारसिकमान सलालसानां - ( १ ) विद्या३पी નિતાના રસસંબંધી જ્ઞાનને વિષે ઇચ્છાવાળા; ( ૨ ) વિદ્યારૂપી સ્ત્રીઓને વિષે આન ંદિત મનથી અભિલાષા છે જેમને એવાના. १ 'अयं' इत्यधिकः ख - पाठः । चेतांसि ( मू० चेतस् ) = थितो. यान्ति ( धा० या ) = पामे छे. सु-श्रेष्ठतावाय अव्यय. E=EN. सुदृशां = सारी छे दृष्टिनी मेवा. धृतिं ( मू० धृति) = मानने. इष्ट= वस्सल, प्रिय. मूर्ति = शरीर. इष्टमूर्ते != मिछे शरीर मेनुं मेवी । (सं० ) त्वयि ( मू० युष्मद् ) = तारे विषे. अर्थमन्= सूर्य. Page #122 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् त्विष-अला, तेन. अर्यमत्विषि-अपनी प्रभात वि. आकर-मा. तथास्तभ. पद्माकरेषु (मू० पद्माकर तणावान विष. जलजानि (मू० जलज भी . एव%01. विकाश-(१) मान-६ (२) मीलga. नव-नवीन. भाजनार. उदयिनी-यमावली. विकोशभाजि-(१) मानने नारा; (२)वि।सने नवोदयिन्यांनवीन नायवी. साना. પધાર્થ "नी भूर्ति छ की है (सरस्वती) !नी विधा३पी विसासिनी (निता)ना (શંગારાદિક) રસિક જ્ઞાનને વિષે અભિલાષા છે એવા [ અથવા જની વિદ્યારૂપી વનિતાને વિષે રસિક મનથી અભિલાષા છે એવા] તેમજ જેની દષ્ટિ સારી છે એવા (અર્થાત્ સમ્યગુ-જ્ઞાનરૂપ ઉપગવાળા)નાં આનંદને ભજનારાં ચિત્તે તારે વિષે આનંદ પામે છે (અથતુ તારા સંસર્ગમાં વિધા-વિલાસી જને હર્ષિત બને છે). તેવી જ રીતે સરોવરમાંનાં વિકાસને પામનારાં પત્રો નવીન ઉદયવાળી એવી (અર્થાતુ પ્રાતઃકાલની) સૂર્યની પ્રજાને વિષે આનંદ પામે છે (અર્થાત્ सूय याथी ते ५ो मादी २९ )."-e त्वं किं करोषि न शिवे ! न समानमानान् त्वत्संस्तवं पिपठिषो विदुषो गुरूहः । किं सेवयन्नुपकृतेः सुकृतैकहेतुं भूत्याश्रितं य इह नात्मसमं करोति ॥ १० ॥ टीका हे शिवे-हे कल्याणिनि! त्वं विदुषो-विचक्षणान् 'समानमानान्' मानेन-ज्ञानेन सह समानः समानः मानः-सत्कारो येषां ते समानमानास्तान् अथवा आत्मना समान मान-ज्ञानं येषां ते (तान् ) समानमानान्-तुल्यज्ञानिनः (किं) ने न करोषि ? अपितु करोषि इति । द्वौ नकारौ निर्णय सूचयतः । किंविशिष्टान् विदुषः १ त्वत्संस्तवं-तव स्तोत्रं-गुणवर्णनं पिपठिपः-पठितुमिच्छ्न्, प. ठितुमिच्छन्तीति पिपठिषन्ति पिपठिपन्तीति पिपठिषः तान् पिपठिपः । युक्तोऽयमर्थः । इह-जगति यः पुमान् भूत्याश्रित-धनाढ्यं पुरुष सेवयन् प्रवर्तते । यत्तदोः (नित्य )सम्बन्धात तं सेवमानं नरं लक्ष्मीवान् किं आत्मसमं-आत्मना तुल्यं समृद्धं अथवा मया-लक्ष्म्या सह वर्तत इति समस्तं आत्मना-स्वभावेन सम-धनीश्वरं न करोति । अपितु करोत्येवेत्यन्वयः। किविशिष्ट भूत्याश्रितं ? सुकृतस्य-पुण्यस्य एक:-अद्वितीयो हेतुः सुकतैकहेतुस्तम् । किविशिष्टो यः पुमान् ? 'गुरूहः' हि १'नु' इति क-पाठः । २ न करोषि ' इति क-पाठः । ३ 'च्छुकान्' इति ख-पाठः । ४ 'ऊह' इति ख-पाठः। Page #123 -------------------------------------------------------------------------- ________________ .२८ सरस्वती-भक्तामरम् [ સરસ્વતી वितर्के, ऊहनं ऊहो-विचारः, गुरु:-गरिष्ठ अहो-विचारो यस्य स गुरूहो-दीर्घविचारवान् । कस्याः १ उपकृतेः-उपकारस्य । दीघेदी आयतेः फलं विचारयतीत्यर्थः॥१०॥ अन्वयः (हे) शिवे ! किं त्वं त्वद्-संस्त पिपठिषः विदुषः स-मान-(अथवा समान-) मानान् न न करोषि ? । उपतेः गुरु-ऊहः यः इह सुकृत-एक-हेतुं भूति-आश्रितं सेवयन् (प्रवर्तते), (तं ) आ. स्मन्-समं ( अथवा आत्मन् स-मं ) किं न करोति ? । શબ્દાર્થ त्वं ( मू• युष्मद् )-j. गुरूहः-महान छ पियार नेना मेवी. कि-शु. सेवयन् ( मू० सेवयत् )-सेवारतो. करोषि (धा. कृ) छे. उपकृतेः (मू• उपकृति )-GRो . नम्नलि. सुकृत=Y९५. शिवे । ( मू. शिवा )-डे ५८याशिनी। एक-माहितीय, असाधारण. मान(1) जान; (२) २. हेतु-१२९१. समान-स्य. सुकतैकहेतुं-पुयना अद्वितीय ॥२९५३५. समानमानान्-(1) ज्ञानसहित सा२ छ भने । भूति-संपत्ति. मेवा; ( २ ) तु५ छ शान नेनु सेवा. आश्रित (धा० श्रि )-आश्रय रायेस. संस्तव-स्तोत्र, स्तवन. भूत्याश्रितं-संपत्ति कमाश्रय शयेबाने. स्वत्संस्तवं-तारा स्तोत्रने. यः (मू० यद् )२ पिपठिषः (मू० पिपठिष् )=५08 ४२पानी मनिलाषा आत्मन्-मात्मा. रामनारा. सम-तुस्य. विदुषः ( मू० विद्वस् ) प९ि ताने. मा-सदभी. आत्मसमं-(१)मात्मानी समान;(२)मामानी गुरु-महान. म सभीयुत. ऊह-विचार. करोति (धा. कृ) छे. પધાર્થ સરસ્વતી–તેત્રના પઠનને પ્રભાવ– હે કલ્યાણિની ! તારા સ્તવનને પાઠ કરવાની અભિલાષા રાખનારા એવા પડિતોને शुं तुं शान-सहित सवाणा [2424। (तास) समान ज्ञानवाणा मेवा ] नथी नथी ४२ती ! (અર્થાતું કરે છેજ.) ઉપકાર (કરવા)નો જેને મહાન વિચાર છે એ જે (જન) અત્ર પુણ્યના અદ્વિતીય કારણરૂપ એવા સંપત્તિ વડે આશ્રય કરાયેલા ધનાઢય)ને સેવે છે, તેને શું તે (ધનાઢ્ય) पाताना तुल्य [अथवा पातानी में सभीवान् ] मनात नथी वा३!"-१० यत् त्वत्कथाऽमृतरसं सरसं निपीय, मेधाविनो नवसुधामपि नाद्रियन्ते । क्षीरार्णवार्ण उचितं मनसाऽप्यवाप्य था जलं जलनिधेशितं क दरलेत ? ॥ ११ ॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ साताभर ] श्रीधर्मसिंहसूरिविरचितम् य . टीका हे भगवति ! मेधाविनः-पण्डिता नवसुधामपि-नूतनामृतमपि नाद्रियन्ते-सुधा नाङ्गीकुर्वन्ति । किं कृत्वा १ यत् सरसं-सस्नेहं त्वत्कथाऽमृतरसं-तव स्तवामृतरसं निपीय-नितरां पीत्वा, सादरमास्वाद्येत्यर्थः । युक्तं चैतत् । कः पुरुषः मनसाऽपि-चेतसाऽपि जलनिधेः-लवणसमुद्रस्य क्षारं जलमशितुं-सादरमत्तुं-पातुमिच्छेत् १ अपितु न कोऽपि वाञ्छेत् । अश दीप्त्यदनयोभ्वोदिधातुः । किं कृत्वा ? उचितं-मनोऽभीष्टं सुधातुल्यं 'क्षीरार्णवार्णः क्षीरार्णवस्य-क्षीरसमुद्रस्य अर्णःपानीयं क्षीराणवाणः क्षीरोदकं अवाप्य-प्राप्य । इति अनेन त्वत्कथाऽमृतेन सुधा तिरस्कृतेति भावः ॥ ११ ॥ अन्वयः यद् स-रसं त्वद्-कथा-अमृत-रसं निपीय मेधाविनः नव-सुधां अपि न आद्रियन्ते, (तद युकम् ) । उचितं क्षीर-अर्णव-अर्णः अवाप्य कः मनसा अपि जल-निधेः क्षारं जलं अशितुं इच्छेत् । શબ્દાર્થે आद्रियन्ते ( धा० ६ )आ६२ ३२ जे. कथा-स्तवन. क्षीर-दूध. अमृत-अभूत. अर्णव-समुद्र, साग२. रस-२स. अर्णस-४. त्वत्कथामृतरसंन्ता। २तन३५॥ अमृतना २सने. क्षीगणवार्ण:-क्षीर समुद्र मण. रस-रेन. उचितं ( मू० उचित ) योय. सरसं-स्नेहपू. मनसा ( मू० मनस् )-मन 3. निपीय (धा० पा)-अत्यंत पान शने. अवाप्य (धा० आए )-प्रात रीन. मेधाविनः ( म० मेधाविन् )-प९ि ता. क्षारं ( मू० क्षार )-AR, भाई. नव-नवीन, नूतन, जलं (मू० जल ) . सुधा-अमृत. जलनिधेः ( मू० जलनिधि ) समुद्रना. नवसुधां-नवीन अभृतन. अशि] (धा० अश)-स्वा सेवाने. अपि-५g. कः ( मू० किम् ) . नम्नलि. इच्छेत् (धा. इष )=२. પધાર્થે सरस्वती स्तोत्रमा २सनी अपूर्वता તારા સ્તવનરૂપી અમૃતના રસનું અત્યંત (અર્થાત્ ક૭) પાન કર્યા પછી પડિતે નવીન અમૃતને પણ જે સ્વીકાર કરતા નથી, તે યુક્ત છે, કેમકે) (મવલ્લભ હેવાને લીધે) ગિ એવું શીરોદધિનું જળ મળ્યા પછી કેણ (લેણ) સમુદ્રના ખારા જળને આસ્વાદ લેવાને भनयी ५५ छ "-११ १-२ आ मे समुद्रानी २५ माहिती मारे नुमा २०ीत-यविंशत (५० 33 ). Page #125 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [સરસ્વતી जैना वदन्ति वरदे ! सति ! साधुरूपां त्वामाममन्ति नितरामितरे भवानीम् । सारस्वतं मतविभिन्नमनेकमेकं यत् ते समानमपरं न हि रूपमस्ति ॥ १२ ॥ टीका हे सति ! हे वरदे ! वरं ददातीति वरदा तस्याः संबोधनं हे वरदे ! यद्-यस्मात् कारणात् ते-तव समानं-तुल्यं अपरं-अन्यत् हि-निश्चितं सारस्वतं रूपं नास्ति-न वर्तते, किन्तु तवेदं रूपं, सरस्वत्या इदं सरस्वतीसंबन्धि, त्वमेव सरस्वतीत्यभिप्रायः । कीदृग् रूपं ? एकम्-अद्वितीयमपि अनेकं-बहुविधम् । अत एव किंविशिष्टं रूपं ? 'मतविभिन्नं' सर्वमतेषु-पइदर्शनेषु विशेषेण भिन्न-भेदं प्राप्त, बहुधा जातमिति । तदेव दर्शयति-तत्-तस्मात् कारणात् हे सति ! जैनाजिनोपासकाः त्वां साधुरूपां वदन्ति-कथयन्ति । प्रशस्ता साध्वी साधुरूपा, तांसाधुरूपाम् । प्रशंसायां रूपप्प्रत्ययः ('प्रशस्ते रूपप' सिद्ध० अ० ७, पा० ३, सू०१०)। 'तसिलादिष्वाकृत्वसुचः' इति (पाणिनेः अ० ६, पा० ३, सू० ३५) सूत्रात् साध्वीशब्दस्य पुंवद्भावः । ब्राह्मी साध्वीति ख्यातिः । पुनहें वरदे ! इतरे-अन्ये शिवोपासका विबुधा नितरां-निश्चयेन त्वां भवानी आमनन्ति-भणन्ति । ततस्तवैकं सारस्वतं रूपं मतभेदेनानेकधा ख्यातम् । अथवा ते-तवापरं-अपूर्वरूपं एकं न हि (अस्ति किन्तु ) अनेकमस्तीत्यन्वयः । कीदृग् रूपं ? 'समानं' मानेन-ज्ञानेन सह वर्तत इति समानम् । अन्यविशेषणं प्राग्वत्, अन्वयोऽपीति ॥ १२॥ अन्वयः (हे ) सति ! (हे ) वर-दे ! यद् ते समानं अपरं सारस्वतं रूपं न हि अस्ति, (किन्तु) ते एकं रूपं अनेकं मत-विभिन्नं ( यथा- ) जैनाः त्वां साधु-रूपां वदन्ति, इतरे भवानी नितरं आमनन्ति । अथवा (हे ) सति ! (हे) वर-दे ! जैनाः त्वां साधु-रूपां वदन्ति, इतरे नितरां (त्वां) भवानी आमनन्ति, यद् ते स-मानं अ-परं सारस्वतं रूपं एकं न हि, (किन्तु ) मत-विभिन्नं अनेकं अस्ति । શબ્દાથે जैनाः (मू. जैन )=orat. त्वां (मू० युष्मद् )-तने. . वदन्ति (धा० वदू) छ. आमनन्ति (धा० मन् )हे छे. घर-१२हान. नितरां-निश्चयवाय अव्यय. दा-माप. इतरे ( मू० इतर )--4. घरदे हे १२हान नारी! भवानी (मू० भवानी ) सयानी. सति !(मू. सती)- सापा! सारस्वतं (मू० सारस्वत ) सरस्वती पी. साधु-साधु. मत-६शन. रूप-२१३५. विमिन्न-विशेषतः मेहने पा. साधुरूपांसाधु-२५३५. अनेकं ( मू० अनेक )=अने. Page #126 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] હર્ષ ( મૂ॰ ચ=ો કારણને લીધે. તે ( મૂ॰ યુધ્મર્ )=તારૂં. સમાન ( મૂ॰ સમાન )=( ૧ ) તુક્ષ્મ; ( ૨ ) જ્ઞાનસહિત. श्रीधर्मसिंह सूरिविरचितम् )=એક, અદ્વિતીય. પાર્થ ૩૧ nri ( મૂ॰ અવર )=( ૧ ) અન્ય; ( ૨ ) અપૂ. નનથી. દિ=નિશ્ચયાત્મક અભ્યમ. ૬૫ ( મૂ॰ હવ )=રૂપ. અતિ ( ધા॰ અમૂ )=છે. સારરવત રૂપનો અનેકતા—— “ હું સતી ! હું વરદાન દેનારી ( દેવી ) ! જે કારણને લીધે તારા તુલ્ય અન્ય સારસ્વત રૂપ નક્કી નથી, ( કિન્તુ ) તે તારૂં એક રૂપ મતેામાં વિશેષ ભેદ પામેલું ( હાવાથી ) અનેક છે, તેથી કરીને ( તા ) જૈનેા તને સાધુ–વરૂપી કરે છે, જ્યારે અન્ય ( દર્શનીયા ) તને ખરેખર ભવાની કહે છે.” અથવા “ હૈ સતી ! હૈ વરદાન દેનારી ( સરસ્વતી)! જના તને સાધુ-સ્વરૂપી કહે છે (કેમકે બ્રાહ્મી એ સાધ્વી હતી ), જયારે અન્ય ( શૈવા ) તને ખચ્ચિત ભવાની કહે છે. કેમકે તારૂં જ્ઞાનયુક્ત તેમજ અપૂર્વે એવું સારવત રૂપ ખરેખર એક નથી, પરંતુ ( છ ) દર્શનેમાં વિશેષતઃ ભેદને પામેલું ( હૈાવાથી ) તે અનેક છે.'——૧૨ સ્પષ્ટીકરણ સરસ્વતીનાં નામા— આ પઘમાં સૂચવ્યા મુજખ સરસ્વતીને વિવિધ દર્શનકારાએ અન્યાન્યરૂપે માનેલી છે. આથી તે જૂદાં જૂનાં નામેાથી એળખાય છે. તેનાં (૧) ભારતી, (ર) સરસ્વતી, (૩) શારદા, ( ૪ ) હંસગામિની, ( ૫ ) વિદ્વન્માતા, ( ૬ ) વાગીશ્વરી, ( ૭ ) કુમારી, ( ૮ ) બ્રહ્મચારિણી, ( ૯ ) ત્રિપુરા, ( ૧૦ ) બ્રાહ્મણી, ( 11 ) બ્રહ્માણી, ( ૧૨) બ્રહ્મવાદિની, ( ૧૩) વાણી, ( ૧૪) ભાષા, (૧૫) શ્રુતદેવી અને (૧૬) ગે। એવાં સેાળ નામેા છે. આ વાતના સમયૅનમાં નીચે મુજખનું ’શ્રીશારદા-સ્તંત્ર અત્ર રજુ કરવામાં આવે છે: --- श्रीशारदास्तोत्रम् નમસ્તે રાણે ! હેવિ ! જાર પ્રતિવાલિન !! त्वामहं प्रार्थयेऽनाथे ! विद्यादानं प्रदेहि मे ॥ १ ॥ - अनु० प्रथमं भारती नाम, द्वितीयं च सरस्वती । तृतीयं शारदादेवी, चतुर्थ हंसगामिनी ॥ २ ॥ ૧ જૈનાનન્દપુરતકાલય ( સુરત )ના કાર્યાંવાહક તરફથી મને મળેલા હસ્તલિખિત પત્રના આધારે આ સ્તોત્ર મેં આપ્યું છે. આ ચોથા કૉમના ખીજી વારના પ્રુની એક નકલ સશાધનાથે` મેં અનુયાગાચાર્ય શ્રીક્ષાન્તિવિજય ઉપર મોકલી હતી. આ જોઇ ગયા બાદ તેમાં તેમણે સૂચના કરી હતી કે મને એક જૂનું પાનું મળ્યું હતું તે ઉપરથી મે જે ઉતારા કર્યાં છે તેની સાથે આ તેંત્ર સરખાવતાં અત્ર આપેલ પ્રથમ અને અન્તિમ પદ્મ અધિક જણાય છે ( જોકે આ અન્તિમ પદ્ય એક બીજા સાત ક્લાકના સરસ્વતી-સ્તાત્રનુ પ્રથમ પદ્ય છે એમ આ અન્ય સ્તોત્રના મારી પાસેના ઉતારા ઉપરથી જોઇ શકાય છે ). વળી બાકીના પાંચ શ્લાકમાં પાઠ-ભિન્નતા પશુ નજરે પડે છે. તેમણે સૂચવેલ સાત પાઠાંતરા જોડેના પાના ઉપરના ટિપ્પણ ઉપરથી જોઇ શકાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् (સરસ્વતી पञ्चमं विदुषां माता, षष्ठं वागीश्वरी तथा। कुमारी सप्तमं प्रोक्त-मष्टमं ब्रह्मचारिणी ॥३॥ नवमं त्रिपुरा देवी, दशमं ब्राह्मणी 'तथा। एकादशं च ब्रह्माणी, द्वादशं 'ब्रह्मवादिनी ॥४॥ वाणी त्रयोदशं नाम, भाषा चैव 'सरस्वती। पञ्चदशं श्रुतदेवी, षोडशं गार्निगद्यते ॥ ५॥ 'एतानि शुद्धनामानि, प्रातरुत्थाय यः पठेत् । तस्य संतुष्यते देवी, शारदा वरदायिनी ॥ ६॥ या कुन्देन्दुतुषारहारधवला या श्वेतपद्मासना या वीणा वरदण्डमण्डितकरा या शुभ्रवस्त्रावृता। या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥ ७॥-शार्दूल. ॥ इति श्रीमच्छारदास्तोत्रं सम्पूर्णम् ॥ मन्ये प्रभूतकिरणौ श्रुतदेवि ! दिव्यौ ___ त्वत्कुण्डलौ किल विडम्बयतस्तमायाम् । मूर्त दृशामविषयं भविभोश्च पूष्णो यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥ १३ ॥ टीका हे श्रुतदेवि ! दिव्यौ-प्रधानौ त्वत्कुण्डलौ-तव कुण्डलौ-कर्णाभरणे त्वत्कर्णभूषणे पृष्णःसूर्यस्य पुनः भविभोः-चन्द्रस्य भानां-नक्षत्राणां विभुः-स्वामी भविभुस्तस्य भविभोः। भविभुरिति यौगिकशब्दः । मूर्त-मण्डलं विडम्बयतः-विडम्बना कुरुतः, रवीन्दुबिम्बं हीनीकुरुत इत्यर्थः। किलेति संभावने । यत् पूष्णः मूर्त-सूर्यबिम्बं तमायां-रात्रौ दृशां-चक्षुषामविषयं-अग्राह्यभावं भवति, तेजस्वी स्वात्मानं विडम्बनां प्राप्यादृश्यो बभूवेत्यर्थः । यत् पूर्वानुवृत्त्याऽनुक्तचकारोऽपि ग्राह्यः च-पुनरिन्दुवि वासरे-दिवसे पाण्डुपलाशकल्पं-ईषत्पाण्डुपलाश( मिति पाण्डुपलाश )कल्पम् । ईषदर्थे कल्पदेश्यदेशीयरः प्रत्ययाः ('अतमत्रादेरीपदसमाप्तेकल्पप्देश्यप् देशीयर' सिद्ध० अ० ७, पा० ३, सू० ११)। तथा पाण्डु-ईषत्श्वेतं परिपकद्रुमपत्रं तद्वत् पाण्डुपलाशकल्पं भवति-तिष्ठति, जडप्रकृतित्वादपमानितोऽपि निश्छायः सन् विलक्षोऽपि जडस्तिष्ठतीति भावः ॥१३॥ अन्वयः (हे) श्रुत-देवि ! प्रभूत-किरणौ दिव्यौ त्वद्-कुण्डली पूष्णः भविभोः च मृत किल विडम्बयतः (इति) मन्ये, यद् (पूष्णः मूर्त) तमायां दृशां अ-विषयं भवति, (भविभोः मूर्त) च वासरे पाण्डुपलाश-कल्पं भवति। १ विविख्याता. २ विदुषां माता. ३ श्रुता. ४ वरदायिनी. ५ चतुर्दशम्. ६ षोडशैतानि नामानि. ७ भव सिद्धिकरी तस्य, प्रसीद परमेश्वरि ।. Page #128 -------------------------------------------------------------------------- ________________ लताभर ] मन्ये ( धा० मन् ) - हुं भानुं धुं. प्रभूत=4. किरण - प्रि२५. प्रभूतकिरणौ म छेलिनां भेवां श्रुत= श्रुत ( ज्ञान ). देवी-देवता. श्रुतदेवि ! = श्रुत ( ज्ञान )नी ( अधिष्ठायिका ) हेवी, हे सरस्वती ! दिव्यौ ( मू० दिव्य ) = हिव्य. कुण्डल = एण. त्वत्कुण्डलौ=तारां में एडणे. श्रीधर्मसिंहसूरिविरचितम् શબ્દાર્થ 15=242242. विडम्बयतः ( धा० विडम्बू ) = विमना भाडे . तमाया ( मू• तमा ) = शत्रे. मूर्त ( मू० मूर्त) = भजने. दृशां ( मू० दृश ) = नेत्रेाना. विषय-विषय. अविषय= नयी विषय मे सोयर भ-नक्षत्र. fang=29121. भविभोः = नक्षत्रना स्वामीनुं, यन्द्रनु. च = अते. पूष्ण: ( मू० पूषन् ) = सूर्यनुं. यदी ने वासरे ( मू० वासर ) = हिवसे. भवति ( धा० भू ) =थाम छे. पाण्डु = थे। सदेह. पलाश - पापर पहि. कल्प = तुल्य. पाण्डुपलाशकल्पं मारना पडावं. પાથ શ્રુત-દેવતાનાં કુણ્ડળાનો પ્રભા~ “ હું શ્રુત-દેવતા ! બહુ કિરણવાળાં તેમજ દિન્ય એવાં તારાં બે કુણ્ડળા સૂર્યના તેમજ ચન્દ્રના મણ્ડળને ખરેખર વિડંખના પમાડે છે, જેથી કરીને સૂર્યનું મણ્ડળ રાત્રિને વિષે નેત્રાને અગાચર બને છે ( તે તેમ થાય છે તે યુક્ત છે, કેમકે તેજરવી વ્યક્તિપાતાના આત્માવિડંબનાયુક્ત થતાં અદશ્ય બને છે) અને ચન્દ્રનું મણ્ડળ દિવસના ( પાકી ગયેલા પત્રની જેમ ) પાણ્ડ પલાશના પત્ર જેવું ( નિસ્તેજ ) થાય છે (આ પણ ન્યાયસંગત છે, કેમકે જેની પ્રકૃતિ જડ હેાય તેનું અપમાન થાય તા પણ તે નિસ્તેજ થયા થકા વિલક્ષ પણ જડ ઊભેા રહે છે).'—૧૩ * * * ये व्योमवातजलवह्निमृदां चयेन कार्य प्रहर्षविमुखस्त्वदृते श्रयन्ति । जातानवाम्ब ! जडताद्यगुणानणून् मां कस्तान् निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥ १४ ॥ 33 टीका हे अम्ब ! - हे मातः ! त्वं मां अव-रक्ष - पालय । हे मातः ! ये जाता-उत्पन्ना अणवःसूक्ष्मा जडतादयोऽगुणा - दोषा व्योमवातजलवह्निमृदां - गगनपवनसलिलाग्निपृथ्वीनां चयेन-समूहेन पुद्गलसञ्चयेनेति करणे तृतीया कार्य- देहं श्रयन्ति - आश्रयन्ति, शरीरं वेष्टयन्ति । व्योम च वातश्च जलं च वह्निश्व मृच्च व्योमवातजलवह्निमृदस्तासां व्योमवातजलवह्निमृदां संहत्या पञ्चभूता आकाशपृथिव्यप्तेजोवायवः आत्मसंबद्धाः, तत्संबद्धं शरीरं - पञ्चभूतात्मकं वपुर्जडात्मकं श्रयन्ति, ते चैकी Page #129 -------------------------------------------------------------------------- ________________ ४ सरस्वती-भक्तामरम् [ सरस्वतीभावेन परिणमन्ति इति तात्पर्यम् । हे अम्ब ! कः त्वदृते त्वां विना, ऋतेयोगे त्वदिति पञ्चमी, त्वत्तोऽन्यः कः पुरुषोत्तमो जातान्-उत्पन्नान् अणून-सूक्ष्मान् जडताद्यगुणान्-मूर्खतादिदोषन् सञ्चरतः-शरीरात यथेष्टं तान् निवारयति-शरीरात स्फेटयति ? त्वमेव जडतादिदोषनिवार(रि)का, नान्य इत्युपयोगः । किंविशिष्टान् जडताद्यगुणान् ? 'प्रहर्षविमुखान् ' प्रकृष्टो हर्षः प्रहर्षःप्रकृष्टप्रज्ञाप्रकाशस्तस्माद् विमुखाः-पराङ्मुखा-विपक्षभूताः प्रहर्प विमुखास्तान्, सद्बुद्धिवृद्धिनिरोधकानित्यर्थः । तथा पुनः किंविशिष्टान् जडताद्यगुणान् ? सञ्चरतः-स्वदेहाज्जातान्-उत्पन्नान् । नृतियग्वपुर्भूतात्मकमिति श्रुतिः ॥१४॥ अन्वयः (हे ) अम्ब ! (त्वं ) मां अव । ये व्योमन्-वात-जल-वहि-मृदां चयेन कायं श्रयन्ति, तान् सञ्चरतः जातान् अणून प्र-हर्ष-विमुखान् जडता-आदि-अ-गुणान् त्वत् ऋते कः यथा-ष्टं निवारयति ?। શબ્દાર્થ ये ( मू० यदू ). श्रयन्ति ( धा० श्रि )-आश्रय लेछ. व्योमन्-माश. जातान् ( मू० जात )पनि ययेसा. वात-पवन. अव (धा० अव् )-तुं २क्षय ४२. जल-पाए. अम्ब ! ( मू० अम्बा)-डे माता। वहि-असि. जडता-भूर्भता. मृद्-५५वी. आदि-शात. व्योमवातजलवाहिमृदां-आश, पवन, पाए,अनि अगुण-दोष. मत पाना. जडताद्यगुणान्-भूर्मता होषाने. चयेन (मू० चय )-समू ६२रा. अणून (मू० अणु )-सूक्ष्म. कायं ( मू० काय )-ने. मां (मू० अस्मद् )-भने. प्र- वायॐ अव्यय. का (मू० किम् ) . हर्ष-हर्ष, मान-६. तान् (मू० तद)-ते. विमुख-विभुम. निवारयति (धा. वार् )-निवारे. सञ्चरतः ( मू० सञ्चर ) हेयी. प्रहर्षविमुखान् अष्टपथा विभुम. यथा-गेम. त्वत् ( मू० युष्मद् )-तारा. इष्ट-iछित. ऋते-विना. यथेष्ट-४२७ भुषम. પધાર્થ " है माता ! तुं भाई २१९ ४२, भने भूर्मत हो गगन, पवन, ण, अनि અને પૃથ્વીના સમૂહે કરીને દેહનો આશ્રય લે છે, તે પિતાના) શરીરમાંથી ઉત્પન્ન થયેલા એવા, વળી સૂકમ તથા પ્રકૃષ્ટ હર્ષથી વિમુખ (અર્થાત્ બુદ્ધિની વૃદ્ધિના નિરોધક) એવા મૂર્ખતાદિક દેને તારા વિના કણ (શરીરથી) યથેષ્ટ રીતે નિવારે ? (અર્થાતુ મૂર્ખતાદિક દેને શરીરમાંથી यये शत (२ ४२वा तारा सिवाय अन्य / समर्थ नथी)"-१४ Page #130 -------------------------------------------------------------------------- ________________ साताभर श्रीधर्मसिंहसूरिविरचितम् अस्मादृशां वरमवाप्तमिदं भवत्याः सत्याव्रतोरु विकृतेः सरणिं न यातम् । किं चोद्यमैन्द्रमनघे ! सति ! सारदेऽत्र किं मन्दरादिशिखरं चलितं कदाचित् ? ॥ १५ ॥ रीका संबोधनपदानि-हे 'अनघे ! न विद्यतेऽधं-पापं यस्याः साऽनघा तस्याः संबोधनं हेऽनये!(हे) निष्पापे । हे पुण्यवति ! तथा हे सति ! हे सारदे ! अत्र-स्तवनारम्भे अस्मादृशामिदं-मम बुद्धिस्थं वरं मादृशां मनीषिणां वरं नवीनशास्त्रकरणरूपं विकृतेः-विकारस्य सरणि-पन्थान-मार्ग न यातं-न प्राप्तं, सदुक्तिविघ्नतां न प्राप्तमित्याशयः । किविशिष्टं वरं ? भवत्याः-त्वत्त:-त्वत्सकाशादवाप्तं लब्धम् । पुनः किंविशिष्टं वरं ? ' सत्यावतोरु' सत्या-वेदव्यासमाता-सत्यवती तस्या व्रतं-पतिव्रताधर्मः तद्वदुरु-गरिष्ठं-निश्चलं सत्याव्रतोरु। तथा सत्या-शीलवती सीता तस्या व्रतं-शीलं तद्वदुरु-गरिष्ठं अप्रतिहतं-अस्खलितं यत् सत्यात्रतोरु । अर्थान्तरन्यासेन (द्र)ढयति-हे सति ! अत्र लोके किं चोयं-किमाश्चर्य ? यद् ऐन्द्र इन्द्रस्येदं ऐन्द्र-इन्द्रसंबन्धि मन्दरादिशिखरं-मेरुगिरिशृङ्गं कदाचित्-युगान्तेऽपि किं चलितम् ? अपितु न चलितम् । यद्यपि मन्दरादिशिखरकथनेन निश्चलत्वं ज्ञापितं, तथापि ऐन्द्रं (इति ) इन्द्रशक्तिद्योतकं पदम् । न च देवशक्त्याऽन्तरेण निश्चलत्वं प्रतीयते, इन्द्रसानिध्यात "इन्द्रगिरिगिरिमरुः" इति कोपः। सामान्यदेवतासंख्यसहस्रेणापि अप्रतिहतावयवः शाश्वतः सुमेरुस्तस्य शिखरं तद्वत् त्वत्तः प्राप्तं अस्माकं वरं त्वत्सानिध्यात्मैव देवता त्वदनुभावदेवशक्तिमत् तेन ममापि निश्चल( स्व )मेव यातं (-प्राप्तम् ) । सीताशीलमेरुशृङ्गयोरुपमानसाम्यं दर्शितम् । तृतीयं तवापि वरप्रदानम् । तत्र सर्वेषां देवताधिष्ठातुरुपादानमुचितम् । न च देवशक्तेरनाश्रयणात् कर्तुः किञ्चित् स्थातुं(स्नु) तद्वत् त्वत्तोऽपि लब्धमपि वरं निश्चलमिति भावार्थः । अथवा किं चोद्यमिति हे मातः ! अत्र किं उद्य-किं कथ्यं-किमुच्यं वेद व्यक्तायां वाचि' समासे क्यपि संप्रसारणम् । क्यवन्तं नपुंसकम् । ऐन्द्रं मन्दरादिशिखरं-मेरुशृङ्गं च-पुनः किं चलितम् ? उद्यते इति उद्यम् । अत्रेदं उद्य-वदितुं योग्यमेव ॥ १५ ॥ अन्वयः (हे ) अन्-अघे ! (हे ) सति ! (हे ) सारदे ! अत्र भवत्याः अवाप्तं सत्या-व्रत-उरु अस्मारशां इदं वरं विकृतेः सरणिं न यातम् । अत्र किं चोचं [च उद्यं वा] (यत् ) किं ऐन्द्रं मन्दर-अद्रि-शिखरं कदाचित् चलितम् ? શબ્દાર્થ अस्मादृशां (मू० अस्मादृश )-अमा। पा. भवत्याः (मू० भवती)-मापश्री पासेथा. वरं (मू० वर )-पान. सत्याः (१ ) सत्यवती ( व्यासनी माता); अवाप्तं ( मू० अवाप्त ) आH येस. (२) सीता (शमनी पत्नी.) इदं ( मू. इदम् )-मा. व्रत-त. १ 'ध्यात्वमेव ' इति ख-पाठः । २ ' वदः सुपि क्यप् च' इति पाणिनीये ( अ० ३, पा० १, सू० १०६ ) । Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩૬ उरु- विशाण. विकृतेः ( मू० विकृति ) = विवरना. सरणि ( मू० सरणि) = भागने. न=नि यातं ( मू० यात ) = पामेस. किं=शु. चोद्यं (मू० बोय) = अद्दभुत. च = मने. उद्यं (मू० उद्य) = हेवा योग्य. ऐन्द्रं ( मू० ऐन्द्र ) = -द्र-संधी. सरस्वती-भक्तामरम् अघ = पाप. अनघे ! हे पाप-ति । सति ! ( मू० सती ) = हे साध्वी । सारदे ! ( मू० सारदा) = हे सारा, हे सरस्वती । 375=24/6*241. मन्दर भे३. अद्रि पर्वत शिखर - शिमर. मन्दराद्रिशिखरं भे३ पर्वतनुं शिमर. चलितं ( मू० चलित ) = व्यक्ति. कदाचित् = हापि પાર્થે " हे पाप-रहित ! हे सती ! हे सारा ! यत्र ( अर्थात् या स्तोत्रना यारभ्लभ ) આપશ્રીની પાસેથી પ્રાપ્ત કરેલું તેમજ વળી સત્યવતી [ અથવા સીતા ]ના વ્રતના સમાન ગરિષ્ઠ એવું અમારા જેવાનું આ ( નવીન શાસ્ત્ર રચવામાં કારણરૂપ ) વરદાન વિકારના માર્ગને પ્રાપ્ત થયું नहि मां शुं श्रर्य [ अथवा मां शुं वा थुं ] छे ! (भडे ) शुं धन्द्र-संबंधी (अर्थात् જેનું ઇન્દ્ર સાન્નિધ્ય કરે છે એવા ) મેરૂ પર્વતનું શિખર કદાપિ ચલિત થાય ખરૂં કે ?”-૧૫ * [ सरस्वती * निर्माय शास्त्रसदनं यतिभिर्ययैकं प्रादुष्कृतः प्रकृतितीव्रतपोमयेन । उच्छेदितांहउलपैः सति ! गीयसे चिद् - दीपोऽपरस्त्वमसिनाऽथ जगत्प्रकाशः ॥ १६ ॥ टीका अथ वरप्रदानानन्तरं हे सति ! यतिभिः - जितेन्द्रियैर्मुनिभिः सा त्वं गीयसे, यशोविषयीक्रियसे इत्यर्थः । सा का ? यया त्वया शास्त्रमेव सदनं गृहं शास्त्रगेहं निर्माय - निष्पाद्य-नितरां कृत्वा अपरः - अपूर्वः - अन्यैरवगाहितुमशक्यः 'चिद्दीपः' चित् - ज्ञानमेव दीपः चिद्दीपः प्रादुष्कृत:प्रकटीकृतः, मान्द्यतमोभिदे स्थापितः । किंविशिष्टश्विदीपः ? ' जगत्प्रकाशः ' जगत् प्रकाशयतीति जगत्प्रकाशः - जगदुद्योतकः । ययेति यत्तदोर्नित्यसंबन्धादनुक्तमपि सेतिपदं गृहीतम् । पुनः किंविशिष्टैर्यतिभिः १ ‘उच्छेदितांहउलपैः उच्छेदिता - विनाशिताः - प्रणाशं नीता अंहांसि - पापान्येव उपाः - सगुच्छा वयो यैस्ते उच्छेदितांहउलपास्तैः उच्छेदितांहउलपैः । " गुल्मिन्युलपवीरुधः" इति हैम : (अभि० का० श्लो० १८४) । केन ? प्रकृतितीव्र तपोमयेन असिना-खड्गेन [ प्राधान्यं ] तीव्रम्-उत्कृष्टं तपो व्रतं यस्मिन् स तीव्रतपोमयः, प्राधान्यप्राचुर्यविकारेषु मयट्प्रत्ययः, प्रकृत्या - स्वभावेन तीव्रतपोमयं यत्र स प्रकृतितीव्रतपोमयस्तेन प्रकृतितीव्रतपोमयेन । यतस्तीक्ष्णशस्त्रेण सगुल्मा अपि वल्ल्यश्छिन्द्यन्त इति भावः ॥ १६ ॥ Page #132 -------------------------------------------------------------------------- ________________ साताभ२] श्रीधर्मसिंहसूरिविरचितम् ३७ अन्वयः अथ (हे ) सति ! यया (स्वया) एकं शास्त्र-सदनं निर्माय अ-परः जगत्-प्रकाशः चित्-दीपः प्रादुष्कृतः, (सा) त्वं प्रकृति-तीव्र-तपस्-मयेन आसिना उच्छेदित-अंहस-उलपैः यतिभिः गीयसे। શબ્દાર્થ निर्माय (धा० मा )-स्थान. उलप-शु-७ युत वेस. शास्त्र-शास्त्र. उच्छेदितांह उस्लपैकी नाभा जे पा५३५॥ ४२७. सदन-. યુક્ત વેલ જેમણે એવા. शास्त्रसदनं-शा३पा ने. सति ! (मू. सती )-डे सोपी ! यतिभिः ( मू० यति ) भुनियो २१. गीयसे (धा गै)-गाय छे. यया (मू० या )-नाथा. चित्-जान. एकं ( मू० एक )-अद्वितीय, असाधारण. दीप-दी५४, होपो. प्रादुष्कृतः (मू० प्रादुष्कृत )- रायस. चिद्दीपः-जान३५६५४. प्रकृति-रलाय. अपरः (मू० अपर )-अ-५,मीने. तीवट. त्वं (मू० युष्मद् )-तुं. तपस्-तपश्चर्या. असिना (मू० असि )तरवारथी. प्रकृतितीव्रतपोमयेन-यमाथी Gre त५मय. अथ-मार पछी. जगत्-मत, दुनिया. • उच्छेदित (धा. छिदू)पीनाल. प्रकाश-ते. अंहस-पा. जगत्प्रकाशना ।. પધાથે (તે મને વરદાન આપ્યું) ત્યાર પછી તે સતી ! જે (તે) અદ્વિતીય શાસ્ત્રરૂપી ગૃહનું નિર્માણ કરીને જગતના પ્રકાશક એવા અને (એથી કરીને તે) અપૂર્વ એવા જ્ઞાન-દીપકને પ્રકટ કર્યો, તે તું સ્વભાવથી ઉત્કૃષ્ટ તપમય એવી તરવાર વડે પાપરૂપી સગુચ્છક વલ્લિીને કાપી નાખना। भुनिया द्वारा गाय छ ( अर्थात् मुनिपरे। तारी स्तुति रे छ )."-१६ यस्या अतीन्द्रगिरिराङ्किरसप्रशस्य स्त्वं शाश्वती स्वमतसिद्धिमही महीयः । ज्योतिष्मयी च वचसां तनुतेज आस्ते सूर्यातिशायि महिमाऽसि मुनीन्द्रलोके ॥ १७ ॥ टीका पूर्वोक्तसंबोधनपदेन हे सति ! सा त्वं शाश्वती शश्वत्-निरन्तरं भवा शाश्वती । भवाद्यर्थेऽण् ( प्रत्ययः )। तदन्तात् ( च ) की । सदा वर्तमाना शासनाधिष्ठात्री असि-वर्तसे, देवताया उत्कृष्टात्यन्त विरहकालाभावात् । अथवा विमानाधिपतौ पश्चत्वं प्राप्ते तत्स्थाने तत्तुल्यवर्णनामगोत्रविक्रमाक्रान्तो देव उत्पद्यते इति सैद्धान्तिकं वचो विचार्य देवता शाश्वतीति प्रतीताऽस्ति, नात्र Page #133 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [सरस्वती संदेहः । सा का ? यस्यास्तव वचसां-वाग्विलासानां महिमा 'मुनीन्द्रलोके' मन्यन्ते कालत्रयावस्थां इति मुनयस्तेषां इन्द्रः-परमैश्वर्याधिक्याद् गणधरो द्वादशाङ्गपाठी, स चासौ लोकश्च मुनीन्द्रलोको-गणधरजनस्तस्मिन् मुनीन्द्रलोके हेयज्ञेयोपादेयरूपेण प्रभुत्वमान् आस्ते-तिष्ठति । च-पुनर्यस्यास्तव 'तनुतेजः' तनोवर्णात्मकस्य तेजो-लिपेर्मनोज्ञन्यासरूपं तच्च मुनीन्द्रलोके आस्ते-तिष्ठति । यतो मुनयः पठनलिखनपरा भवन्तीति श्रुतिः । किंविशिष्टा त्वं ? 'स्वमतसिद्धिमही' स्वमतेजैनमते अथवा स्वमते(१)सिद्धीनां-ज्ञानादिलक्ष्मीणां मही-भूमिः-उत्पत्तिस्थानं स्वमतसिद्धिमही । अथवा सिद्धिः-मोक्षस्थानं सा चासौ मही-पृथ्वी स्वमतसिद्धिमही त्वमेव "इसिप्पन्भारा पुढवी" साऽपि शाश्वती त्वं वायूपा सिद्धिः, त्वत्तः सि(शि )लाऽपि सुलभा । अन्यच शिवोपासकानां मते सिद्धयः-अष्टसिद्धयोऽणिमादयस्तासां मही-भूमिः-उत्पत्तिस्थानं या सा स्वमतसिद्धिमही । पुनः किंविशिष्टा त्वं ? 'ज्योतिष्मयी ' प्रधान ज्योतिः-आत्मकान्तिर्यस्यां सा ज्योतिष्मयी । अत्रापि प्राधान्ये मयट् । किंविशिष्टो वचसा महिमा ? 'अतीन्द्रगिरिः' स्थैर्येणोचत्वेन अतिक्रान्त इन्द्रगिरिः( येन ) इति अतीन्द्रगिरिः-अतिक्रान्तसुमेरुपर्वतः, द्वयोरव्ययत्वात् साम्यम् । पुनः किंविशिष्टो वचसां महिमा ? 'आङ्गिरसप्रशस्यः' अङ्गिरसः ऋपेरपत्यं आङ्गिरसोबृहस्पतिर्देवः तस्यापि प्रशस्यः-प्रशंसनीयः-वर्णनीयः यः स आङ्गिरसप्रशस्यः, देवगुरुश्लाघनीय इत्यर्थः । तस्यापि वाचस्पतेरभिधेयत्वादस्या अधिकता दर्शिता । किंविशिष्टं तनुतेजः ? 'महीयः' अतिशयेन महत्-गरिष्ठं महीयः बहुविस्तारमत् । “अनन्तपारं किल शब्दशास्त्रं " इतिवचनात् शब्दवर्णानामानन्त्यात् । पुनः किंविशिष्टं तनुनेजः ? ' सूर्यातिशायि' सूर्यमतिशेते इत्येवंशीलं सूर्यातिशायि त्रैकालिकपदार्थप्रकाशकं, भानोरप्यधिकमित्यर्थः ॥ १७॥ अन्वयः (हे सति !) यस्याः (तव ) अति-इन्द्र-गिरिः, आशिरस-प्रशस्यः वचसां महिमा ( यस्याः) महीयः सूर्य-अतिशायि तनुतेजः च मुनि-इन्द्र-लोके आस्ते, (सा) स्व-मत-सिद्वि-मही ज्योतिष्मयी त्वं शाश्वती असि । શબ્દાર્થ यस्याः (मू० यद् )ोना. शाश्वती-निरत२. अति-अतिभवाय अव्यय. स्व-पोताना. इन्द्र-न्द्र, हेपाधिपति. मत-मत, सिदान्त. गिरि-पर्वत. सिद्धि-( १ ) समी; (२) सिद्धि-शिला; ( 3 ) अतीन्द्रगिरिः अति:न्त यो छ घन्द्रगिरि ( भे३)ने (अधिमाधि ) सम्धि. जो मेवा. मही-पृथ्वी, उत्पत्ति-स्थान. आङ्गिरस निरस्ता पुत्र, वृहस्पति. स्वमतसिद्धिमही-स्वमतने विषे सिलिनी प्रशस्य-प्रशसा-पात्र. मही३५. आङ्गिरसप्रशस्याहस्पतिन। प्रशसा-पात्र. महीयः (मू• महीयसू)-अतिशय मसान. त्वं (मू० युष्मद् )-तु. ज्योतिस-आन्ति. १ ईषत्प्राग्भारा पृथ्वी । २ 'प्रकृते मयट' इति सिद्धहैमे ( अ० ५, पा० ३, सू० १)। Page #134 -------------------------------------------------------------------------- ________________ भस्ताभर ] ज्योतिष्मयी = प्रधान छे अन्तिभेनी सेवा. च=भने. वसा ( मू० वचस् ) = चयनोनो. तनु = भूर्ति तेजस्-प्रश तनुतेज: भूर्तिनी प्रश. आस्ते ( धा० आस् ) =२हे छे. सूर्य-सूर्य, रवि. श्रीधर्मसिंहसूरिविरचितम् अतिशायिन् = यडियात. सूर्यातिशायि-सूर्यथी यडिमातो. महिमा ( मू० महिमन् ) - महिभा. असि (धा० अस् ) - छे. मुनि मुनि, योगी. इन्द्र भुष्य. लोक-सो. मुनीन्द्रलोके योगीश्वर-सोमां પદાર્થ ( હૈ સતી ! ) જેણે મેરૂ પર્વતનું અતિક્રમણ કર્યું છે એવા ( અર્થાત્ મના કરતાં પણ વધારે સ્થિર તેમજ ઉચ્ચ ) તથા વળી બૃહસ્પતિને ( પણ) પ્રશંસા કરવા યાગ્ય એવા જેના વચનાના હુિમા તથા જેના દેઢુનું ગરિષ્ઠ તેમજ સૂર્યથી પણ અધિક તેજ (અર્થાત્ જેના લિપિપી हेहुनी भनोहर रचना ) मे मने योगीश्वर ( गए|धर ) (भाननीय ) वर्ते छे, ते स्व भतने विषे (ज्ञानाहिङ ) लक्ष्मीना उत्पत्ति-स्थान३५ [ अथवा नैन भतने विषे सिद्धि (-शिक्षा ) नामनी પૃથ્વીરૂપ અથવા ચૈવ મતને વિષે ( ઐણિમાદિક આઠ સિદ્ધિઓના ઉત્પત્તિ-સ્થાનરૂપ ] એવી तेन सर्वोत्तम अन्तिवाणी मेवी तुं शाश्वती वर्ते छे.” – १७ * * स्पष्टाक्षरं सुरभि सुभ्रु समृद्धशोभं जेगीयमानरसिकप्रिय पञ्चमेष्टम् । देदीप्यते सुमुखि ! ते वदनारविन्दं विद्योतयज्जगदपूर्व शशाङ्कबिम्बम् ॥ १८ ॥ टीका हे 'सुमुखि !' सुष्ठु शोभनं मुखं यस्याः सा सुमुखी तस्याः संबोधनं हे सुमुखि ! ते तव ' वदनारविन्दं' वदनमेव - मुखमेव अरविन्दं - कमलं वदनारविन्दं - मुखकमलं 'देदीप्यते' अतिशयेन दीप्यतीति देदीप्यते, अतिशयेन शोभत इत्यर्थः । किंविशिष्टं वदनारविन्दं ? ' स्पष्टाक्षरं ' स्पष्टानि - प्रकटानि अक्षराणि अंकारादीनि - द्विपञ्चाशद्वर्णा यस्मिंस्तत् स्पष्टाक्षरम् । पुनः किंविशिष्टं वदनारविन्दं ? सुरभि - सुगन्धि । पुनः किंविशिष्टं ? ' सुभु ' शोभना भ्रुवो यस्मिंस्तत् सुभ्रु । पुनः किंविशिष्टं वदनारविन्दं ? ' समृद्धशोभं ' समृद्धा - सम्यक् प्रकारेण वृद्धिं प्राप्ता शोभा यस्मिंस्तत् समृद्धशोभम् । पुनः किंविशिष्टं वदनारविन्दं ? ' जेगीयमान रसिकप्रियपञ्चमेष्टं ' अतिशयेन गातु - कामा जेगीयमाना ये 'रसिका' रसं - कामादि स्नेहं विदन्तीति रसिकाः तेषां प्रियः - वल्लभो यो ૧ આની માહિતી માટે જુઓ શ્રીચતુર્વિíિજનાનન્દસ્તુતિ (પૃ॰ ૫૮-૫૯ ). २ ' ॐकारादीनि ' इति ख- पाठः । ३ ' अतिशयेन...... पञ्चमेष्टं ' इति पाठ: क-पुस्तके नास्ति । 36 Page #135 -------------------------------------------------------------------------- ________________ ४० सरस्वती भक्तामरम् [ सरस्वती सौ पञ्चमो रागः तेनेष्टं - मनोज्ञं यत् तत् जेगीयमानरसिकप्रियपञ्चमेष्टं - गीताभिलाषिरसिकजनछतपञ्चमरागमनोहरं, रसिकानां वसन्तोत्सवे पञ्चमरागप्रियत्वं सरस्वत्याः तन्त्रीवादनपश्चमरागप्रियत्वं यथा - " सरस्वत्यास्तु कच्छपी" इति हैमः (अभि० का०२, श्लो० २०२), कच्छपीकोकिलयोः पञ्चमस्वरे मनोऽभीष्टम् " इति संगीतश्रुतिः । पुनस्तव वंदनं किं कुर्वत् : जगद् - - विश्वं विद्योतयत्- विशेषेण द्योतयत् - प्रकाशयत् । पुनः किंविशिष्टं वदनारविन्दं ? 'अपूर्वशशाङ्कविम्बं ' अपूर्वः - अनन्योपमेयः स चासौं शशाङ्कः- चन्द्रस्तस्य बिम्बमिव - मण्डलमिव बिम्बं - वर्तुलं यत् तत् ॥१८॥ , अन्वयः (हे ) सुमुखि ! ते स्पष्ट अक्षरं, सुरभि, सु-भृ, समृद्ध-शोभं, जेगीयमान रसिक-प्रिय पञ्चमइष्टं जगत् विद्योतयत्, अ-पूर्व- शशाङ्क बिम्बं वदन- अरविन्दं देदीप्यते । શબ્દાર્થ स्पष्ट=स्पष्ट, अट. अक्षर =अक्षर, वर्षा. स्पष्टाक्षरं = अट छे अक्षरे। नेने विषे मे. सुरभि ( मू० सुरभि ) = सुगंधथी युक्त. सु=श्रेष्ठतावाय शह भ्रू = भर. सुभ्रु=सुंदर छे अमर प्रेमां मेवु. समृद्ध = सारी रीते वृद्धि पाभेल. शोभा-शोला. समृद्धशोभं = सारी रीते वृद्धि पामेसी छे शोला भेने विषे मेj. गै जेगीयमान ( धा० ) = वारंवार गया. रसिक = २स सेनार, शोमीन. प्रिय=पल्लल. पञ्चम=पंथभ ( राग ). इष्ट =भनोडर जेगीयमान रसिकप्रियपञ्चमेष्टं = गीत रस सेनाशने हलवा पंथम ( राग ) वडे मनोहर. देदीप्यते ( धा० दीप ) = अतिशय शोले छे. मुख=वहन. सुमुखि != सुंदर छे वहन नेनुं खेवी । ते ( मू० युष्मद् ) = ताई. वदन= भु. अरविन्द = भव. वदनारविन्दं =भुभ-प्रभव. विद्योतयत् (धा० द्युत् ) = विशेषेरीने अाश २नार. जगत् ( मू० जगत् ) = दुनियाने. अपूर्व = असाधार शश=भृग. अङ्क छिन शशाङ्क= भृगनुं सछिनछेनेने ते यन्द्र. बिम्ब भए30. अपूर्वशशाङ्कबिम्बं=2अपूर्वं यन्द्रना भएउण(समान). પાર્થ સરસ્વતીના વદન-કમલની શાભા " सुन्दर वहनवाणी (सरस्वती) ! नेने विषे (अमराहि भावन ) अक्षरे स्पष्ट छे એવું, તથા સુગંધયુક્ત, તેમજ વળી સુંદર ભવાંવાળું એવું, તથા વળી રૂડી રીતે વૃદ્ધિ પામેલી શાભાવાળુ, તેમજ ગીતના અભિલાષીને પ્રિય એવા પંચમ ( રાગ ) વડે મનેાહર એવું, તેમજ વળી જગને વિશેષતઃ પ્રકાશ કરનારૂં એવું અને વળી અસાધારણ ચન્દ્રના મણ્ડળ ( સમાન गोण येवु ) ताई वहन उभ अतिशय शोले छे." १८ * * * ' वादने पञ्चमरागे प्रिय ० ' इति खन्पाठः । २ 'कच्छपीति हैमः' इति पाठः क-पुस्तके नास्ति । ३ 'वदनारविन्द' इति प्रतिभाति । १ Page #136 -------------------------------------------------------------------------- ________________ ४१ साताभर] श्रीधर्मसिंहसूरिविरचितम् प्राप्नोत्यमुत्र सकलावयवप्रसङि___ निष्पत्तिमिन्दुवदने ! शिशिरात्मकत्वम् । सिक्तं जगत् त्वधरामृतवर्षणेन कार्य कियजलधरैर्जलभारननैः ॥ १९ ॥ टीका __ हे 'इन्दुवदने! इन्दुवत्-चन्द्रवद् वदनं यस्याः सा इन्दुवदना तस्याः संबोधनं हे इन्दुवदनेचन्द्रमुखि ! अमुत्र-युगे संसारव्यवहारे अमुष्मिन्नित्यमुत्रेत्यव्ययम् । 'त्वदधरामृतवर्षणेन' तव अधरौ त्वदधरौ त्वदधराभ्यां अमृतवर्षणं-सुधास्रवणं तेन त्वदधरामृतवर्षणेन सिक्तं-सिश्चितं जगद्-विश्वं 'सकलावयवप्रसङ्गिनिष्पत्तिं ' सकलाना-समस्तानां अवयवानां प्रसङ्गोऽस्या अस्तीति सकलावयवप्रसङ्गिनी, सा चासौ निष्पत्तिश्च सम्पूर्णप्राप्तिलक्षणा तां सकलावयवप्रसङ्गिनिष्पत्ति-समग्रसमृद्धिरससिद्धिसम्पादिकां निष्पत्तिं प्राप्नोति । तत्प्राप्तौ च-पुनः शिशिरात्मकत्वं-शीतलस्वभावत्वं प्राप्नोति । तत्र विशेष्यपदान्तरेऽनुक्तचकारोऽपि ग्राह्यः, त्वद्वचनामृतसिक्तं जगत शीतलं जातं सर्वावयवनिष्पत्तिसम्पन्नं च भूतं, तदा जलधरैः-मेधैः कियत् कार्य ? अपि तु न कार्यम् । किं विशिष्टर्जलधरैः ? 'जलमारननैः' जलस्य भारो-बहूपचयः तेन नम्रा-नम्रतां प्राप्ता जलभारनम्रास्तै लभारनप्रैः। सूर्यातपे दीपारोपवत् आघाते जेमनामन्त्रणवत् अत्रापि सुधासिक्ते जलसेचनमन्याय्यम् ।। १९ ।। अन्वयः ( हे ) इन्दु-धदने ! त्वत्-अधर-अमृत-वर्षणेन सिक्तं जगत् शिशिर-आत्मकत्वं सकल-अवयवप्रसङ्गिन-निष्पत्तिं (च) अमुत्र प्राप्नोत (तदा) जल-भार-नम्रः जलधरैः कियत् कार्यम् ? । શબ્દાર્થ प्राप्नोति (धा. आपू-आस छे. सिक्कं ( मू० सिक्त.)-सियायेगुं. अमुत्र-मत्र. जगत् (मू० जगत् )-orit, दुनिया. सकल-समरत. अधर मध२, ४. अवयव-अवयव. अमृत-अमृत. प्रसङ्गिन गया युत. वर्षण-परस त, पृष्टि. निष्पत्ति-प्रालि. त्वधरामृतवर्षणेन-ताश अपशमीना अभूतनी सकलावयवप्रसङ्गिनिष्पत्ति-समरत मवाना वृष्टिथी. પ્રસંગ છે જેને વિષે એવી નિષ્પત્તિને. कार्य ( मू० कार्य )म. इन्दु-यन्द्र कियत् ( मू० कियत् )=34. इन्दुवदने ! डे यदना समान भु५ छेनु सेवा। जलधरैः ( मू० जलधर ) मेघाया. जल=307, पी . शिशिरशीत. भारभार. आत्मकत्व-विलाय. नम्र-नभी पस शिशिरात्मकर-शीतल स्वभावन, शीतसताने. | जलभारननैना मार न मनेसा. Page #137 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [ स२पती પદ્યાર્થ " हे यन्द्र-भुमि (सार) ! त। अपरेमाथी (सवता ) अभूतनी वृष्टिथी सित બનેલું જગત્ શીતલતાને તેમજ સમરત (સમૃદ્ધિ, રસ અને સિદ્ધિરૂપી) અવયવોને સંપાદન કરાવનારી એવી નિષ્પત્તિને (પણ) પામે છે. (તે પછી) જળના ભાર વડે નમ્ર બનેલા એવા भेधातुं शुभ छ ?"-१८ मातस्त्वयी मम मनो रमते मनीषि मुग्धागणे न हि तथा नियमाद् भवत्याः। स्वस्मिन्नमेयपणरोचिषि रत्नजातौ नैवं तु काचशकले किरणाकुलेऽपि ॥ २० ॥ टीका दे मातः-हे लक्ष्मि ! यथा मम मनस्त्वयि रमते-रुचि लभते हि-निश्चितम् , तथाऽन्यस्मिन् मुग्धागणे-स्त्रीगणे मुह्यन्ति कामादिचेष्टास्विति मुग्धास्तासां गणः-समूहः मुग्धागणः, मनीषी चासौ मुग्धा( गण )श्च मनीषिमुग्धागणस्तस्मिन् मनीषिमुग्धागणे मम मनो न रमते-न धृति प्राप्नोति । कस्मात् ? नियमात्-निश्चयात् संयमादिगुणाराधनात, यादृशी देवीषु क तादृशी मानुपीषु धृतिरिति भावः । किंविशिष्टे मुग्धागणे ? भवत्याः-त्वत्तः त्वस्मिन्-हीने । त्वच्छन्दो हीनार्थवाचकः सर्वादिगणे प्रतीत एव, “ त्वदधरमधुरमधूनि पिबन्तः" इति प्रयोगदर्शनात् । भवत्या अयोनिजन्मत्वेनाधिक्य, मानुषीणां योनिजन्मत्वेन हीनता । अर्थान्तरेण दृष्टान्तेन दृ(द्र)ढयति-ममेव कस्यचित् परीक्षकस्य मनो रत्नजातौ त्वदुपमेयायां तु-पुनः यथा रमते। किंविशिष्टायां रत्नजातो? अमेयपणरोचिषि-बहुमूल्यकान्तौ अमेयः-प्रमाणं कर्तुमशक्यः पण:-क्रयो यस्याः सा अमेयपणा, एवंविधा रोचिः-द्युतिर्यस्यां साऽमेयपणरोचिस्तस्यां अमेयपणरोचिषि । एवं पूर्वोक्तवाक्येन मुग्धागणोपमाने 'काचशकले' काचस्य शकलं-खण्ड तस्मिन् काचशकले-काचखण्डे परीक्षकमनो न धृतिमेति । किंविशिष्टे काचशकले ? 'किरणाकुलेऽपि' किरणैः-क्षणभङ्गुराभिः चकचकितकान्तिभिः आकुलं-मिश्रितं-संमीलितं अपि-निश्रयेन किरणाकुलं तस्मिन् किरणाकुलेऽपि । अनादर एवेति भावः ॥२०॥ अन्वयः ई मातः ! ( यथा ) त्ययि मममनः रमते, तथा भवत्याः त्वस्मिन् मनीषिन्-मुग्धा-गणे नियमात् न हि (रमते)। (मम इव कस्यचित् परीक्षकस्य मनः यथा) अ-मेय-पण रोचिषि रत्न-जाती ( रमते ), एवं किरण-आकुले अपि काच-शकले तु न । १'यि मम ( मातर्मम त्वयि) इति क-पाठः । २'मुग्धा. मनीषि.' इति पाठः क-पुस्तके नास्ति । ३ 'मनीषि'पदरहितः पाठः क-पुस्तके। Page #138 -------------------------------------------------------------------------- ________________ लताभर ] मातः ! ( मू० मातृ ) हे भाता ! त्वयि ( मू० युष्मद् ) = तारे विषे. ई = (१) लक्ष्मी; ( २ ) संधिनवाय व्यय मम ( मू० अस्मद् ) = भा३. मनः ( मू० मनस् ) = त्ति. रमते ( धा० रम् ) =२मे छे. मनीषिन् = पण्डित, यतुर. मुग्धा=भुग्धा. श्रीधर्मसिंह सूरिविरचितम् શબ્દાર્થ गण = सभूल, २४. मनीषिमुग्धागणे =थतुर भुग्धायना समूहने विषे. न=न हि=निश्चयवाय अव्यय. तथा=तेवी रीते. नियमात् ( मू० नियम ) = नियमे उरीने. भवत्याः ( मू० भवती ) = आपश्री थी. त्वस्मिन् ( मू० त्वत् ) =हीनने विषे. मेय ( धा० मा ) - भाषी शाय तेवु. पण = ५, री ते. Fifer=314121, 2011. अमेयपणरोचिषि =अमेय छेपी अला छे भेनी मेवा. Tra=nly. alfa=mid. रत्नजाती - २त्नज्जतिने विषे. एवं = अरे. J=l-g. काच =ाथ. शकल= टुडे, 3331. काचशकले- अयना उडाने विषे. किरण = प्रि२. ४३ आकुल-व्यात. किरणाकुले = रिशोधी व्याप्त. अपि = पण. પાર્થ “ હે માતા ! જેમ મારૂં મન તારે વિષે રમે છે, તેમ તે આપશ્રીથી હીન એવી ચતુર મુગ્ધાઓના સમૂહને વિષે ( પણ ) તે નક્કી રમતું નથી. (કેમકે એ તે। દેખીતી વાત છે કે ) મારા ( જેવા કાઇ પણ રત્ન-પરીક્ષકનું) મન જેના ક્રય અમેય છે એવી પ્રભાયુક્ત (અર્થાત્ અતિશય તેજદાર હેાવાને લીધે અમૂલ્ય એવા ) રત્નજાતિને વિષે જેવું રમે, તેવું તેા કિરાથી વ્યાપ્ત એવા (ए) अथना उडाने विषे नहि (०४) २ मे.” –२० * * * चेतस्त्वयि श्रमणि । पातयते मनस्वी स्याद्वादिनिम्ननयतः प्रयते यतोऽहम् । योगं समेत्य नियमव्यवपूर्वकेन कश्चिन्मनो हरतिनाऽथ भवान्तरेऽपि ॥ २१ ॥ टीका हे श्रमण ! श्रमं खेदं दुष्टाष्टकर्मजनितं नयति - स्फेटयतीति श्रमणी, अथवा सहजातौ श्रमौ - रागद्वेषरूपौ ताभ्यां रहिता श्रमणी तस्याः संबोधनं हे श्रमणि ! यदि कदापि कचिन्मनस्वी- पाखण्डिको भवान्तरेऽपि - अन्यभवेऽपि मम मनः पातयते - अएं कुर्यात् । कस्मात् ? ' स्याद्वादिनिम्ननयतः' स्याद्वादिनां तीर्थकृतां निम्नो-गम्भीरो-बर्थो योऽसौ नयो - नैगमादि सप्तवारूपः स्याद्वादिनिम्ननयः तस्मात् स्याद्वादिनिम्ननयतः, 'पञ्चम्यास्तस् ( सिल ? ) ' ( पा० अ०५, पा० Page #139 -------------------------------------------------------------------------- ________________ ४.४ सरस्वती-भक्तामरम् [सरस्वती३, सू० ७) यतो-यस्मात् कारणात् पूर्वोक्तहेतोः अहं तच्चेतः-चित्तं त्वयि विषये-सप्तभड्गीसध्रीच्यां विषये प्रयते-प्रकर्षेण यते-यत्नं कुर्वे, निश्चलं करोमीत्यर्थः । सप्तनयवां शासनाधिष्ठातृत्वेन सहायकत्रों त्वमेव ख्यातेति, श्रमणि इति संवोधनपदमपि प्रतीतम् । किं कृत्वा ? 'नियमव्यवपूर्वकेन हरतिना सह योग समेत्य नियमो-निश्चयः, (स च ) विश्व अवश्च व्यवौ अव्ययौ-उपसर्गों, ते च पूर्वे यस्य स नियमव्यवपूर्वकस्तेन नियमव्यवपूर्वकेन हरतिना 'हृञ् हरणे' ( इति ) धातुना सह 'इश्तिपौ धातुनिर्देशे (सा० मु०१४७२) (इतिवचनात ) हरतिरूपं तेन हरतिना, व्यवपूर्वेण व्यवहार इति शब्द उत्पद्यते, तयोरेकपदे निश्चयव्यवहाराभ्यां नयाभ्यां योगं समेत्य-एकस्थाने संयोज्य-हृदि अवधाये निश्चयव्यवहाररूपः स्याद्वादिनां नयः, द्वैतवादिनो जैना इति ॥ २१ ॥ अन्वयः (हे ) श्रमणि ! अथ कश्चित् मनस्वी भव-अन्तरे अपि (मे) मनः स्याद्वादिन-निम्न-नयतः पातयते यतः नियम-वि-अव-पूर्वकेन हरतिना योग समेत्य अहं त्वयि चेतः प्रयते । શબ્દાથે चेतः ( मू० चेतस् )=यित्तने. | अहं ( मू० अस्मद् )-पु. त्वयि ( म० युष्मद् )-तारे विरे. योगं ( मू० योग )-संधने. श्रम-ह. समेत्य (धा. इ)प्राप्त शत. नीसrg. नियम-निश्चय. श्रमणि !=(१) हे मेहने ७२नारी; (२) हे मेलित ! वि-उपसर्ग-विशेष. पातयते (धा० पत् )-भ्रष्ट ३२. अव%3 मनस्वी ( मू० मन स्वन् )=५५९डी. पूर्व-मागण. स्याद्वादिन्यासी, २५६६नी ५३५९। ४२ना२, नियमव्यवपूर्वकेन निश्चय' भने '०५१'पूर, तीथ२. कश्चित् ( मू० किम् )=U. निम्न-मी२. मनः (मू० मनसू)-मनन. हरतिना (मू० हरति) 'ति'नी साये. नय-नय यथार्थ अभिप्राय. अथ- विवाय: ५०५५. स्याद्वादिनिम्ननयता-स्याहाहानागंभीर नयथा. भव-उत्पत्ति भन्म. प्रयते (धा. यत् )-प्रयत्न धुं. भवान्तरे-अन्य समभ. यतःथरीन. अपि-५९. પધાર્થે ___ " है ( 24 में 43 पनि येसा) ने नारी [24] (२२-द्वेष३पी ) श्रमयी २हित ] ! 1 (स्वासरियत वियाग्ने घट ४२नार) मनस्सी (आय) भा२। भनने अन्य ભવમાં પણ સ્યાદ્વાદની પ્રરૂપણા કરનારા (તીર્થંકર)ના (નૈગમાદિક) ગંભીર નયથી ભ્રષ્ટ કરે એટલા માટે નિશ્ચય અને વ્યવહુારની એક સ્થાને યોજના કરીને (અર્થાત નિશ્ચય અને વ્યવહાર એમ બંનેથી યુક્ત જૈન માર્ગ છે એ વાતને હૃદયમાં ધારણ કરીને) ('સપ્તભંગીસ્વરૂપી) તારા विषे भा२। भनने दुनिश्व ४३ धुं."--२१ ।। ૧ સ્યાદ્વાદ યાને અનેકાન્તવાદની સ્થલ માહિતી સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૧ર-૧૧૫) ૨ સપ્તભંગીના સ્વરૂપ સારૂ જુઓ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીયાવિજયકુત નય-૨હસ્ય તેમજ શ્રીવાદિદેવસૂરિકન પ્રમાણનયતન્યાલોકાલંકારને ચે તેમજ સાતમો પરિ છે, Page #140 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર 1 श्रीधर्मसिंहसूरिविरचितम् ज्ञानं तु सम्यगुदयस्यनिशं त्वमेव ___ व्यत्याससंशयधियो मुखरा अनेके । गौराङ्गि ! सन्ति बहुभाः ककुभोऽर्कमन्याः प्राच्येव दिग जनयति स्फुरदंशुजालम् ॥ २२ ॥ टीका हे 'गौराङ्गि!' गौरम्-उज्ज्वलवर्णम् अङ्गं अस्या अस्तीति गौरागी तस्याः संबोधनं हे गौराङ्गि! त्वमेव-भवत्येव वाग्देवी एवानिशं-निरन्तरं सम्यगज्ञानं 'उदयसि' उत्-प्राबल्येन प्रापयसि, उदयं गच्छसि इत्यर्थः । तु-पुनः मुखरा-वाचाला अनेके-बहवः सन्ति । किंविशिष्टा मुखराः १ 'व्यत्याससंशयधियः' मिथ्याध्यवसायो व्यत्यासः-विपयेयः, अनवधारणं ज्ञानं संशयः, व्यत्यासे च संशये च धी:-बुद्धिर्येषां ते व्यत्याससंशयधियः, तेषां सम्यग्ज्ञानोदयः कुत इति भावः । दृष्टान्तेन (द्रोढयति-प्राची-पूर्वैव दिग् अर्क-सूर्य जनयति-उदयं प्रापयति । किविशिष्टमक ? 'स्फुरदंशुजालं' स्फुरन्-प्रसर्पन्-दीप्यन् अंशूनां सहस्रसंख्यरश्मीनां जालः-समूहो यस्य स स्फुरदंशुजालस्तं स्फुरदंशुजालम् । तु-पुनः अन्याः ककुभो-दिशो 'बहुभा' बहूनि भानि-नक्षत्राणि यासु ता बहुभाः-बहुनक्षत्रोदयिकाः सन्ति । कुतस्तासु भानूदयः ? इत्यामाणकः ॥ २२ ॥ अन्वयः (हे ) गौर-अङ्गिः ! त्वं एव सम्यग् ज्ञानं अनिशं उदयसि, व्यत्यास-संशय-धियः मुखराः तु अनेके सन्ति । प्राची एव दिग् स्फुरत्-अंशु-जालं अर्क जनयति, अन्याः तु ककुभाः बहु-भाः सन्ति । શબ્દાર્થ ज्ञानं (मू. ज्ञान जानने गौराद्धि !Gorra छ नाना मेवी ! (स०) तुपय. सन्ति (धा० अस् ) छ. सम्यग् (मू. सम्यच् )-शु६. बहु-५९, अने. उदयसि ( धा० अय् ) आH ४२ छे. बहुभाम् छे नक्षत्रात विष पी. अनिश-सहा. ककुभः ( मू० ककुम् )-शिमो. त्वं ( मू० युष्मद् )=तु अर्क ( मू० अर्क )-सूर्य. एव-न. अन्याः ( मू० अन्या )=ी. व्यत्यास-विषय. प्राची ( मू० प्राच् )-पूर्व. संशय:सं. दिग् ( मू० दिश )-हिशा. धीमति, बुद्धि जनयति ( धा० जन् )=N-म या छे. व्यत्याससंशयधियः विपर्यय अन संशयन विष स्फुरत् (धा० स्कुर ) भात. મતિ છે જેની એવા. अंशु-४ि२. मुखराः (मू० मुखर )-पाया. जाल-स. अनेके (मू० अनेक )सनेमा . गौर=Brqe. स्फुरदंशुजालं-मान के रिणाने। सभूत अङ्ग-४७. मेवा Page #141 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [सरस्वती પધાર્થ "हे गौर( वर्ण) डिवाणी (सा२६)! तु सर्वहा सभ्य जानने भारत सरे छ (અર્થાત્ તાજ જ્ઞાન સમ્યગુ છે). (બાકી) વિપર્યય અને સંશયથી યુક્ત મતિવાળા તે અનેક वायाण छ ( अर्थात् तेसो मिथ्याशानी छ ). ध नक्षत्राथी युत पी शाय। (घी) છે, પરંતુ સુરાયમાન કિરણોના સમૂહવાળા એવા સૂર્યને જન્મ આપનારી (અર્થાત્ તેના यथा विभूषित मननारी) Endl पूर्व छे."-२२ यो रोदसीमृतिजनी गमयत्युपास्य जाने स एव सुतनु ! प्रथितः पृथिव्याम् । पूर्वं त्वयाऽऽदिपुरुष सदयोऽस्ति साध्वि ! नान्यः शिवः शिवपदस्य मुनीन्द्रपन्थाः ॥ २३ ॥ टीका हे ' सुतनु !' शोभना तनूर्यस्याः सा सुतनूस्तस्याः संबोधनं हे सुतनु ! हे 'साध्वि !! साध्यते संयमादिगुणैः शिवमिति साध्वी तत्संबोधने हे साध्वि ! अहमेवं जाने-विचारयामिस एव मुनीन्द्रपन्थाः स्वर्गापवर्गसाधकः शिवपदस्य-मोक्षस्थानस्य अस्ति मुनीन्द्राणां-केवलिनां पन्था-मार्गः सुनीन्द्रपन्था अस्ति-विद्यते, अन्यः पन्थाः-तद्वयतिरिक्तः कोऽपि न । किंविशिष्टो मुनीन्द्रपन्थाः ? पृथिव्यां-भूमौ अर्थात् कर्मभूमौ मनुष्यक्षेत्रे त्वया ब्राइम्या प्रथितः-विस्तारितः। किं कृत्वा ? आदिपुरुष-आदीश्वरं उपास्य-सेवित्वा । पुनः किंविशिष्टो मुनीन्द्रपन्याः १ सदयःसकृपः, दयया सह वर्तत इति सदयः । पुनः किंविशिष्टः (मुनीन्द्र)पन्थाः १ शिवो-निरुपद्रवः । स कः? यो मुनीन्द्रपन्था ज्ञानदर्शनचारित्ररूपः 'रोदसीमृतिजनी' मरणं-मृतिः, जननं-जनिः, मृतिश्च जनिश्च मृतिजनी, रोदस्या-द्यावाभूमेमृतिजनी रोदसीमृतिजनी गमयति-अत्यन्ताभावं प्रापयति । " द्यावाभूमी(म्योः ?) तु रोदसी" इति हैमः ( का० ६, श्लो० १६२ )। तदुपासनात् पुनः संसारे जन्ममरणाभाव इति सङ्केतः ॥ २३ ॥ अन्वयः ( हे ) सु-तनु ! (हे ) साध्यि ! यः रोदसी-मृति-जनी गमयति, सः एव त्वया आदि-पुरुषं उपास्य पूर्व पृथिव्यां प्रथितः स-दयः शिवः शिव-पदस्य मुनि-इन्द्र-पन्थाः अस्ति, न अन्यः ( इति अहं ) जाने। શબ્દાર્થ यः (मू० यद् )-रे. रोदसीमृतिजनी-२५ न मने पानां भ२३ मते रोदसी-स्वर्ग भने थी. જન્મને. मृति-भर. गमयति ( धा० गम् )-नाश रे छे. जनि -न-भ. उपास्य ( धा० आस् )-मेवारीत. Page #142 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् जाने (धा. ज्ञा)- धुंदुवियाई छु. दया-पा. सः (मू. तद् )ते. सदयः (मू० सदय )-पायुक्त.. एव-४. अस्ति (धा० अस् )-. सुसुन्दरतावायॐ अव्यय. साध्वि ! (मू. साध्वी ) हे सापी। तनू-ह. सुत्नु । हे शासन के 6 नो मेपी ! (स.) अन्यः (मू० अन्य )-भीने, अ५२. प्रथितः (मू० प्रथित)-विरतारेस. शिवः (मू० शिव )यारी. पृथिव्यां (मू. पृथ्वी )पृथ्वीन विष. शिव-मोक्ष. पूर्वपडेल. पद-स्थान. त्वया (मू० त्वद् )-ताराथी. शिवपदस्य-मोक्ष-स्थानना. आदि-२३मात. मुनीन्द्र-भुनीश्वर, सर्वत. पुरुष-५३१. पथिन् भार्ग. आदिपुरुषं-मारने, मनाया । मुनीन्द्रपन्थाः भुनाश्वशनी मार्ग પધાર્થ "तुं शरीर सुंदर छ येवी है (सरस्वती)! (सयमा गुणे शन भाक्षने સાધનારી ) સાધ્વી ! જે વર્ગ અને પૃથ્વી વિષે)નાં જન્મ અને મરણને સર્વથા અંત આણે છે, તેજ તે આદીશ્વરની પૂર્વે ઉપાસના કરીને પૃથ્વીને વિષે વિરતારેલો એવો તથા કપાયુક્ત અને (તેમ હોઈ કરીને) કલ્યાણકારી શિવ-પદને કેવલીઓએ ( બતાવેલો) માર્ગ છે. (એ સિવાય भाक्षी ) | अन्य मार्ग नथी मेम वियाई छु.".--२3 दीव्यद्दयानिलयमुन्मिषदक्षिप पुण्यं प्रपूर्णहृदयं वरदे ! वरेण्यम् । त्वद्भूधनं सघनरश्मि महाप्रभावं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ टीका हे 'वरदे !' वरं ददातीति वरदा तत्संबोधनं हे वरदे ! सन्तः-पण्डिताः त्वधन-तव भूघनं-शरीरं त्वयनं अमलं-निर्मलं अविद्यमानमलं अमलं-निरावरणं ज्ञानस्वरूपं-ज्ञानमयं प्रव. दन्ति-कथयन्ति ज्ञानमेव स्वरूपं-स्वभावो यस्य तत् ज्ञानस्वरूपं, चिद्र्पमित्यर्थः। किंविशिष्टं त्वद्र्धनं ? दीव्यन्ती-क्रीडन्ती दया-कृपा तस्या निलयं-गृहं यत् तद् दीव्यद्दयानिलयम् । पुनः किंविशिष्टं त्वद्र्धनं ' उन्मिषदक्षिपद्म ' उन्मिपती-विकाशमाने अक्षिपो-नेत्रकमले यस्मिंस्तदुन्मिषदक्षिपनम् । पुनः किंविशिष्टं त्वद्भूधनं १ पुण्यं-पवित्रम् । पुनः किंविशिष्टं त्वद्धनं ? 'प्रपूर्णहृदयं' प्रकर्षण पूर्ण-भृतं ग्रन्थकोटीभिर्हृदयं यस्य तत् प्रपूर्णहृदयम् । पुनः किंविशिष्टं त्वद्भ १'कीडमाना' इति ख-पाठः । Page #143 -------------------------------------------------------------------------- ________________ ४८ सरस्वती-भक्तामरम् [ सरस्वती " घनं ? वरेण्यं - अतिश्रेष्ठम् । पुनः किंविशिष्टं त्वद्भूघनं ? 'सघनरश्मि' सघनाः - सान्द्रा रश्मयः - किरणा यस्य तत् सघनरश्मि । पुनः किंविशिष्टं त्वद्भूघनं ? ' महाप्रभावं महान् प्रभावः - प्रतापो यस्य तत् महाप्रभावम् ॥ २४ ॥ अन्वयः (हे ) वर दे ! सन्तः दीव्यत् - दया-निलयं उन्मिषत् - अक्षिन् - पद्मं पुण्यं प्रपूर्ण- हृदयं वरेण्यं स-घन- रश्मि महत्-प्रभावं त्वत्-भूघनं अ-मलं ज्ञान - स्वरूपं प्रवदन्ति । શબ્દાર્થ दीव्यत् ( धा० दिव् ) = डीडी १२नार. दया = 1⁄2पा. निलय = गृड. दीव्ययानिलयं = 131 रती थाना गृड (३५). उन्मिषत् ( धा० मिष् ) = विश्व२. अक्षिन्नेत्र पद्म= उभस. उन्मिषदक्षिपद्मं विस्वर छे नेत्र-भल नेने विषे मेवा. पुण्यं ( मू० पुण्य ) = पवित्र. प्रपूर्ण ( धा० )= भरपूर. हृदय हम, अतः ३२ष्णु. प्रपूर्ण हृदयं = भरपूर छे हृदय नेनुं खेवा. वरदे ! ( मू० वरदा ) = हे वरहान हेनारी ! वरेण्यं ( मू० वरेण्य ) = अतिशय उत्तम. भूघन शरीर, हे. त्वद्र्घनं =तारा हेडने. घन-निमि, भायोमीय, रश्मि=२७५. * सघनरश्मि-निणि छेरि नेते विषे वा. महत् = धणे!. प्रभाव = प्रताप. महाप्रभावं भवान् छे प्रताप ने मेवा. ज्ञान ज्ञान. स्वरूप = २०३५. ज्ञानस्वरूपं ज्ञान-२१३५ी. मल =भेल. પાર્થ " हे वरहान नारी ( सारा ) ! डीडा उश्ती याना निवास-स्थान३५ ( अर्थात् व्यतिશય દયાળુ ), વળી જેને વિષે વિકસ્વર નેત્ર-કમલા છે એવા તથા પવિત્ર, તેમજ જેનું હૃદય ( અનેક ગ્રન્થા વડે ) પરિપૂર્ણ છે એવા, વળી અતિશય શ્રેષ્ઠ, તથા વળી નિબિડ કિરણાથી યુક્ત તેમજ મહાપ્રભાવશાળી એવા તારા દેહને પણ્ડિતા નિર્મળ જ્ઞાનસ્વરૂપી કહે છે.”—૨૪ अमलं ( मू० अमल ) = निर्माण. प्रवदन्ति ( धा० वद् ) = डे छे. सन्तः ( मू० सत् ) = रिश्तो. कैवल्यमात्मतपसाऽखिल विश्वदर्शि चक्रे ययाऽऽदिपुरुषः प्रणयां प्रमायाम् । जानामि विश्वजननीति च देवते ! सा व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥ २५ ॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ YA मताभ२ ] श्रीधर्मसिंहसूरिविरचितम् रीका हे देवते ! दीव्यति-क्रीडति परमानन्दपदे इति देवस्तस्य भावे ताप्रत्ययः, तोन्तः स्त्रियां देवता तत्सम्बोधनं हे देवते ! अहं यां विश्वजननीति जानामि । अन्योक्ते प्रथमेति सूत्राद् द्वितीयास्थाने प्रथमा इति योगे विश्वजननी इति विश्वजननीति शब्दः "क्रमादमुं नारद इत्यबोधि सः" (माघे स० १, श्लो० ३) इति महाकविप्रयोगदर्शनाचाह । अहं यां विश्वमातरं वेधि, व्यक्तं-प्रकटं सा त्वमेव विश्वमाताऽसि-वर्तसे । पुनः सा का ? यया त्वया आदिपुरुषः-आदिदेवः प्रणयांचक्रेसस्नेहीकृतः, आदौ पुरुष आदिपुरुषः, हस्तावलम्बनेन जगद्विधिप्रवर्तको विदधे। च-पुनः यया त्वया 'कैवल्यं' केवलज्ञानस्य भावः कैवल्यं त्वया प्रणयांचवे-स्ववशं कृतम् । कस्यां ? प्रमायांसत्यज्ञाने, यथार्थानुभवः प्रमा तस्याम् । केन ? 'आत्मतपसा' आत्मनस्तप आत्मतपस्तेन आत्मतपसा-निजदेहजनितानुष्ठानेन । किंविशिष्टं कैवल्यं ? 'अखिल विश्वदर्शि' अखिलं विश्वं पश्यतीत्येवंशीलं अखिल विश्वदर्शि । पुनः किंविशिष्टं कैवल्यं ? ' भगवन् ' भगो-माहात्म्यं अस्यास्तीति भगवन्-बहुमहिम । किविशिष्ट आदिपुरुषः १ 'पुरुषोत्तमः' पुरुषेषत्तमः पुरुषोत्तमः, प्रधानपुरुष इति ॥ २५ ॥ अन्वयः ( है ) देवते! यया ( स्वया) पुरुष-उत्तमः आदि-पुरुषः अखिल-विश्व-दार्श भगवन् कैवल्यं च आत्मन्-तपसा प्रमायां प्रणयांचके यां (च ) विश्व-जननी इति जानामि, व्यक्तं सा त्वं एव असि । શબ્દાર્થ कैवल्यं (मू० कैवल्य )पसजानता. जननी-भाता. आस्मन्-मात्मा. विश्वजननी-गया, भगतनी भाता. तपस्-तपर्या. इति-मेम. मात्मतपसा-पोताना त५. च-अने. अखिल-समस्त. देवते । ( मू० देवता )-डे पिता। विश्वमझा. सा (मू० तद्)-ते. दर्शिन्ने नार. व्यक्तं-२५४. अखिलविश्वदर्शि-समरत बसाउने मनाई. त्वं (मू० युष्मद् )-तुं. प्रणयांचके=(१)रनेही मनापाया; (२)घोताने १२ र्या. एव%37. भगवन भडिमाथा यात. यया (मू० यदू)ोना 43. आदिपुरुषः माहीवर. पुरुष-५३१. उत्तम श्रेष्ठ. प्रमायां (मू० प्रमा ) सत्य ज्ञान विषे. पुरुषोत्तमः ५३वान विषे श्रेष्ठ. जानामि (धा० ज्ञा)= . असि ( धा० अस् )-तुं छे. પધાર્થ હે દેવી ! જેણે પુરૂષને વિષે ઉત્તમ એવા આદિ–પુરૂષ (અષભદેવ)ને નેહી બનાવ્યા (અર્થાત્ હરતના આલંબન વડે જગતની વિધિના સંચાલક બનાવ્યા ) તેમજ જેણે પતે તપ 'तातां स्वियां ' इति ख-पाठः। २ चन्द्रिकायाम् । ३ इदं चिन्त्यम् । Page #145 -------------------------------------------------------------------------- ________________ yo सरस्वती-भक्तामरम् [ सरस्वतीકરીને સમરત વિશ્વને દેખનારી (અર્થાતુ લોકાલોકપ્રકાશક) તેમજ મહિમાયુક્ત એવી કેવલજ્ઞાનતાને પ્રમાણરૂપે સિદ્ધ કરી આપી તેમજ જેને હું જગદમ્બા જાણું છું, તે તું છે (એમ) સ્પષ્ટ ( शय छ )."-२५ સ્પષ્ટીકરણ व्या३२४-वियार આ પદ્યમાંના કેટલાક પ્રયોગોને વ્યાકરણની દૃષ્ટિએ વિચાર કરવો આવશ્યક છે, પરંતુ તે વાત પ્રરતાવનામાં વિચારવામાં આવનાર હોવાથી અત્ર તે વિષે કંઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી. सिद्धान्त एधिफलदो बहुराज्यलाभो न्यस्तो यया जगति विश्वजनीनपन्थाः। विच्छित्तये भवततेरिव देवि! मन्था स्तुभ्यं नमो जिनभवो दधिशोषणाय ॥ २६ ॥ टीका हे देवि ! तस्यै तुभ्यं नमः । ययेतिसम्बन्धादनुक्तमपि तस्यैपदं गृहीतम् । तस्यै कस्यै ? यया त्वया लिपिरूपत्वेन एष सिद्धान्तः-द्वादशाङ्गप्रवचनरूपः न्यस्तः-स्थापितः। किंविशिष्टः सिद्धान्तः ? 'एधिफलदः' एधते-वर्धते इत्येवंशीलं एधि-वर्धमानं फलं ददातीति एधिफलदः, विशुद्धश्रुतिश्रद्धावशात् नृभवादमरत्वं, 'देवात् (च) भवान्तरे मोक्ष इति फलवृद्धिः । पुनः किंविशिष्टः सिद्धान्तः ? 'बहुराज्यलाभः' बहु-प्रचुरं राज्यं राज्ञ इदं कर्म राज्यं तस्य लाभः, तच्छ्द्धासहितश्रवणाचक्रीन्द्रसुरेन्द्रपदवीप्राप्तिर्यस्मात् स बहुराज्यलाभः । पुनः किंविशिष्टः सिद्धान्तः? जगति-संसारे ‘विश्वजनीनपन्थाः ' विश्वजनेभ्यः-समस्तलोकेभ्यः हितो-हितकारी पन्था-मार्गो योऽसौ विश्वजनीनपन्थाः । पुनः किंविशिष्टः ('अथवैष कः ) सिद्धान्तः ? 'जिनभवः ' जिनेभ्यःकेवलिभ्यो भव-उत्पत्तिर्यस्य स जिनभवः, "अहंद्वक्त्रप्रसूतं" (बालचन्द्रकृतौ 'स्नातस्या' स्तुतौ) इत्यसो त्वया न्यस्तः । कस्यै किमर्थ ? ' भवततेः' भवानां-संसारजन्मनां ततिः-श्रेणिर्भवततिस्तस्या भवततेः विच्छित्तये-विनाशाय, तच्छ्रवणाद् भवभ्रमणं न भवतीत्यभिप्रायः । सिद्धान्तः क इव ? मन्था इव-मन्थनदण्ड इव । कस्मै किमर्थ ? 'दधिशोषणाय' दनः शोषणं दधिशोषणं तस्मै दधिशोषणाय लोकैर्यथा मन्थाः स्थापितः। किंविशिष्टो मन्थाः ? 'बहुराज्यलामः' अत्र 'रलयोः सावर्णात् बहुलाज्यलाभ इति विशेषणं, बहुलं-प्रभूतं आज्यं-घृतं तस्य लाभो यस्मात् स बहुलाज्यलाभः । अन्यानि विशेषणानि पूर्ववत् ॥ २६ ॥ १ 'दैवात् ' इति क-पाठः । २ धनुश्चिह्नितोऽयं ख-पाठः । ३ विचार्यताम् "रलयोर्डलयोश्चैव, शसयोर्बवयोस्तथा। वदन्त्येषां च सावर्ण्य-मलारविदो जनाः ॥" -सारस्वते, लो० १८ ४'घृतं लभते यस्मात् ' इति ख-पाठः। Page #146 -------------------------------------------------------------------------- ________________ ताभ२] श्रीधर्मसिंहसूरिविरचितम् ૫૧ अन्वयः (हे ) देवि ! यया (स्वया ) ( एषः ) एधिन्-फलदः बहु-राज्य-लाभः जगति विश्व-जनीनपन्थाः जिन-भवः दधि-शोषणाय बहुल-आज्य-लाभः मन्थाः इव सिद्धान्तः भव-ततेः विच्छित्तये न्यस्तः, (तस्यै) तुभ्यं नमः । શબ્દાર્થ सिद्धान्तः (मू० सिद्धान्त ) सिन्त, अपयन, । पथिन् माग. भागम. विश्वजनीनपन्थाः समस्त सोनेतिरीमेवा भाग एधिन्-१५तु, वर्धमान. फल=ण. विच्छित्तये (मु० विच्छित्ति )-विश्छेने मारे, विना. दा-मा. साये. एधिफलदा-पता ने मापना. भव-संसार. बहु-धए. तति-श्रेशि. राज्य-शय. भवततेः संसारनी श्रेणुिना. लाभ-प्राप्ति इवाभ. बहुल देवि! (मू० देवी)- हेवी। आज्य-धृत, धी. मन्थाः (मू० मथिन् )२१४, ही वोववान ६५७. बहुराज्यलाभः (१) शपनी सास छ मेथी तुभ्यं (मू० युष्मदू)-तने. मेवा; (२) था चीनी प्राप्ति था मेवा. नमस्-नम२४॥२. न्यस्तः (मू० न्यस्त)-स्थापन उरायेसो. जिन-तीय ४२. भव-उत्पत्ति. यया (मू० यद् )नाथा. जिनभवा-तीय ४२ ६॥२॥ उत्पत्ति छ नी मेवी. जगति ( मू० जगत् (मा. दधि-ली. विश्व-समस्त. शोषण-शोषयु ते. जनीन-सोने खिता. दधिशोषणाय=ी। शोषणा પધાર્થ “હે દેવી ! જેનું ફળ વધતું જાય છે એ, વળી જે દ્વારા ઘણાં રાજ્યને લાભ છે એવા તથા જગતમાં સમસ્ત લોકને હિતકારી એવા માગરૂપ, તેમજ તીર્થંકર દ્વારા જેની ઉત્પત્તિ છે એવો તથા વળી દહીંના શેષણાર્થે અતિશય વૃતની પ્રાપ્તિ કરાવનારા એવા મન-દડુ જેવો (આ) સિદ્ધાન્ત ભવોની શ્રેણિના ઉછેર માટે જે (તારા)થી થાપન કરાયે, તે તને નમસ્કાર હોજો.”—૨૬ मध्याह्नकालविहृतौ सवितुः प्रभायां सैवेन्दिरे ! गुणवती त्वमतो भवत्याम् । दोषांश इष्टचरणैरपरैरभिज्ञैः स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ २७ ॥ टीका हे इन्दिरे ! हे लक्ष्मि ! इन्दति-परमैश्वर्येण राजते इति इन्दिरा सर्वगुणसम्पूर्णा नाम्नामानन्त्यात् (तस्याः ) सम्बोधनं हे इन्दिरे! हे कमले ! सर्वेषां सम्पत्प्रदे। सैव त्वं गुणवती-बहुगु Page #147 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [ससतीणयुताऽसि-वर्तसे । अतः कारणात् 'इष्टचरणैः' इष्ट-प्रियं चरणं-चारित्रं येषां ते तैः इष्टचरणैः-मुनिभिः अभिज्ञैः-चतुरैरपरैः-अन्यैः अन्यतीर्थिकैः-कुलिङ्गिभिरपि भवत्यां-त्वयि कदाचित् स्वमान्तरेऽपि-निद्रावशे स्वप्नमध्येऽपि दोषांशः-अगुणलेशः नेक्षितो-न विलोकितो-न दृष्टः । भवत्यां कस्यामिव ? सवितुः-सूर्यस्य प्रभायामिव-कान्तौ इव, यथाऽभिज्ञैः सूर्यप्रभायां 'दोषांश: दोषारात्रिस्तस्या अंशो-लेशोऽपि न प्राप्यते । किविशिष्टायां प्रभायां ? 'मध्याह्नकालविहृतौ अहो मध्यं मध्याह्नः स चासौ कालश्च मध्याह्नकालस्तस्मिन् मध्याह्नकाले विहतिः-विहरणं यस्याः सा मध्याह्नकालविहतिस्तस्यां मध्याह्नकालविहृतौ, मध्याह्नवेलायां सर्वथा दोषाभावस्तद्वत् त्वय्यपि ॥ २७॥ अन्वयः (हे ) इन्दिरे । सा एव त्वं गुणवती असि, अतः इष्ट-चरणैः अभिज्ञैः अपरैः अपि सवितुः मध्य-अहन्-काल-विहृतौ प्रभायां दोषा-अंशः (इव) भवत्यां दोष-अंशः स्वप्न-अन्तरे अपि न कदाचित् ईक्षितः। શબ્દાર્થ मध्य-भय. | दोष-सगुशु. अहन्-हवस. अंश-संश, सेश. काल-समय. दोषांशः (१) सविना देश; (२) अशुभुती मश. विहति-विहरण. मध्याह्नकालविहृतौभयान समये १ि७२५१ छ चरण यात्रि. नुमेपी. इष्टचरणैः-प्रिय छ यात्रिनमर्नु मेवा. सवितुः ( मू० सवितृ )-सूय ना. अपरे। (मू० अपर )-अ-५. प्रभायां ( मू० प्रभा )= विणे, तिने विषे. अभिः (मू० अभिज्ञ )-यतुर. सा (मू. तद्-ते. स्वप्न-पान. एव-1. अन्तर-भय. इन्दिरे। ( मू० इन्दिरा ) हे UPEN, सभी । स्वप्नान्तरे-वजना मध्यमा. गुणवती (मू० गुणवत् )-गुष्यवाणी. अपि-प. त्वं ( मू० युष्मद् )-तुं. न-नलि. अतस-या शत. कदाचित्-४ापि. भवत्यां (मू० भवती)-आपश्री विषे. ईक्षितः (मू० ईक्षित ) नेवायेतो. दोषा-रात्रि असि (धा अस्)-तुंछ. પધાર્થ “હે ઈન્દિરા ! તેજ તું ગુણયુક્ત છે, એથી કરીને તે જેમ મધ્યાહુન સમયે વિહરણવાળા સૂર્યના તેજને વિષે રાત્રિને લેશ પણ જોવામાં આવતું નથી, તેમ તારે વિષે પણ જેમનું ચારિત્ર प्रिय छ मेवा (Aथात् मुनिपरी) 4 तभन्न अन्य (मन) यतुर (नना) पडे ५५ स्वानान्तरमा पनि सगुन शपयनवाया नथी."-२७ इष्ट-प्रिय. Page #148 -------------------------------------------------------------------------- ________________ भताभर ] श्रीधर्मसिंहसूरिविरचितम् हारान्तरस्थमयि ! कौस्तुभमत्र गात्रशोभां सहस्रगुणयत्युदयास्तगिर्योः । वन्द्याऽस्यतस्तव सतीमुपचार रत्नं बिम्बं रवेरिव पयोधरपार्श्ववर्ति ॥ २८ ॥ टीका इन्दिरे ! अयि इति कोमलामन्त्रणे अतः अस्मात् कारणात् त्वं वन्द्याऽसि - वन्दितुं - स्तोतुं योग्या वन्द्या वर्तसे । अत इति किं ? अत्र - त्वयि विषये कौस्तुभं रत्नं गात्रशोमां - शरीरशोभां सहत्रगुणयति, सहस्रगुणं करोतीति सहस्रगुणयति । किंविशिष्टं कौस्तुभं ? ' हारान्तरस्थं' हारस्य अन्तरे-मध्ये तिष्ठतीति हारान्तरस्थं, हारमध्ये प्रोतमिति । पुनः किंविशिष्टं कौस्तुभं १ तव - भवत्याः पयोधरपार्श्ववर्ति पयोधरयोः - कुचयोः पार्श्वे वर्तत इत्येवंशीलं पयोधरपार्श्ववर्ति । किंविशिष्टां गात्रशोभां ? सतीं-विद्यमानां, नित्यवर्तिनीमिति । कौस्तुभं किमिव ? रवेः सूर्यस्य बिम्बं इव, वर्तुलत्वात् साम्यम् । किंविशिष्टं रखेत्रिंम्वं ? ' उदयास्त गिर्योः ' गिरिशब्दः प्रत्येकं संबद्धः, उदयगिरिश्वास्तगिरिव उदयास्तगिरी तयोरुदयास्त गिर्योः उप-समीपे चरति - गच्छतीति उपचारि-समीपगामि । कौस्तुभस्योष्णांशुमण्डलोपमानं, पयोधरयोरुदयास्ताचलयो रुपमानमिति ।। २८ ।। अन्वयः अयि । अत्र ( त्वयि ) तव पयोधर - पार्श्व - वर्ति हार - अन्तर स्थं कौस्तुभं रत्नं रवेः उदय-अस्तगिर्योः उप चारि बिम्बं द्रव ( तव ) सतीं गात्र -शोभां सहस्रगुणयति, अतः त्वं वन्द्या असि । શબ્દાર્થ हार-द्वार. अन्तर=भध्य. स्था=२३. हारान्तरस्थं डारना मध्यभां रहेसुं. अयि प्रभव यामन्त्रस्य अव्यय. कौस्तुभं ( मू० कौस्तुभ ) = (स्तुल, भेड तनुं भणि. अत्र=डिया. गात्र हे, शरीर. शोभा - शोभा. गात्रशोभां = शरीरनी शोलाने. सहस्र = २. गुण्= गुस्j. सहस्रगुणयति नरगी रे छे. उदय =७६५. अस्तभस्त. गिरि=पवंत. उदयास्तगिर्योः = अध्यायण ने अस्ताव्यजनी. चन्द्या ( मू० वन्य ) = न्हन उरवा योग्य. असि ( धा० अस् ) = छे. अतः मेथी ने. तव ( मू० युष्मद् ) = ताई. सती ( मू० सती ) = विद्यमान, हैयात. उपचारि ( मू० उपचारिन् ) = समीप बनाई. रत्नं (मू० रत्न ) - २त्न, मलि. बिम्बं ( मू० बिम्ब )= भएन. रवेः ( मू० रवि )= सूर्य'तुं. ૫૩ इव भ पयोधर = स्तन. पार्श्व-सभीय. affa-81413. पयोधरपार्श्ववर्तिन् - स्तननी समीप रहेनाई. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૫૪ सरस्वती-भक्तामरम् [सरस्वतीપધાર્થ " मयि ( श्रुत-हेवता ) ! ता२। स्तनानी सभी५ २सेना३ मे तभ० वणी (ते ४९४मां પહેરેલા) હારના મધ્યમાં રહેલું (અર્થાતુ તેમાં પિરવેલું છે એવું કૌસ્તુભ (નામનું) રન કે જે ઉદયાચળ અને અસ્તાચળની સમીપ જનારા સૂર્યના મડળ જેવું (ગાળ) છે, તે રત્ન અત્રતારા દેહની શાશ્વતી શેભાને સહસ્ત્રગુણી કરે છે; એથી કરીને તું વન્દન કરવા યોગ્ય છે.”—૨૮ अज्ञानमात्रतिमिरं तव वाग्विलासा विद्याविनोदिविदुषां महतां मुखाग्रे । निघ्नन्ति तिग्मकिरणा निहिता निरीहे ! तुङोदयाद्रिशिरसीव सहस्ररश्मेः ॥ २९ ॥ टीका हे 'निरीहे !' निर्गता ईहा-वाञ्छा यस्याः सा निरीहा-अयाचित्रतत्वानिःस्पृहा तत्सम्बोधनं हे निरीहे ! अथवा नितरां ईहते-वाञ्छति यां सर्वो लोकः सा निरीहा, सर्वेषां वरप्रदानात, तत्सम्बोधनं हे निरीहे ! । तव वाग्विलासा-भवत्या वाचा विलासा वाग्विलासाः महतां-गरिष्ठानां 'विद्याविनोदिविदुषां' विद्यानां चतुर्दशसंख्यानां विनोदः-पठनपाठनाभ्यासः स एषामस्तीति विद्याविनोदिनस्ते च ते विद्वांसश्च विद्याविनोदिविद्वांसस्तेषां विद्याविनोदिविदुषां मुखाग्रे-जिह्वाग्रे एकाङ्गत्वान्मुखशब्दस्य अर्थात् जिव गृह्यते तत्र निहिताः-स्थापिताः सन्तः अज्ञानमात्रतिमिरं अल्पमज्ञानं संशयादिरूपं अज्ञानमात्रं अल्पसंख्याया मात्रं च स्तोकमात्रं यत् तिमिरम्-अन्धकार तत् अज्ञानमात्रतिमिरं निम्नन्ति-नितरां मन्ति-विनाशयन्ति-स्फेटयन्ति-दूरीकुर्वन्तीत्यर्थः । तव वाग्विलासाः के इव ? सहस्ररश्मेः-सूर्यस्य तिग्मकिरणा इव तिग्माः-तीक्ष्णाः किरणास्तिग्मकिरणाः तुङ्गोदयादिशिरसि निहिताः तिमिरं निघ्नन्ति तुङ्ग-उन्नतो योऽसौ उदयाद्रिस्तुङ्गोदयाद्रिस्तस्य तुङ्गोदयाद्रेः शिरः-शृङ्गं तुङ्गोदयाद्रिशिरस्तस्मिन् तुङ्गोदयादिशिरसि, यथा उच्चैरुदयाचलमस्तके स्थिता रविरश्मयः सकलविश्वव्यापि तमः स्फेटयन्ति तद्वत् ॥ २९॥ __ अन्वयः ( हे ) निर्-ईहे ! तुङ्ग-उदय-अद्रि-शिरसि निहिताः सहस्र-रश्मेः तिग्म-किरणाः इव तव वाचविलासाः महतां विद्या-विनोदिन्-विदुषां मुख-अग्रे निहिताः (सन्ता) अज्ञान-मात्र-तिमिरं निघ्नन्ति । બ્લેકાથે अज्ञान-मज्ञान. तव ( मू० युष्मद् )-तारी. मात्र मात्र वाच्=पाए. तिमिर-अंधार. विलास-विसास. अज्ञानमात्रतिमिरं-अज्ञानमात्र अधरने. वाग्विलासाः-पाएना विसासी. १'ग्रहणं ' इति ख-पाठः । २' स्फोटयन्ति ' इति ख-पाठः । Page #150 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् ૫૫ રિણા-વિદ્યા. (ા=ઈચછી, વાંછ. વિનોનિ-વિનોદી. નિરા =(૧) હે જતી રહી છે ઈરછા જેની એવી, વિદ્ર વિદ્વાન, પરિડત. હે નિઃસ્પૃહીં ; (૨) અત્યંત દુછે છે (લેક ) જેને રિવાવિનોટિવિટુvi વિદ્યાનાવિનોદી એવા પતિના એવી ! (સં.).. મત (મૂળ )=મોટા. સુજ્ઞ-ઉચ્ચ. મુવકજીભ. ૩ =ઉદય. અજ=આગલો ભાગ, અદ્રિ પર્વત, મુલા=જીભના અગ્ર ભાગ ઉપર. રિટોચ. નિત્તિ (પા) વિનાશ કરે છે. સુરક્રિશિક્ષિકઉચ્ચ ઉદયગિરિના શિખર ઉપર. તિમ તીક્ષણ, પ્રખર. =જેમ. તિમવિ=તીણ કિરણો. નહિતા ( મ. નિહિત ) સ્થાપન કરાયેલા, હસ્ત્ર=હજાર. નિE(1) નિર્ગમતાવાચક અવ્યય,(૨) અત્યંતતાસૂચક મિ=કિરણ. અવ્યય. સસ્ત્ર = સૂર્યના. પધાર્થ “(યાચનાથી રહિત હોવાને લીધે) હે નિઃસ્પૃહા ! [અથવા (વરદાન દેનારી હોવાને લીધે) જેની લોકો અત્યંત વાંછા રાખે છે એવી ] હે (સરસ્વતી) ! જેમ ઉચ્ચ ઉદયગિરિ ઉપર રહેલાં સૂર્યનાં કિરણો વિશ્વવ્યાપી અંધકારને નાશ કરે છે, તેમ તારી વાણુના વિલાસે પ્રખર તેમજ (ચંદ) વિધાના (પઠન પાઠનાદિક) વિનોદયુક્ત વિદ્વાનોની જિહ્વારો રહ્યા થકા (સંશયાદિક) અજ્ઞાનમાત્રરૂપી અંધકારને વિનાશ કરે છે.”—૨૯ पृथ्वीतलं द्वयमपायि पवित्रयित्वा शुभ्रं यशो धवलयत्यधुनोलोकम् । प्राग् लङ्घयत् सुमुखि ! ते यदिदं महिम्नामुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥ ३० ॥ टीका हे 'सुमुखि !" सुष्ठु-शोभनं मुखं यस्याः सा सुमुखी तत्सम्बोधने हे सुमुखि ! यदिदं ते-तव शुभ्रम्-उज्ज्वलं यशः अधुना-साम्प्रतं ऊलोकं धवलयति-स्वर्गलोकं निर्मलयति-देवलोकं व्याप्नोति । किं कृत्वा ? प्राक-पूर्व द्वयं पृथ्वीतलं-नागलोकं मर्त्यलोकं च पवित्रयित्वा-पावनं ૧ ચોદ વિઘાઓ નીચે મુજબ છે – “ઘરી વાઢવા, મીમાંસાઈજીક્ષિી તથા ધર્મરાā giri , વિદ્યા હતાલુશ છે ? ” આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ વીર-ભતામર (પૃ ૫૯). Page #151 -------------------------------------------------------------------------- ________________ ૫૬ सरस्वती-भक्तामरम् [ सरस्वतीकृत्वा। किंविशिष्टं पृथ्वीतलं ? 'अपायि' जन्ममृत्युरूपौ अपायौ अस्यास्तीत्यपायि-सकलुष-मलिनं पवित्रयित्वा-विमलीकृत्य । तव यशः किं कुर्वत् ? महिम्ना-प्रभावानामुच्चैः-आधिक्येन सुरगिरेः-सुमेरोस्तटं तदधित्यका लडघयत्-अतिक्रामत् "अधित्यकोर्श्वभूमिः" इति हैमः (का०४,श्लो०१०१)। उत्प्रेक्षते-तब यशः किं कुर्वदिव ? महिम्नामुच्चैः-अतिशयेन शातकौम्भं-स्वर्णमयं सुमेरोस्तटं लङ्घदिव। "जाम्बूनदं शातकुम्भ, स्वणं हेम च हाटक" इति कोषः । अथवा त्वद्यशः किमिव ? शातको म्भमिव-तीर्थकृजन्मस्नपनकलशमिव अथवा कामकुम्ममिव कामितदायकम् । अत्र कुम्भकलशशब्दौ पुंनपुंसकलिङ्गौ । शातकौम्भं पृथ्वीतलं पवित्रीकृत्योर्ध्वलोकं विमलीकुरुते इति भावः ॥ ३० ॥ अन्वयः (हे) सु-मुखि ! प्राक् अपायि द्वयं पृथ्वी-तलं पवित्रयित्वा यद् इदं ते यशः शुभ्रं (शातकौम्भं इव ) (जातं), (तत्) महिम्नां उच्चैः सुर-गिरेः शातकौम्भं तटं लङ्घयत् इव अधुना ऊर्ध्व-लोकं धवलयति । શબ્દાર્થ पृथ्वी-पृथ्वी, भूमि. लघयत् (धा. लघ)-SAधन २ती. तल-सपारी. सु-सु-६२तावाय सध्यय. पृथ्वीतलं-पृथ्वी-तसने. मुख-पहन. द्वयं ( मू• द्वय ). सुमुखि !=सुन्६२ थे वहन गर्नु मेपी ! (सं.) अपाय ( अपायिन् )=सटसहित. ते (मू० युष्मद् )-तारी. पवित्रयित्वा (मू० पवित्र ) पवित्र शन. यो . शुभं ( मू० शुभ्र )=Gorrum. महिम्नां (मू० महिमन् ) महिमासाना यशः ( मू. यशस् )जाति. उचैः अतिशय 3. धवलयति ( मू० धवल ) श्वेत पनाये छे. तट ( मू० तट )-de. अधुना-हमा सुर-१५. ऊर्ध्व-84 सुरगिरेः-सुर-गिरिना, मे३ना. लोक-भुवन. इव-म. ऊर्ध्वलोक-स्वर्ग-सोने. शातकौम्भं ( मू० शातकौम्भ )=(1) सुप भय; प्राक-पडसा. (२) ४१५; (3) भ.स. પધાર્થ __ " सुं४२ १६नवाणी ( सरस्वती) 1 प्रथम त (1म-मृत्यु३५) साथी व्याप्त मेवा (अर्थात मासिन) वा ( नास-सामने मृत्यु-३३पी) ये पृथ्वी-तनाने पवित्र शने ॥ તારી કીર્તિ ઉજજવળ (તેમજ તીર્થકરના જન્મ સ્નાત્રના ) કળશની જેવી [ અથવા (વાંછિતદાયક હેવાથી) કામકુશ્મન જેવી] (બની) છે, તે મહિમાઓના અતિશય વડે જાણે સુમેરૂને સુવર્ણમય तटसधन २ती न डायम भए। स्व-साने श्वेत (अर्थात् निर्भण) मनावी२वी छ."-30 १.कोशः' इति ख-पाठः । २०सको ' इति ख-पाठः। Page #152 -------------------------------------------------------------------------- ________________ मताम ५७ श्रीधर्मसिंहसूरिविरचितम् रोमोर्मिभिर्भुवनमातरिव त्रिवेणी सङ्गं पवित्रयति लोकमदोऽङ्गवर्ति । विभ्राजते भगवति ! त्रिवलीपथं ते प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ।। ३१ ॥ टीका हे भुवनमातः !-हे जगदम्ब ! भुवनस्य माता इव माता भुवनमाता तत्सम्बोधनं हे भुवनमातः ! । यद्यप्यत्र सम्बोधनस्य प्लुतसंज्ञात्वेन सन्धेरभावस्तथाप्ययं भुवनमातःशब्दः छान्दसिकः छन्दसि तु भवतीति सन्धेर्न निषेधः, ऋचौ(चि ) भुवनमातरिति प्रयोगदर्शनात् हे जगन्मातः ! हे 'भगवति ।" भगो-ज्ञानमस्या अस्तीति भगवती तत्सम्बोधनं हे भगवति !हे ज्ञानवति ! ते तव त्रिवलीपथं-त्रिवलीमार्ग-उदरं "त्रिवली तूदरे रेखा" इति कोषः । त्रिवलीनां-उदररेखात्रयीणां पन्थाः त्रिवलीपर्थ, तवोदरं रेखात्रययुक्त मित्यर्थः । एतद् विभ्राजते-विशेषेण शोभते । हे भगवति ! अदः-त्वदीयं त्रिवलीपथं लोकं-सकलजीवलोकं पवित्रयति-पवित्रीकुरुते । सकल यो कस्य संदुदरान्तर्वर्तित्वाद् भुवनमातः इति विशेष्यपदं युक्तम् । त्वदपत्यानि सर्वे, सर्वेषां च त्वं मातेति भावः। किंविशिष्टं अदः त्रिवलीपथं ? ' अङ्गवर्ति' अङ्गे वर्तत इत्येवंशीलं अङ्गवर्ति, देहसंलग्नमित्यर्थः । कैः लोकं पवित्रयति ? रोमोमिभिः-सूक्ष्मश्यामकेशकल्लोलेः रोमाण्येव ऊर्मयः-कल्लोलास्तै रोमोमिमिः । उत्प्रेक्षते-त्रिवलीपथं किमिव ? 'त्रिवेणीसङ्गमित गङ्गायमुनासरस्वतीनां त्रयं एकत्रीभूतं इव तिस्रो वेणीभूता यस्य तीर्थस्य स त्रिवेणी तस्य सङ्ग-मिलापं त्रिवेणीसङ्गं सकलं विश्वं पवित्रीकुरुते । कैः ? ऊर्मिभिः । त्रिवलीपथं किं कुर्वत् ? त्रिजगतः-त्रिभुवनस्य 'परमेश्वरत्वं' परमेश्वरस्य भावः परमेश्वरत्वं-सर्वोत्कृष्टमहत्त्वं प्रख्यापयत्-कथयत्-त्रिभुवनजनशरण्यमिति विज्ञापयत्। अथ त्रिवेणीसङ्गमपि किं कुर्वत् ? त्रिजगतः-विश्वत्रयस्य परमेश्वरत्वं प्रख्यापयत्-प्रदर्शयत् । लोके त्रिवेणी प्रयागतीर्थम् ॥ ३१ ॥ अन्वयः (हे ) भुवन-मातः ! ( हे ) भगवति ! ते अदः अङ्ग-वर्ति त्रि-जगतः परमेश्वरत्वं प्रख्यापयत् त्रिवली-पथं त्रिवेणी-सङ्गइव रोमन्-ऊर्मिभिः लोकं पवित्रयति विभ्राजते (च)। શબ્દાથે रोमनोभ, ३०ी. त्रिवेणी-त्रिवी, प्रयाग ऊर्मिलोस, मो. स-संगम. रोमोर्मिभिः-राम३५ सोलोव. त्रिवेणीसई-त्रिवेणीना संगम. भुवन , दुनिया. पवित्रयति-पवित्र छे. मातृ-भाता, मननी. लोक ( मू० लोक )-ौने. भुवनमातः !-डे गम्यमा, गगनी नजानी ! अदः (मू० अदस् )मा. इव-भ. अङ्ग-शरी२. १ 'कोशः ' इति ख-पाठः । २ 'पवित्रं कुरुते इति ख-पाटः । Page #153 -------------------------------------------------------------------------- ________________ ५८ सरस्वती-भक्तामरम् [ सरस्वती वर्तिन् २हेत. ते ( मू० युष्मद् )-ता।. अङ्गवर्ति-शरीरमा हेतु. प्रख्यापयत् (धा. ख्या)-हेतुं. विनाजते (धा० भ्राज् )-विशेष शामेछ. वित्र. भगवति! (मू. भगवती)- ज्ञानवती! जगत्-दुनिया. त्रिजगता-त्रिभुवनना. त्रिवली-६२ ५२नी वय २. परमेश्वरत्वं ( मू० परमेश्वरत्व )-५२मेश्वरपाने, त्रिवलीपर्थ-त्रिवलीनी मार्ग, २, पेट. श्वयन. પદ્યાર્થ હે જગદમ્બા ! હે જ્ઞાનવતી ! તારા દેહમાં રહેલો અને વળી ત્રિભુવનને પરમેશ્વરપણાનું કથન કરનાર એ આ તારો ત્રિવલીને માર્ગ (ગંગા, યમુના અને સરસ્વતીરૂપી) ત્રિવેણુના સંગમની માફક (અર્થાતુ પ્રયાગ તીર્થની જેમ) રોમરૂપી કલેલ વડે જગતને પવિત્ર अरे छ तेभात विशेषतः शने छ.".--31 भाष्योक्तियुक्तिगहनानि च निर्मिमीषे यत्र त्वमेव सति ! शास्त्रसरोवराणि । जानीमहे खलु सुवर्णमयानि वाक्यपद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३२ ॥ टीका हे सति ! वयमिति जानीमहे । इतिशब्दोऽध्याहार्यः । इतीति किं ? यत्र-यस्मिन् प्रस्तावे त्वमेव शास्त्रसरोवराणि निर्मिमीपे-रचयसि शास्त्राण्येव सरोवराणि-सरांसि शास्त्रसरोवराणि' । निरपूर्वो माधातुः रचनार्थ द्योतयति । निमिमीपे-अतिशयेन रचनां करोपि । तत्र-तस्मिन् प्रस्तावेऽथवा तस्यां रचनायां खलु-निश्चितं विबुधाः-पण्डिता 'वाक्यपद्मानि' "वाक्यं स्त्याद्यन्तकं पदं" इति हैमः (का० २, श्लो० १५६ ) वाक्यान्येव पद्मानि-कमलानि वाक्यपद्मानि परिकल्पयन्तिरचयन्ति-स्थापयन्ति, सकमलान्येव सरांसि चकासतीति भावः । किंविशिष्टानि पद्मानि ? 'सुवर्णमयानि' सुष्ठु-शोभना प्रचुरा वर्णा येषु तानि सुवर्णमयानि, प्राचुर्येऽर्थे मयट् । कमलपक्षे सुव र्णमयानि-हेममयानि, मानसे सररि हेमकमलरचना योग्या । किंविशिष्टानि शास्त्रसरोवराणि ? 'भाष्योक्तियुक्तिगहनानि' 'सूत्रं सूचनकृद् भाष्यं, सूत्रोकार्थः प्रपञ्चकम् तस्य उच्यन्ते संज्ञादयः पडपि याभिस्ता उक्तयः, योज्यन्ते शब्दा अनेके याभिस्ता युक्तयः, ताभिः भाष्योक्तियुक्तिभिः गहनानि-दुरवगाहानि गम्भीरार्थानि भाष्योक्तियुक्तिगहनानि इति ॥ ३२ ॥ अन्वयः (हे ) सति ! यत्र च त्वं एव भाष्य-उक्ति-युक्ति-गहनानि शास्त्र-सरोवराणि निर्मिमी, तत्र खलु विबुधाः सु-वर्ण-मयानि (पद्मपक्षे सुवर्णमयानि) वाक्य-पद्मानि परिकल्पयन्ति (इति ) जानीमहे । १-२ 'यानि च तानि' इत्यधिकः ख-पाठः द्वयोरपि स्थलयोः । ३ इदमुपलम्यतेऽभिधानचिन्तामणौ (का. २, श्लो. १६८)। Page #154 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसरिविरचितम् શબ્દાર્થ માળ=ભાષ્ય. શસ્ત્રવિરાળ શાસ્ત્રરૂપી સરોવરેને. જિ-ઉક્તિ, કથન. કાનમ (ઘા ) અમે જાણીએ છીએ. યુજિકયુક્તિ. શસ્ત્રનિશ્રયતાવાચક અવ્યય. જન-ગંભીર. gશ્રેષ્ઠતાવાચક શબ્દ. માિિાનાનિ=ભાષ્યની ઉક્તિ અને યુક્તિ- વર્ષ રંગ. ઓ વડે ગંભીર. સુવર્ણ સેનું. a=(૧) વળી; (૨) પાદપૂર્તિરૂપ અવ્યય. મ=પ્રચુરતાવાચક શબ્દ. નિમિમી (ધા મા )=રચે છે. વિનયન=( ૧ ) સુન્દર તેમજ ઘણું છે વર્ષો વત્ર=જયાં. જેને વિષે એવાં; (૨) સુવર્ણમય, વં (મૂળ પુષ્ક૬)-તું. વાચ=વાય. gવ-જ. ઘા કમળ. વાઘવજાનિ વાયરૂપી કમળો. ક્ષતિ ! (મૂળ વતી હે સાધ્વી ! તત્ર ત્યાં, શસ્ત્ર-શાસ્ત્ર, વિધાઃ (મૂ૦ વિવુધી=પડિતે. સરોવર=સરોવર, તળાવ. પરિવાઘાન્તિ (ધા૬)=રચે છે. પઘાર્થે “વળી, હે સતી ! જયાં (અર્થાતુ જે પ્રસ્તાવને વિષે) તુંજ ભાષ્યની ઉક્તિ અને યુક્તિઓ વડે ગહન એવાં શાસ્ત્રરૂપી સરોવર રચે છે, ત્યાં (અર્થાત્ તે પ્રસ્તાવને વિષે અથવા તે રચનાને વિષે) ખરેખર પડિત સુન્દર તેમજ પ્રચુર વર્ણવાળાં વાક્યરૂપી (સુવર્ણમય) કમળો રચે છે.”—કર સ્પષ્ટીકરણ ભાષ્ય – સ્ત્રોક્ત અર્થનું વિસ્તારથી પ્રતિપાદન કરનારે ગ્રન્થ “ભાષ્ય' કહેવાય છે. કહ્યું પણ છે કે – “રં સૂચન માથું, સૂત્રોજાઈ ” –અભિધાન-ચિન્તામણિ કાહ ૨, ૧૬૮ આવો ધ્વનિ શિશુપાલવધ (સર, લે ૨૪)ની મલ્લિનાથકૃત ટીકામાંથી પણ નીકળે છે. કેમકે ત્યાં સૂત્રથમવા, વાઃ સૂત્રાનુણાિિમ. स्वपदानि च वर्ण्यन्ते, भाष्यं भाष्यविदो विदुः ॥ १॥" ઉક્તિ સંજ્ઞા, પરિભાષા, વિધિ, નિયમ, અતિદેશ અને અધિકાર એ છે પ્રકારનાં સૂત્રોને કથન કરનારાં વચને “ઉક્તિ” કહેવાય છે. ૧ સૂત્રનું લક્ષણ " अल्पाक्षरमसन्दिग्धं, सारवद् विश्वतोमुखम् । अस्तोभमनवा च, सूत्रं सूत्रविदो विदुः ॥१॥" -શિશુપાલવધ (૦૨, ૨૪)ની મહિલનાથ ટીકા. ૨ સરખાવો "संज्ञा च परिभाषा च, विधिनियम एव च। તિરાધિદાર, પવિયું સૂત્રમ્ ૧ ! Page #155 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [ सरस्वती(ब्राहया वाग्वैभवं कुण्डलयोः कान्तिश्च ) वाग्वैभवं विजयते न यथेतरस्या 'ब्राह्मि !' प्रकामरचनारुचिरं तथा ते । ताडकयोस्तव गभस्तिरतीन्दुभान्वोस्तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥ ३३ ॥ टीका हे ब्राझि ! ब्रह्मणोऽपत्यं स्त्री ब्राह्मी तत्सम्बोधनं हे ब्रामि! ते-तव 'वाग्वैभव' वाचा-वाणीनां विभोरिदं वैभवं-महत्त्वं यत् तद् वाग्वैभवं यथा विजयते सर्वोत्कृष्टत्वेन प्रवर्तते । 'विपराभ्यां जेरात्' विजयते इति (आत्मने)पदम् । तथा तत्तुल्यं वाग्वैभवं इतरस्या अन्यस्या न विजयते न सुतरां भासते इत्यर्थः । किविशिष्टं वाग्वैभवं ? 'प्रकामरचनारुचिरं' प्रकामम्-अत्यर्थ रचनाभिः रुचिरं मनोहरं प्रकामरचनारुचिरम् । पुनरपि-निश्चयेन हे ब्राह्मि ! तव ताडकयोः-कुण्डलयोः गभस्तिःकान्तिः याग विजयते, विकाशिनः-समुदितस्य ग्रहाणस्य-नक्षत्रसमूहम्य तादृक् कान्तिः-दीप्तिः कुतः विजयते ? ने सुतरां भासते, हीनत्वादित्यर्थः। किंविशिष्टयोः ताडङ्कयोः ? ' अतीन्दुभान्वोः' अतिक्रान्तौ इन्दुभानू-चन्द्रसूयौँ यौ तौ अतीन्दुभानू तयोः अतीन्दुभान्वोः, शशिरविभ्यामधिककान्त्योरिति भावः ॥ ३३ ॥ अन्वयः (हे ) ब्राह्मि ! यथा ते प्रकाम-रचना-रुचिरं वाच-विभवं विजयते, तथा इतरस्याः न । (याक्) तव अति-इन्दु-भान्वोः ताडङ्कयोः गभस्तिः (अस्ति ), तादृक् विकाशिनः अपि ग्रह-गणस्य कुतः ? । શબ્દાથે वाच-बाएी. ताडकयोः ( मू० ताडङ्क)-भूषणोनी, १९४ानी. वैभवभव. तव (मू० युष्मद् )ता. वाग्वैभवं-वाशीमार्नु भलत्य. गभस्तिः ( मू० गभस्ति )न्ति, श. विजयते (धा. जि)-विनय पते छे. अति-मतिमयतावाय अव्यय. नम्नलि. इन्दु-ययथाम. भानु-सूर्य. इतरस्याः (मू० इतरा)-मन्यन. अतीन्दुभान्वोः अतिम युछ य-द्र भने सूर्यन ब्राह्मि! (मू० ब्राह्मी)श्राझी! ऐ मेवां. प्रकाम-अत्यंत. तारक ( मू० तादृश् )-तेथी. रचना२यना. कुतः यथा. रुचिर-मनाह२. ग्रह . प्रकामरचनारुचिर-२यना 43 सत्यत भन२. ग्रहगणस्य-असाना समायनी. तथा-तम. विकाशिनः ( मूविकाशिन् )-मां सावला. ते (मू. युष्मद् )-तारे. अपि-(1) निश्याय १८५५; (२) ५. १ . विपराम्यां जेः' इति पाणिनीये ( अ० १, पा० ३, सू० १९) सारस्वते ( सू० ११४१ ) च । . 'मतग भासते न हीन.' इति ख-पाठः । Page #156 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् પધાર્થ બ્રાહ્મોને વાવૈભવ તેમજ તેનાં કુડળોની કાન્તિ “હે બ્રાહ્મી ! રચના વડે અત્યંત મનોહર એ તારી વાણુ-વૈભવ જે વિજયી વર્તે છે, તે અન્યને નથી. (પરંતુ આ હકીકત વ્યાજબી છે, કેમકે) ચન્દ્ર અને સૂર્યનું (પ્રભામાં) અતિક્રમણ કરનારાં ( અર્થાત્ તેના કરતાં પણ વધારે તેજવી) એવાં તારાં કુડળની જેટલી કાન્તિ છે, તેટલી કાન્તિ ઉદયમાં આવેલા (અર્થાતુ ઉગેલા) એવા ગ્રહના સમુદાયની ૫ણ (ખરેખર) ક્યાંથી હોય ?”–ડક સ્પષ્ટીકરણ ગ્રહ-વિચાર– જૈન શાસ્ત્રમાં દેવોના ભવનપતિ, વ્યન્તર, તિક અને વૈમાનિક એમ જે ચાર ભેદે પાડવામાં આવ્યા છે, તેમાં વળી જતિષ્કના સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ ભેદે પડે છે. આ સર્વ જ્યોતિષ્ક અતિસ' શબ્દ સૂચવે છે તેમ સ્વયં પ્રકાશમાન છે; અથતું ચન્દ્ર સૂર્યના પ્રકાશથી શોભે છે એ પ્રકારના પાશ્ચાત્ય ખગોળ વિધાના મન્તવ્ય સાથે જૈન દર્શન મળતું આવતું નથી. જમ્બુદ્વીપમાં બે સૂર્ય અને બે ચન્દ્ર છે. ગ્રહ, નક્ષત્ર અને તારા એ ચન્દ્રને પરિવાર છે.’ ૮૮, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ ‘કાટાકેટિ તારા એ પ્રત્યેક ચન્દ્રને પરિવાર છે. તેમાં ૮૮ ગ્રહનાં નામે સૂર્ય-પ્રજ્ઞપ્તિના ૧૦૧ મા સુત્ર પ્રમાણે નીચે મુજબ છે – (૧) અંગારક (મંગળ), (૨) વિકાલક, (૩) લેહિત્યક, (૪) શનૈશ્ચર, (૫) આધુનિક, (૬) પ્રાધુનિક, (૭) કણ, (૮) કણક, (૯) કણકણક, (૧૦) કવિતાનક, (૧૧) કણસંતાનક, (૧૨) સોમ, (૧૩) સહિત, (૧૪) આશ્વાસન, (૧૫) કાર્યોપગ, (૧૬) કટક, (૧૭) અજકરક, (૧૮) દુન્દુભક, (૧૯) શંખ, (૨૦) શંખનાભ, (૨૧) શિખવા , (૨૨) કંસ, (ર૩) કંસનાભ, (૨૪) કંસવભ, (૨૫) નીલ, (૨૬) નીલાવભાસ, (ર૭) રૂપી, (૨૮) રૂપ્યભાસ, (૨૯) ભરમ, (૩૦) ભમરાશિ, (૩૧) તિલ, (૩ર) તિલપુષ્પવર્ણક, () દક, (૩૪) દકવર્ણ, (૩૫) કાય, (૩૬) વધ્ય, (૩૭) ઇન્દ્રાગ્નિ, (૩૮) ધૂમકેતુ, (૩૯) હરિ, (૪૦) પિંગલ, (૪૧) બુધ, (૪ર) શુક, (૪૩) બૃહસ્પતિ, (૪૪) રાહુ, (૪૫) અગસ્તિ, (૪૬) માણવક, (૪૭) કામપર્શ, (૪૮) (૫૪) અરૂણ, (૫૫) અગ્નિ, (૫૬) કાલ, (૫૭) મહાકાલ, (૫૮) સ્વરિતક, (૫૯) ૧ ગ્રહાદિકને ચન્દ્રનો પરિવાર ગણવામાં આવે છે તે વ્યાજબી છે, કેમકે કે સુર્ય અને ચંદ્ર બંને ઇન્દ્રો છે, છતાં પણ ચદ્ર મહદ્ધિક છે. વળી સૂર્ય મંગળાદિકના તેજનો રક્ષક નથી પણ અભિભાવક છે–તેને નિસ્તેજ કરનારો છે. ૨ બટાટિ' થી શું સમજવું તે સંબંધમાં મત-ભેદ છે. જુઓ બૃહત્સંહિણીની શ્રીમલયગિરિત ત્તિ (પત્રાંક ૪૦). ૩ હિંદુ શાસ્ત્રમાં નવ ગ્રહો માનવામાં આવ્યા છે. કહ્યું પણ છે કે "सूर्यश्चन्द्रो मझलश्च, बुधश्चापि बृहस्पतिः । શુક્રઃ શનૈશ્વરો રાહુ, તુતિ પ્રદાન ૧” Page #157 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [સરસ્વતીધુર, (૪૯) પ્રમુખ, (૫૦) વિકટ, (૫૧) વિસંધિક૯૫, ( ર ) પ્રકલ્પ, (૫૩) જટાલ, સૈવસ્તિક, (૬૦) વર્ધમાનક, (૬૧) પ્રલમ્બ, (૬૨) નિત્યાલોક, (૬૩) નિત, (૬૪) સ્વયંપ્રભ, (૬૫) અવભાસ, (૬૬) શ્રેયકર, (૬૭) ખેમકર, (૬૮) આશંકર, (૬૯) પ્રશંકર, (૭૦ ) અરજા, (૭૧) વિરજા, (૭૨) અશોક, (3) વીતશોક, (૭૪) વિવર્ત, (૫) વિવરત્ર, (૭૬) વિશાલ, (૭) શાલ, (૭૮) સુરત, (૭૯) અનિવૃત્તિ, (૮૦) એક જટી, (૮૧) દ્વિજટી, (૮૨) કર, (૮૯) કરિક, (૮૪) રાજ, (૮૫) અર્ગલ, (૮૬) પુષ્પ, (૮૭) ભાવ અને (૮૮) તુ. આ ઉપરથી જોઈ શકાય છે તેમ સૂર્ય અને ચન્દ્રએ બંનેને ચડમાં સમાવેશ થતું નથી, કેમકે બારમા ગ્રહનું જે “સેમ' નામ આપ્યું છે તેથી “ચદ્ર' સમજી શકાય તેમ નથી, કારણકે ચન્દ્ર એ ચન્દ્રને પરિવાર ગણાય નહિ, પરંતુ બૃહસ્થતિમાં સૂર્ય અને ચન્દ્રને પણ નવગ્રહમાં ઉલ્લેખ કરવામાં આવે છે, વાસે આ હકીક્ત વિચારણીય છે એમ લાગે; કિન્તુ ખરી રીતે તેમ નથી, કારણકે સૂર્ય અને ચન્દ્રની ઈન્દ્રરૂપ પ્રધાનતા સૂચવવા માટે ગ્રહોથી તેને પૃથફ ઉલ્લેખ કરવામાં આવ્યા છે (જુઓ તસ્વાર્થરાજવાતિક પૃ૦ ૧૫૫). ગ્રહનું સ્થાન– સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રની જેમ રાહે તિર્યંગ-લોકમાં આવેલા છે. સમભૂલા પથ્વીથી સૂર્ય ૮૦૦ યોજન ઊંચે છેતેનાથી ચન્દ્ર ૮૦ એજન ઊંચે છે અને તેનાથી ૨૦ એજન ઊંચે પ્રક ક તારાઓ છે. હું અને તારા અનિયમિત ગતિવાળા હોવાથી તેઓ ચન્દ્ર અને સૂર્યની ઉપર નીચે ચાલે છે. સૂર્યથી દશ એજનથી ની કોઈ પણ જતિષ્કનું વિમાન નથી, કેમકે સમભૂલા પૃથ્વીથી ૭૯ પેજને જતિષ્ક વિમાને નીચલે ભાગ છે, જયારે તેને ઉપલા ભાગ ૯૦૦ જને છે. આથી ૧૧૦ જનનું આ બંને વિષે અન્તર રહેલું છે. બૃહત્ સંગ્રહિણીની ટીકામાં શ્રીમલયગિરિ સૂચવે છે તેમ આ સંબંધમાં મતભેદ છે, એ વાત ત્યાં આપેલાં નીચેનાં પ ઉપરથી જોઈ શકાય છે -- “તન રાલ , રાd મુરતાના હિં 7 થare કામુક, સર્વાવતil:THEછે / ૧ // तारकपटलाद् गत्या, योजनानि इशोर। સૂનાં પદ તક-શક્તિ શતાવળું / ૨ // चत्वारि तु ततो गत्या, नक्षत्रपटलं स्थितम्। गत्वा ततोऽपि चत्वारि, दुधाला पटलं भवेत् ॥ ३॥ शुक्राणां च गुरूणां च, सीमानां मन्यसंमिनाम् । त्रीणि त्रीणि च गत्योर्च, कोण पर स्थितम् ।।४।। અર્થાતુ સમભૂલા પૃથ્વીથી તારાઓ છ૯૦ જન ઘાંચા છે અને સાર્વજતિષ્કમાં તેઓ નીચા છે. તારાઓથી દશ એજને સૂર્ય છે અને સૂર્યથી રસી યોજને ચન્દ્ર છે. તેનાથી ચાર ૧ આ પ્રમાણે ઉલ્લેખ કરવાના હેતુ સામાન્ય વિવક્ષા કે અન્ય લેકનું અનુકરણ હશે એમ લાગે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंह सूरिविरचितम् ચેાજને નક્ષત્રા છે. નક્ષત્રાથી ચાર ચાજને બુધ, બુધધી ત્રણ વૈજને શુક્ર, શુક્રથી ત્રણ યાજને ગુરૂ ( અહસ્પતિ), ગુરૂથી ત્રણ ચેાજને ભામ ( મંગળ ) અને ભામથી ત્રણ યાજને શનિ છે.’ શ્રીગન્ધહસ્તીના મત પ્રમાણે સૂર્યની નિચે મંગળ ચાલે છે. શ્રીહરિભદ્રસૂરિ તેા એમ કથે છે કે જ્યાતિષ્ક વિમાનામાં સાથી નીચે ભરણી વિગેરે નક્ષત્ર છે, જ્યારે સૌથી ઉપર સ્વાતિ પ્રમુખ નક્ષત્ર છે. રાહુ-વિચાર જૈન દર્શનમાં બે જાતના રાહુ માનેલા છે—( ૧ ) પર્વરાહુ અને (૨) નિત્યરાજુ. જે રાહુ કચિત્ અકરમાત્ આવીને સૂર્ય અને ચન્દ્રનાં વિમાનનું આચ્છાદન કરે છે તે ‘ પવૅરાહુ ’ કહેવાય છે. (આ બનાવને ચંદ્ગુણ કહેવામાં આવે છે . જે નિત્યરાહુ છે તેના વિમાનને વર્ણ શ્યામ છે. તે ચન્દ્રની સાથેજ નિત્ય રહે છે અને તે ચન્દ્રના વિમાનથી સર્વદા ચાર આંગળ નીચે ચાલે છે. આ નિત્યરાહુ કૃષ્ણપક્ષના પ્રતિપ૬ (પડવા)થી માંડીને પ્રતિદિન ચન્દ્રની એકેક કળાનું પેાતાના ઉપરના ભાગથી માંડીને પંદ॥ ભાગથી આચ્છાદન કરે છે, જ્યારે શુક્લ પક્ષમાં પ્રતિપથી માંડીને એકેક કળાને તે પ્રકટ કરે છે. આથી કરીને ચન્દ્ર નાના મોટા દેખાય છે. બાકી વસ્તુતઃ તે તે એક સરખાજ છે. નવ મુખ્ય રહેામાંના કેતુના તેમજ ૮૮ ગડ્ડા પૈકી બાકીનાં હેાનાં સ્થાન વિષે ઉલ્લેખ કરવા બાકી રહી જાય છે, પરંતુ તેને માટે કંઇ ઉલ્લેખ મારી જાણમાં નથી. ગ્રહાના વિષ્ણુમ્ભ વિગેરે મનુષ્યલાકમાં રહેલા ગ્રહેાના વિશ્વમ્ભ બે ગાઉના છે અને તેની ઊંચાઇ એક ગાઉની છે, જ્યારે તેની બહાર રહેલા ગ્રહેાના વિશ્વમ્ભ એક ગાઉના અને તેની ઊંચાઇ અડધા ગાઉની છે. વળી ગ્રહેાના મુકુટને વિષે અન્ય જ્યાતિષ્ઠાના મુકુટની કેંટમ મસ્તક અને મુકુટને ઢાંકે એવા તેજના મંડળ પેાતાના આકારવાળા હાય છે. * कल्याणि ! सोपनिषदः प्रसभं प्रगृह्य वेदानतीन्द्रजदरो जलधौ जुगोप । भीष्मं विधेरसुरमुग्ररुषाऽपि यस्तं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥ ३४ ॥ टीका हे 'कल्याणि !' कल्याणं- भद्रं अस्या अस्तीति कल्याणी तस्याः सम्बोधनं हे कल्याणि ! ' भवदाश्रितानां ' भवतीमाश्रिता भवदाश्रितास्तेषां त्वदाराधकानां पुंसां कदापि भयं नो भवति । किं कृत्वाऽपि १ तं वक्ष्यमाणमसुरं दैत्यं दृष्ट्वाऽपि निश्चयेन निरीक्ष्यापि । किंविशिष्टं ( असुरं ) १ ૧ આ માન્યતા તત્ત્વાર્થરાજર્તિક (પૃ૦ ૧૫૬ ) માં પણ ષ્ટિ-ન્ગાચર થાય છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [ सस्पतीभीष्म-भयङ्करं विलोक्य] । तं कं ? यो दानवः प्रसभं हठात् बलात्कारेण विधेः-ब्रह्मणः वेदान् प्रगृह्य-प्रकर्षण गृहीत्वा ( उग्ररुषा-तीव्रक्रोधेन) जलधौ-समुद्रे जुगोप-गोपयामास । किंविशिटान् वेदान् ? सोपनिषदः-सरहस्यान् । किंविशिष्टो यः ? 'अतीन्द्रजदरः-अवगणितसुरेन्द्रभयः, इन्द्राजात इन्द्रजः, स चासो दरश्च-भयं इन्द्र जदरस्तं अतिक्रान्तः अतीन्द्र जदरः। एतादृगसुरोऽपि न पराभवतीत्यर्थः ॥ ३४ ॥ अन्वयः (हे ) कल्याणि ! यः अति-इन्द्र-ज-दरः प्रसभं विधेः स-उपनिषदः वेदान् प्रगृह्य उग्र-रुषा जलधौ जुगोप, तं भीष्मं असुरं दृष्ट्वा अपि भवत्-आश्रितानां भयं नो भवति । શબ્દાથે कल्याणि ! (मू० कल्याणी )-डे भने । भीष्मं (मू० भीष्म ):मय'२. सह-सहित. विधेः ( मू० विधि )=UAIना. उपनिषद-२६२५. असुरं ( मू० असुर ) दैत्यने, हातपने. सोपनिषदः-२७२५-युक्त. उग्र-तीन. प्रसभंसारथी. रुषोय. प्रया (धा. ग्रह ) अह शन. उग्ररुषा-तामोध . वेदान् (मू. वेद )-वेहाने. अपि-प. अति-अवगनावाय अव्यय. यः (मू० यद् ) . इन्द्र-सुरपति तं (मू० तद् )-तेने. जन्=Gत्पन्न यg. दृष्ट्वा ( धा० दृश)नेने. भयं ( मू० भय )ी . दरअय. भवति (धा० भूयाय छे. अतीन्द्रजदर:-अमना धना भयनी नो-नलि. नशे मेवो. भवत्-आप. जलधौ ( मू० जलधि )-समुद्रमा. आश्रित (धा धि)-श्रय सीधेय. जुगोप (धा• गुप् )-संता . भवदाश्रितानां मापनी आश्रय सांधेबाने. પદ્યાર્થ હે ભદ્ર! જેણે ઇન્દ્રના ભયની (પણ) અવગણના કરી છે એવા જે દૈત્યે બ્રહ્માના રહસ્યાત્મક (ચાર) વેદોને બળાત્કાર પૂર્વક ગ્રહણ કરીને તીવ્ર ક્રોધ વડે તેને સમુદ્રમાં સંતાડ્યા, त भय२ सना शनथी ( ५५१) तासेवाने (शत: ५५१ ) भय नथी."-७४ गर्जद्घमाघनसमानतनूगजेन्द्र विष्कम्भकुम्भपरिरम्भजयाधिरूढः । द्वेष्योऽपि भूप्रसरदश्वपदातिसैन्यो नाकामति कमयुगाचलसंश्रितं ते ॥ ३५ ॥ ૧ આ દૈત્યનું નામ શેખ છે. ૨ જદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ એ ચાર વેદ છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ मताभ२] श्रीधर्मसिंहसूरिविरचितम् टीका हे कल्याणि ! द्वेष्योऽपि-शत्रुरपि ते-तब 'क्रमयुगाचलसंश्रित' क्रमयुगमेव-चरणयुगलमेवाचलः-पर्वतस्तं संश्रित-आश्रितस्तं क्रमयुगाचलसंश्रित-त्वच्चरणसेविनं नरं न आक्रामति-न पीडयति । किंविशिष्टो द्वेष्यः ? ' गर्जद्घनाघनसमानतनूगजेन्द्रविष्कम्गकुम्भपरिरम्भजयाधिरूढः' गर्जन्शब्दायमानो घनाघनो-मेघस्तेन समाना तनूः-शरीरं यस्यासौ घनाघनसमानतनूः-मेघवर्णशरीरः स चासौ गजेन्द्रश्च तस्य विष्कम्भः-विस्तीर्णः कुम्भः तं परिरम्भजयाभ्या-आरोहणविजयाभ्यां अधिरूढो यः स गर्जद्घनाघनसमानतनूगजेन्द्रविष्कम्भकुम्भपरिरम्भजयाधिरूढः । पुनः किंविशिष्टो द्वेष्यः ? ' भूप्रसरदश्वपदातिसैन्यः' भुवि-पृथिव्यां प्रसरद्-योद्धं समुल्लसदश्वपदातीनां (तिनः ) सैन्यं-कटकं यस्य स भूप्रसरदश्वपदातिसैन्यः, प्रवलकलित इत्यर्थः । 'द्विप अप्रीतौ' द्वष्टीति द्वेष्यः ॥ ३५ ॥ अन्वयः (हे कल्याणि!) गर्जत्-घनाघन समान-तनू-गज-इन्द्र-विष्कम्भ-कुम्भ-परिरम्भ-जय-अधिरूढः भू-प्रसरत्-अश्व-पदाति-सैन्यः द्वेप्यः अपि ते क्रम-युग-अचल-संश्रितं ( नरं ) न आक्रामति । શબ્દાર્થ गर्जत् (धा० गज् )-10/11 २नार. अपिः -५५५. घनाघन-मेध. भू-पृमी. समान-तुस्य. प्रसरत् (धा० सु)-प्रसरतु. तनू-हे. अश्व-धो. गज-हाथी. पदाति-पाय. इन्द्र-भुय. सैन्य-स१४२. विष्कम्भ-विस्तीय भूप्रसरदश्वपदातिसैन्यः=y2ी ५२ प्रसतुं छ कुम्भ-गए-२५. અશ્વ અને પાયદળનું સૈન્ય જેનું એ. परिरम्भ-मालिंगन. नम्नलि. जय-वि०५. आक्रामति ( धा० क्रम् )=भए रे छे. अधिरूढ ( धा० रुह् )=२।७५ ४ो . कम-य२९. गर्जद्धनाघनसमानतनूगजेन्द्रविष्कम्भकुम्भपरि- युग-युगल. रम्भजयाधिरूढः ना ५२त सेवा भेवना अचल-पर्वत. સમાન દેહ છે જેને એવા ગજેન્દ્રના વિસ્તીર્ણ संश्रित (धा. श्रि )-याश्रय सीधेय. કુભના આલિંગન તેમજ વિજયને માટે ( તેના क्रमयुगाचलसंश्रितं-य२-युगस३पी पर्वतन या. 63) मारोहण सोमवा. श्रय लीधेलाने. द्वेष्यः ( मू० द्वेष्य )=२री, श. | ते ( मू० युष्मद् )-तारा. પદ્યાર્થ ગર્જના કરતા એવા મેઘના સમાન (શ્યામવર્ણી ) દેહવાળા ગજેન્દ્રના વિસ્તીર્ણ કુમ્ભના આલિંગનાર્થે તેમજ વિજ્ય મેળવવાને માટે તેના ઉપર આરૂઢ થયેલ એ તેમજ ભૂમિને વિષે યુદ્ધ કરવાને માટે જેનું અયા તેમજ પાયદળોનું લશ્કર કટિબદ્ધ થઈ રહ્યું છે એ Page #161 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [सरस्वतीશત્રુ પણ (હે ભદ્રે !) તારા ચરણયુગલરૂપી પર્વતેને આશ્રય લીધેલાને પીડા કરી શકો नथी."-34 मांसासृगस्थिरसशुक्रसलज्जमज्जा___ स्नायूदिते वपुषि पित्तमरुत्कफायैः। रोगानलं चपलितावयवं विकारैस्त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३६ ॥ टीका हे कल्याणि! 'त्वन्नामकीर्तनजलं तव नाम त्वन्नाम त्वन्नाम्नः कीर्तन-कथनम्-एकाग्रजपनं तदेव जलं-पानीयं यत् तत् त्वन्नामकीर्तनजलं अशेष-समस्त रोगानलं-कष्टकृशानुं शमयतिविध्यापयति । कस्मिन् ? वपुषि-शरीरे । किंविशिष्टे वपुषि ? 'मांसासृगस्थिरसशुक्रसलज्जमजास्नायूदिते' मांसं च अमृग-रुधिरं च अस्थि च रसश्च शुक्र-वीयं च सलज्जश्चासौ मज्जा च सलज्जमज्जा तस्मिन्, मजनि लज्जात्वं पित्रङ्गत्वाहातं, यतो यस्य पिता कुलीनः तत्पुत्रः सलजः स्यात् तस्य चाङ्गे पित्रङ्गानि तिष्ठन्ति । यदुक्तं विवाहप्रज्ञप्त्याम्-"तओ पितियंगा पण्णत्ता, तंजहा-अहि अघिमिजा केसमंसूरोमणहे " इति पाठात् सलज्जमजा इतिपदमुचितं, स्नायुः-नाडी च मांसासगस्थिरसशुक्रसलजमज्जास्त्रायवस्ताभिः उदिते-उत्पन्ने । तैः सप्तधातुभिः अथवा दशधातुभिः मनुजतनुरुत्पद्यते । ते चोच्यन्ते "रसामुग्मांसमेदोऽस्थि-मज्जाशुक्राणि धातवः । सप्तैव दश वैकेषां, रोमत्वक्स्नायुभिः सह ॥ १॥" इति हैमः ( का० ३, श्लो० २८३)। तदुत्पन्ने वपुपि स्वैश्वानरं त्वन्नामोदकं उपशमयति । किविशिष्टं रोगानलं ? 'पित्तमरुत्कफायैः विकारैः चपलितावयवं' पित्तं च मरुञ्च कफश्च पित्तमरुत्कफास्ते आद्या येषु ते पित्तमरुत्कफाद्यास्तैः पित्तमरुत्कफायैः विकारैः-बहुपीडनैः चपलितानि( ताः) चपलभावं प्रापितानि( ताः) अवयवानि(वाः)-नाड्युच्छ्वासादीनि यस्य तत् चपलितावयवम् । तत् सर्वं शमयतीति भावः ॥ ३६ ॥ अन्वयः (हे कल्याणि ! ) त्वत्-नामन्-कीर्तन-जलं मांस-असृज्-अस्थि-रस-शुक्र-स-सज-मजास्नायु-उदिते वपुषि पित्त-मरुत्-कफ-आद्यैः विकारैः चपलित-अवयवं अ-शेष रोग-अनलं शमयति । १ 'मज्ज' इति प्रतिभाति पदव्याख्यातः । २ छाया त्रीणि पित्रङ्गानि प्रज्ञप्तानि, तद्यथा-अस्थि, अस्थिमज्जा, केशश्मश्रुरोमनखाः । Page #162 -------------------------------------------------------------------------- ________________ भताभ२] श्रीधर्मसिंहसूरिविरचितम् शुक्र-पीय. શદાર્થ मांस-मास. आद्य-प्रभुम. असृज-शाति, सोही. पित्तमरुत्कफाद्यैः-पित्त, वायु भने । अस्थि रोग-रोगव्याधि. रस-२स. अनल-मन. रोगानलं-पाधि३५ भनिने. सलज- दशी. चपलित-यणतान आत शवेत. मज्जा-यमी. अवयव-अ१५५, माया स्नायु-नाही. चपलितावयवं-यणता पाभ्यां अवयव नाथी उदित ( धा० इ )-यमा आवेय. मेवा. मांसासृगस्थिरसशुक्रसलजमजास्नायूदिते-मांस, विकारैः ( मू० विकार )= विरे। 43. લેહી, હાડકાં, રસ, વીય, લજજાશીળ ચરબી नामन्नाम. અને સ્નાયુ વડે ઉદયમાં આવેલા. कीर्तन-स्तवन. जल , पाणी. वपुषि- मू० वपुस् )=३७ने विषे. त्वन्नामकीर्तनजलं-ता। नामना तिन३५ १७. पित्त-पित्त. शमयति (धा० शम् )भाव छ, शांत पाउछ. मरुत्-पायु. शेष-अशेष. कफ-३३. अशेषं ( मू० अशेष )=समरत. પધાર્થ "( भद्रे 1) मांस, शोणित, अस्थि, २स, वीर्य, सAN HAMAने स्नायु ( सात थातु) વડે ઉત્પન્ન થયેલા શરીરને વિષે પિત્ત, વાયુ અને કફ આદિ વિકારોથી ચપળતા પામી ગયાં છે (નાડી, ઉસ ઇત્યાદિ ) અવયવે જેનાથી એવા વ્યાધિરૂપી સમરત અગ્નિને તારા નામના इतन३पी शांत रे छे."-3६ मिथ्याप्रवादनिरतं व्यधिकृत्यसूय मेकान्तपक्षकृतकक्षविलक्षितास्यम् । चेतोऽस्तभीः स परिमर्दयते द्विजिह्व त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥ ३७॥ टीका हे कल्याणि ! यस्य पुंसः-पुरुषस्य हृदि-हदये 'वन्नामनागदमनी' त्वन्नामैव नागदमनीसर्पवश्यकारिका जटी सा च त्वन्नामनागदमनी वर्तते । यत्तदोः सम्बन्धात् स-त्वदाराधकः पुमान् द्विजिहं-दुर्जनं परिमर्दयते-चूर्णयति स्वायत्तीकरोति वा । किंविशिष्टः सः ? 'चेतोऽस्तभीः' चेतसः चित्तात् अस्ता-दरीभूता भीः-भयं यस्य स चेतोऽस्तभीः, निर्भय इत्यर्थः । किविशिष्टं द्विजिहं ? मिथ्याप्रवादनिरतं-असत्प्रलापे आसक्तम् । पुनः किंविशिष्टं द्विजिहं ? 'व्यधिकृत्यसूर्य' विशेषेण अधिकृतिः-अधिकतां प्राप्ता असूया-ईर्ष्या यस्मिन् स व्यधिकृत्यसूयस्तम् । पुनः किविशिष्टं द्विजिई ? Page #163 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [सरस्वती'एकान्तपक्षकृतकक्षविलक्षितास्य ' एकान्तपक्षस्य-अद्वैतवादिनः कृतकक्ष-कृतोपमानं कृताङ्गीकरणं वा तेन विलक्षम्-उदासीनं जातमस्येति विलक्षितं आस्य-मुखं यस्य स एकान्तपक्षकृतकक्षविलक्षितास्यः तम् । अनेकान्तवादिभिरनेकश एकान्तवादिनो विलक्षीकृता इति तात्पर्यम् ।। ३७॥ अन्चयः ( हे कल्याणि ! ) यस्य पुंसः हृदि त्वद्-नामन्-नाग-दमनी (वर्तते), सः चेतसू-अस्त-भीः मिथ्याप्रवाद-निरतं वि-अधिकृति-असूयं एक-अन्त-पक्ष-कृत-कक्ष-विलक्षित-आस्यं द्विजिहं परिमर्दयते । શબ્દાર્થ मिथ्या असत्य, मोटा. અંગીકાર કરવા વડે વિલક્ષ બની ગયું છે વદન प्रवाद-प्रसार, वाह. मेनू मेवा. निरत (धा० रम् )-सत्यंत मासात. चेतसूभन. मिथ्याप्रवादनिरतं-असत्य असापाने विष सत्यत अस्त धा० असू ) वधेस. भासत. भी-अय. वि-विशेषतावाय अव्यय. चेतोऽस्तभी वित्तमाथा २ च्या छ लय आधिकृति-मधिरताने पामेला. मेवो. असूया . सः (मू० तद् )ते. व्यधिकृत्यसूयं-विशेषतः अधिस्तान प्राप्त छ परिमर्दयते ( धा० मृदू)-यू रे छे. बने विषे सेवा. द्विजिहं ( मू० द्विजिह्व )=(१) हुनन; (२) सपने. एकमे. नामन्-नाम. अन्त-निय. नाग-स. पक्ष-पक्ष. दमनी-री. कृत (धा० कृ)= रेस. त्वन्नामनागदमनी-ता। नाभी सपन वश १२. कक्ष १२. नारीही. विलक्षित-हासीन थयेस. हृदि ( मू० हृद् )=४६यम. आस्य-पहन, भुम. यस्य ( मू० यद् )ोता. एकान्तपक्षकृतकक्षविलक्षितास्यं-से-त पक्षन | पुंसः ( मू० पुंसू )=५३षना. પધાર્થે “(હે ભદ્રે !) જે પુરૂષના હૃદયમાં તારે નામરૂપી સપને વશ કરનારી જડી છે, તે નિર્ભય ચિત્તવાળો હેઈ કરીને અસત્ય પ્રલાપેને વિષે અત્યંત આસક્ત, વિશેષતઃ ઈર્ષ્યાળુ, તેમજ એકાન્ત પક્ષને અંગીકાર કરવાથી વિલક્ષ વદનવાળા બનેલા એવા દુર્જન (રૂપી સર્ષ)ને ચૂર્ણ 3रे (अर्थात् तेने वश 3री से छे)."-3७. प्राचीनकर्मजनितावरणं जगत्सु मौढ्यं मदाढ्यदृढमुद्रितसान्द्रतन्द्रम्। दीपांशुपिष्टमयि ! सद्मसु देवि ! पुंसां त्वत्कीर्तनात तम इवाशु भिदामुपैति ॥३८॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् रीका हे कल्याणि ! हे देवि ! अयि इति कोमलामन्त्रणे पुंसां-त्वदुपासकानां मौढ्यं-मूर्खता आशु-शीघ्रं भिदां-विलयमुपैति-प्राप्नोति । केषु ? जगत्सु । कस्मात् ? त्वत्कीर्तनात् तव गुणकथनात् । किंविशिष्टं मौढ्यं ? 'प्राचीनकर्मजनितावरणं ' प्राग्जन्मनि भवानिउत्पन्नानि प्राचीनानि यानि कर्माणि तैर्जनितम्-उत्पादितं ज्ञानदर्शनीयावरणादिरूपमावरणं यस्मिंस्तत् प्राचीनकर्मजनितावरणम् । पुनः किंविशिष्टं मौढयं ? 'मदाढ्यदृढमुद्रितसान्द्रतन्द्र' मदाढयत्वेन-गर्वाधिक्येन दृढमुद्रा जाताऽस्येति दृढमुद्रितं सान्द्रं-सघनं तन्द्रेति-आलस्यं यस्मिस्तत् मदाढ्यदृढमुद्रितसान्द्रतन्द्रम् । अथवा दृढमुद्रा जाताऽस्यामिति दृढमुद्रिता (सा) चासौ सान्द्रासपना तन्द्रा यास्मिंस्तत् तथा । मौढ्यं किमिव ? तभ इव-अन्धकारमिव । यथा दीपांशुपिष्टं-दीपकिरणचूर्णितं तम आशु-शीघ्रं भिदां प्राप्नोति । केपु ? सद्मसु-गृहेषु मन्दिरेषु । तद्वत् । दीपस्यांशुभिः-किरणैः पिष्टं दीपांशुपिष्टम् । 'पिप संचूर्णने' (इत्यस्य ) पिष्टमिति रूपम् ॥ ३८॥ अन्वयः अयि देवि ! पुंसां प्राचीन -कर्मन्-जनित-आवरणं मद-आख्य-दृढ-मुद्रित-सान्द्र-तन्द्रं मौढ्यं जगत्सु त्वत्-कीर्तनात् सद्मसु दीप-अंशु-पिष्टं तमः इव आशु भिदां उपैति । શબ્દાથે प्राचीन-पुरातन, पुराण, ना. મજબૂત રીતે મુદ્રિત થયું છે ઘન આળસ જેને कर्मन्-3. વિષે એવી. जनित ( धा० जन् )-34-1 ४२।येस. दीप-दीप, दी. आवरण-आवरण. अंशु-टि२१. प्राचीनकर्मजनितावरणं प्राचीन भॊ 43 उत्पन्न पिष्ट ( धा० पिए )-यूर्णित. કરાયેલાં છે આવરણ જેને વિષે એવી. दीपांशुपिष्टं दीपना सिर यूर्णित. जगत्सु ( मू० जगत् ) दुनियामाने विषे. अयि समाधवाय श६. मौढ्यं ( मू० मौढय ) भूता. सद्मसु (मू० समन् )-गृहोने विषे. मद-अभिमान, ग. देवि ! (मू• देवी ) ई पी। आढय-१२५२. पुंसां (मू० पुंस्) मनुष्योनी. दृढभभूत. त्वत्कीर्तनात्-ता२।४ीर्तनथी. मुद्रित भुद्रित. तमः (मू० तमस् ) २. इव: म. सान्द्र-धन. आशु-शा. तन्द्रामाणस. भिदा ( मू० भिदा )-नाशने. मदाढ्यदृढमुद्रितसान्द्रतन्द्र गनी अधिरता यई । उपैति ( धा० इ )=पामे छे. પધાર્થ “હે દેવી ! પ્રાચીન કર્મો વડે ઉત્પન્ન થયેલાં એવાં (જ્ઞાનાવરણાદિક) આવરણો જેને વિષે છે એવી તેમજ જેને વિષે વળી ગર્વની અધિકતા વડે ઘન આલસ્યનું મજબૂત મુદ્રણ થયું છે એવી મનુષ્યની મૂર્ખતા દુનિયાને વિષે તારા સંકીર્તનથી ગૃહને વિષે દીપકનાં કિરણેથી ચણત थयेसा ॥५॥२नी गम नाश पामे छ."-3८ १ नु स्तुति-यपिंशति । ( ५० ६-७ ). Page #165 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [सरस्वती साहित्यशाब्दिकरसामृतपूरितायां सतर्ककर्कशमहोमिमनोरमायाम् । पार निरन्तरमशेषकलन्दिकायां त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ॥ ३९ ॥ टीका हे देवि ! निरन्तरं त्वत्पादपङ्कजवनायिणोऽशेषकलन्दिकायां-समस्तविद्यायां पारं लभन्तेप्राप्नुवन्ति । त्वत्पादपङ्कजवनं-तव चरणकमलवनं आश्रयन्ते-सेवन्ते इति शीलास्त्वत्पादपङ्कजवनाश्र. यिणः । “कलन्दिका सर्वविद्या" इति हैमः ( का० २, श्लो० १७२ )। किंविशिष्टायां कलन्दिकायां ? 'साहित्यशाब्दिकरसामृतपूरितायां' साहित्यं-छन्दःकाव्यादि, शाब्दिको व्याकरणग्रन्थः, तयोः रस एवामृतं तेन पूरिता-भरि(भृ)ता तस्यां साहित्यशाब्दिकरसामृतपूरितायाम् । पुनः किंविशिष्टायां कलन्दिकायां ? 'सतर्ककर्कशमहोर्मिमनोरमाया' सतां-पण्डितानां तकोःप्रमाणादिपदार्थविचारास्त एव कर्कशा:-कठोरा महोर्मयो-महाकल्लोलास्तैर्मनोरमा-मनोहरा या सा सतर्ककर्कशमहोर्मिमनोरमा तस्यां सतर्ककर्कशमहोमिमनोरमायाम् । तत्पर्यन्तं त्वदाराधका लभन्त इत्यर्थः ॥ ३९॥ अन्वयः (हे देवि!) निरन्तरं त्वत्-पाद-पङ्कज-वन-आश्रयिणः साहित्य-शाब्दिक-रस-अमृत-पूरितायां सद्-तर्क-कर्कश-महत्-ऊर्मि-मनोरमायां अ-शेप कलन्दिकायां पारं लभन्ते । શબ્દાર્થ साहित्य-साहित्य सत्तर्ककर्कशमहोर्मिमनोरमायां-पडिताना त३५॥ शाब्दिक-०५३२९. કઠોર તેમજ મોટા કલેલ વડે મનોહર. रस-रेस. पारं (मू० पार ) पारने. अमृतममृत. निरन्तरं-सहा. पूरित (धा• पूर)-पूर्ण अशेष-नि:शेष, समस्त. साहित्यशान्दिकरसामृतपूरिताया-साcि५ अरे कलन्दिका-विधा. વ્યાકરણના રસરૂપી અમૃતથી પૂર્ણ. अशेषकलन्दिकायां समस्त विधामां. सद-पति . पाद-२९, तर्क-त. पङ्कज-मस. कर्कश-४२. वन-वन. आश्रयिन्-माश्रय सेना२. महत्-मोटी. त्वत्पादपङ्कजवनाश्रयिणः-तारा ५२१-मसो३५॥ ऊर्मियोल - વનને આશ્રય લેનારા.. मनोरम-मना२. | लभन्ते (धा० लभ ) पामे छे. પધાર્થ “હે દેવી ! નિરન્તર તારાં ચરણ-કમલરૂપી વનને આશ્રય લેનારા (કાવ્યાદિક) સાહિત્ય Page #166 -------------------------------------------------------------------------- ________________ मताभ२] श्रीधर्मसिंहसूरिविरचितम् ७१ અને વ્યાકરણના રસામૃતથી પરિપૂર્ણ એવી તેમજ પણ્ડિતેના તર્કરૂપી કઠેર તેમજ મેટા કલ્લોલ વડે મને હર એવી સર્વ વિદ્યાને વિષે પાર પામે છે.”—૩૯ संस्थैरुपर्युपरि लोकमिलौकसो ज्ञा व्योम्नो गुरुज्ञकविभिः सह सख्यमुच्चैः। अन्योऽन्यमान्यमिति ते यदवैमि मातस्त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥ ४० ॥ टीका हे मातरहमिति अवैमि-जानामि । इतीति किं ? यत् 'इलौकसो ज्ञा' इलायाम्-ऊया भूमौ ओको-गृहं येषां ते इलौकसो-मनुष्या ज्ञाः-पण्डिताः सख्यं-मैत्रीभावं व्रजन्ति-प्रामुवन्ति । कैः सह ? गुरुज्ञकविभिः सह-बृहस्पतिबुधभृगुदेवैः सह । त्वदाराधका देवप्रिया भवन्तीति भावः । कस्मात् ? ते-तव स्मरणात्-ध्यानात् । किविशिष्टैः ? व्योम्न-आकाशस्य उपर्युपरि लोकं-देवलोकं उपरि यथाक्रमं संस्थैः-स्थितैः । किंविशिष्टस्य व्योम्नः ? 'भवतः' भानि-नक्षत्राणि सन्त्यस्मिस्तद् भवत् तस्य भवतः, नक्षत्रमण्डितस्येत्यर्थः । किंविशिष्टं सख्यं ? उच्चैः-अतिशयेन अन्योऽन्यमान्य-परस्परपूज्यम् । किं कृत्वा १ त्रासं विहाय-भयं त्यक्त्वा । मत्यो अमत्यान् अमत्याश्च मत्योन् अर्थयन्तीति परस्परं प्रीतिरिति ॥४०॥ अन्वयः (हे ) मातः! यद् इला-ओकसः ज्ञाः ते स्मरणात् त्रासं विहाय भ-वतः व्योम्नः उपरि उपरि लोकं संस्थैः गुरु-श-कविभिः सह उच्चैः अन्योऽन्य-मान्यं सख्यं व्रजन्ति इति अवैमि । શબ્દાર્થ संस्थैः ( मू० संस्थ )-२ सा. सह-साथे. उपरि-०५२. सख्यं (मू• सख्य )-भित्रतान, तीन. लोकं ( मू० लोक )-सीमा, दुनियामां. उः भत्तन्त. इला-पृथ्वी. अन्योऽन्य ५२२५२. ओकस मान्य मा-4, पूor५. इलोकस: ५५पी ५२ छ ना त, मनुष्यो. अन्योऽन्यमान्यं-५२२५२ पून५. शाः (मू. ज्ञ)-प९ितो. अवैमि (धाइ) . व्योम्नः (मू० व्योमन् माना. मातः।(मू. मातृ)-डे माता। त्रासं (मू० त्रास)-त्रासन. गुरु-गृहस्पति. विहाय (धा. हा ) छोडीन. श-युध. भवतः (मू० भ-वत्)-नक्षत्र-युत. कवि-शु. स्मरणात् ( मू० स्मरण)=२२४थी. गुरुक्षकविभि:-स्पति, भुय भने श साये. | व्रजन्ति (पा० बज )-पाने छ. Page #167 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [ સરસ્વતીપદ્યાર્થ “હે માતા ! મત્યેનકવાસી પરિડતે તારું સ્મરણ કરવાથી ત્રાસરહિત બનીને નક્ષત્ર-યુક્ત આકાશના ઉપર ઉપર આવેલા લોકને વિષે રહેલા એવા બહસ્પતિ, બુધ અને શુક સાથે એક બીજાને અતિશય માન્ય એવી મિત્રતા પામે છે (અથવુ માનની દેવો સાથે અને દેવેની માન સાથે પણ મૈત્રી થાય છે).”–૪૦ સ્પટીશ્કરણ નક્ષત્ર-વિચાર– જૈન દર્શનમાં નક્ષત્રો ૨૮ માનવામાં આવ્યા છે, જયારે સાધારણ રીતે લોકમાં ૨૭ નક્ષગોને વ્યવહાર છે. અત્ર “અભિજિતુ” ને ઉત્તરાષાઢાના ચતુર્થ પાદમાં અનુપ્રવેશ થતો હોવાથી તેને જુદું ગણવામાં ન આવે, તે જૈન માન્યતા લૈકિક માન્યતાની સાથે મળતી થાય છે. ૨૮ નક્ષત્રોનાં નામે જમ્બીપ-પ્રજ્ઞપ્તિના ૧૫૫ મા સૂત્રમાં સૂચવ્યા પ્રમાણે નીચે મુજબ છે – (૧) અભિજિતુ, (૨) શ્રવણ, (૩) ધનિષ્ઠા, (૪) શતભિષક, (૫) પૂર્વાભાદ્રપદા, (૬) ઉત્તરાભાદ્રપદા, (૭) રેવતી, (૮) અશ્વિની, (૯) ભરણ, (૧૦) કૃત્તિકા, (૧૧) રોહિણી, (૧૨) મૃગશિર, (૧૩) આદ્ર, (૧૪) પુનર્વસુ, (૧૫) પુષ્ય, (૧૬) આશ્લેષા, (૧૭) મઘા, (૧૮) પૂર્વાફાલ્ગની, (૧૯) ઉત્તરાફાલ્ગની, (૨૦) હસ્ત, (૨૧) ચિત્રા, (૨૨) સ્વાતિ, (૨૩) વિશાખા, (૨૪) અનુરાધા, (૨૫) જયેષ્ઠા, (૨૬) મૂળ, (૨૭) પૂર્વાષાઢા અને (૨૮) ઉત્તરાષાઢા. હિંદુ શાસ્ત્રમાં આ પ્રમાણેને ક્રમ જેવા નથી. જૈન દર્શનમાં ભિન્ન ક્રમ રાખવાનો હેત એ છે કે યુગના પ્રારંભમાં ચન્દ્રની સાથે અભિજિતને પ્રથમ યોગ થાય છે (જુઓ જન્મદીપ-પ્રજ્ઞપ્તિની શાનિચન્દ્રીય વૃત્તિ પત્રાંક ૪૯૬). મનુષ્યલોકમાં રહેલા નક્ષત્રોને વિષ્કર્ભે એક ગાઉન અને તેની ઊંચાઈ અડધા ગાઉની છે, જ્યારે તેની બહારનાં નક્ષત્રોને વિષ્કન્મ અડધા ગાઉને અને ઊંચાઈ એથી અડધી છે. देवा इयन्त्यजनिमम्ब ! तव प्रसादात् प्राप्नोत्यहो प्रकृतिमात्मनि मानवीयाम् । व्यक्तं त्वचिन्त्यमहिमा प्रतिभाति तिर्य मां भवन्ति मकरध्वजतुल्यरूपाः ॥ ४१ ॥ टीका हे अम्ब ! व्यक्तं-प्रकटं यथा स्यात् तथा तवात्मनि स्वरूपे-वाग्देवतारूपेऽचिन्त्यमहिमा प्रतिभाति-प्रतिभासते । यद-यस्मात कारणात् तिर्यक मानवीयां प्रकृति-नरतनं प्राप्नोति । अहो Page #168 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् ७3 इत्याश्चर्ये । मा-नरा मकरध्वजतुल्यरूपाः-कामदेवसमाकारा भवन्ति । तु-पुनः । अहो इत्याश्चर्ये । देवाः-सुरा अजनि-अयोनिजन्मत्वं इयन्ति-प्रामुवन्ति । कस्मात् १ तव-भवत्याः प्रसादात्-जपा(तवा)नुग्रहाद् इति ।। ४१॥ अन्वयः (हे ) अम्ब! (तव ) आत्मनि अचिन्त्य-महिमा व्यक्तं प्रतिभाति, (यद ) तव प्रसादात् अहो तिर्यङ् मानवीयां प्रकृति प्राप्नोति, माः मकर-ध्वज-तुल्य-रूपाः भवन्ति, देवा तु अ-जनि इयन्ति । શબ્દાથે देवाः (मू० देव ) सुरे. अचिन्त्य-वियार नहि यशसवा इयन्ति-पामेछ. महिमन-महिमा, प्रभाव, अजान ( मू० अ-जनि )-योनि-डित मने. अचिन्त्यमहिमा अयिन्स महिमा. अम्ब। (मू० अम्बा) हे भाता। प्रतिभाति (धा० भा) शाले. तव (मू० युष्मद् )=तास. तिर्यक् ( मू० तिर्यच् ) तिरंय. प्रसादात् ( मू० प्रसाद )-प्रसाथी, पाथी. माः ( मू० मर्त्य )मानवा. प्राप्नोति (धा० आप् )-मेणवे छे. भवन्ति (धा. भू)-याय छे. अहो-महे। मकर-भग२. प्रकृति ( मू० प्रकृति )-प्रतिन. ध्वज%am. आत्मनि ( मू० आत्मन् )=२५३५२ विषे. मकरध्वज महन. मानवीयां (मु० मानवीया )मनुथ्यसमधी. तुल्य-समान. व्यक्तं-पटरीत. रूप-३५. तु-पणा. मकरध्वजतुल्यरूपा:-महनना समान ३५ छन चिन्त्य-विया२९१५. પધાર્થે હે માતા ! તારા સ્વરૂપને વિષે અચિન્ય મહિમાને સ્પષ્ટ રીતે પ્રતિભાસ થાય છે (अर्थात् तारे। महिमा पूर्व छ ), (भ) तारी १५॥ पडे 28! तिय मनुष्य-संबंधी પ્રકૃતિને પામે છે (અર્થાતુ તિર્યંચ ભવને ત્યાગ કરીને મનુષ્ય-ભવ પામે છે). વળી મનુષ્ય મદનના સમાન સ્વરૂપવાળા બને છે અને દેવે તે એનિ-રહિત એવા જન્મને પામે છે.”–૪૧ सेवा. ये चानवद्यपदवीं प्रतिपद्य पद्मे ! त्वच्छिक्षिता वपुषि वासरतिं लभन्ते । नोऽनुग्रहात् तव शिवास्पदमाप्य ते यत् सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ ૧ જે જીવોને નારકી, માનવ કે દેવ-દાનવ તરીકે ઓળખાવી ન શકાય, તે જીવોને “તિર્યંચ' કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તે એકેન્દ્રિયથી ચરિદ્રિય છે અને પંચેન્દ્રિય પૈકી દેવ-દાનવ, માનવ અને નારકી સિવાયના જીવો “તિર્યંચ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ७४ सरस्वती-भक्तामरम् [सरस्वतीटीका हे पद्मे ! हे कमले ! च-पुनः ये नरा ' त्वच्छिक्षिताः । त्वया शिक्षिताः स्वच्छिक्षिताः स्वच्छकाशाल्लब्धवरप्रसादा ईदृशाः पुरुषाः वल्लधवरप्रसादा वपुषि-शरीरे योनिजन्मनि वासरति नो लभन्ते, वसनं वासो-गर्भावतारस्तस्मिन् रतिः-प्रीतिः वासरतिस्तां वासरतिं न प्राप्नुवन्ति । किं कृत्वा ? अनवद्यपदचीं-निरवद्यमार्ग प्रतिपद्य-संप्राप्य । स्याद्वादनयपन्थानमासाद्यापुनरावृत्तिमीहन्ते इति भावः । यद्-यस्मात् कारणात् ते-त्वसंमालिताः (तव अनुग्रहात्) शिवास्पदं-सिद्धिस्थानं आप्य-लब्ध्वा स्वयम्-आत्मनैव सद्यः-तत्कालं विगतबन्धभया भवन्ति-विशेषेण गतं-विलयं प्राप्तं अष्टकर्मणां बन्धस्य भयं येषां ते विगतबन्धभया जन्मजरारहिता जायन्त इति ॥ ४२ ॥ अन्वयः (हे ) पद्मे । त्वत्-शिक्षिताः ये च अन्-अवद्य-पदवीं प्रतिपद्य वपुषि वास-रतिं नो लभन्ते यद् ते तव अनुग्रहात् शिव-आस्पदं आप्य सद्यः स्वयं विगत-बन्ध-भयाः भवन्ति । શબ્દાર્થ ये ( मू० यद् )ोमो. नो-नलि. च-qणा. अनुग्रहात् ( मू० अनुग्रह )असाह. अवद्य-५९. शिव-मोक्ष. अनवद्य-विधमान छे पर नन विष सेवा, होप- आस्पद-रयान. २हित. शिवास्पदं क्ष-स्थानने. पदवी भाग. आप्य (धा. आप् )-प्रात रीत. अनबद्यपदवीं-दोष-२रित भागने. ते (मू० तद् )तमा. प्रतिपद्य (धा० पद् )-01 30. य=740 रीन. पद्मे । (मू० पद्मा ) हे सभी ! सद्यस्-destm. शिक्षित (धा• शिक्षु शिक्षा पाभेल. स्वयं-पोतानी भेणे. त्वच्छिक्षिताःतारी पासेथा शिक्षा पामेला. विगत (धा. गम् )-विशेषत: गोस. वपुषि (मू० वपुस् )-हेने विषे. बन्धम-ध. वास-निवास. भय-मी.. रवि-प्रीति. विगतबन्धमया:-विशेषत: तो रखे। छ म-पता वासरति-निवासनी प्रीतिने. लय भने सेवा. लभन्ते ( धा० लम् )-मेगवे. भवन्ति (धा० भू )=याय छे. પધાર્થ વળી હે લક્ષ્મી ! તારી પાસેથી શિક્ષા પામેલા (અર્થાત્ તારા વરદાન વડે વિભૂષિત अनेसा ) मेवाने (भनुष्य) (स्याद्वा३५ ) १५-२हित स्थानने प्रारीने भाताना शरीरमा નિવાસ કરવામાં પ્રીતિ રાખતા નથી (અર્થાતુ જેઓ ગર્ભાવતારથી વિમુખ બને છે), તેઓ તે કારણને લીધે તારી કૃપા વડે મુક્તિ-પદવી પ્રાપ્ત કરીને પોતાની મેળે તત્કાલ (અષ્ટ કર્મના ) मन्यना मयथा भुत मने छ."-४२ ५ । १'वया० पुरुषाः' इति पाठः क-प्रत्यां न वर्तते। . Page #170 -------------------------------------------------------------------------- ________________ साताभर ] श्रीधर्मसिंहसूरिविरचितम् इन्दोः कलेव विमलाऽपि कलङ्कमुक्ता गड़ेव पावनकरी नजलाशयाऽपि । स्यात् तस्य भारति ! सहस्रमुखी मनीषा यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥ ४३ ॥ टीका हे भारति ! भरतस्य-भरतक्षेत्रस्याधिष्ठातृत्वाद् भारती अथवा भरतेन भ्रात्रा चक्रवर्तिना सह जाता-युगलप्रसक्त्वात् सहोत्पन्ना भारती-ब्राह्मी तत्सम्बोधने हे भारति ! । यो मतिमान्प्राज्ञ इमं-मत्कृतं 'तावकं तवेदं तावकं स्तोत्रं अधीते-पठति । अधिपूर्व इङ् अध्ययने। तस्य मतिमतः मनीपा-बुद्धिः सहस्रमुखी' सहस्रं मुखं यस्याः सा, अथवा मुखे सहस्ररूपा एकस्या अनेकार्थरूपा सा सहस्रमुखी स्यात्-भवेत् । किंविशिष्टा मनीपा ? पावन करी-पवित्रकारिणी अपि नजलाशया डलयोः सावर्ष्यात् 'नजडाशया' नजडेषु-मूर्वेषु आशयः-अभिप्रायो यस्याः सा नजडाशया, नको नक्रादिगणे पठितत्वात् अनादेशो न। मनीषा का इव ? गङ्गा इव । किंविशिष्टा गङ्गा ? सहस्रमुखी-सहस्रधारा, अपीति विरोधे जलाशया-जलरूपा किं पावनकरी न ? अपितु पावनकरी स्यादेव । जलमाशेते-समन्तात् तिष्ठति यत्र सा जलाशया नित्यजला हिमवतोऽवतरिता पवित्रा स्वयं पुनाति च लोकम् । पुनः किंविशिष्टा मनीपा ? विमला-निर्मला अपि-निधयेन कलङ्कमुक्ताकलङ्करहिता। मनीषा का इव ? इन्दोः-चन्द्रस्य कलेव, सा विमलाऽपि कलङ्कमुक्ता न, सकलङ्कवा( वत्त्वा)त् , मनीपायां निष्कलङ्कत्वमविकम् । इन्दोः कलाऽपि सहसमुखी सहस्ररश्मीनामुदयत्वात तुल्यविशेषणानि ॥४३॥ अन्वयः (हे ) भारति ! यः मतिमान् इमं तावकं स्तवं अधीते, तस्य मनीषा इन्दोः सहस्र-मुखी कला इव सहस्र-मुखी विमला कलक-मुक्ता अपि सहस्र-मुखी गङ्गा इव पावनकरी न-जल-आशया अपि स्यात् । શબ્દાથે इन्दोः ( मू० इन्दु )-य-नी. | पावनकरी पवित्र ३२नारी. कला. नम्नति इव-भ. जलाशया-यारेमाण या रहेछेते, सर्वध विमला (मू० विमल )-निम. रणवाणा. अपि-निश्श्यवाय भव्यय. कला . जड-भू. मुक्त (धा० मुच् )-भुत. आशय अभिप्राय. कलङ्कमुकाथालित. नजलाशया भूमने विषे भाशय नया बनी पी. गङ्गा स्यात् (धा० अस्) याय. पावन-पवित्र तस्य (मू० तद् ) नी. करी-नारी भारति : ( मू० भारती )-डे स२२५ती। Page #171 -------------------------------------------------------------------------- ________________ सरस्वती-भक्तामरम् [ सरस्वती सहस्र- २. मुख-भुम. सहस्रमुखी-२ भुभवाणी. मनीषा-भति, मुद्धि. यः ( मू० यद् ) तावकं (मू० तावक )-ता२१. स्तवं (मू० स्तव )-स्तानने. इमं (मू० इदम् ) मा. मतिमान् ( मू० मतिमत् )-भुद्धिशाणा. अधीते (धा० इ )=५४ छ. પધાર્થ " हे सरस्वती! युद्धिशाणी ( में २ये। ) 24 ता॥ स्तोत्र ५४न रे, तेनी शुद्धि ચન્દ્રની સહસ્ત્ર-મુખી કલાની જેમ નિર્મળ અને કલંક-રહિત તેમજ સહસ્ત્ર મુખી ગંગા નદી)ની જેમ પવિત્ર કરનારી અને વળી જડને વિષે અભિપ્રાય-રહિત એવી નક્કી થાય.”–૪૩ योऽहञ्जयेऽकृत जयोऽगुरुषेऽमकर्ण__पादप्रसादमुदि तो गुरुधर्मसिंहः। वाग्देवि ! भूम्नि भवतीभिरभिज्ञसङ्घ तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः ॥ ४४ ॥ टीका हे वाग्देवि !-श्रुताधिष्ठातृत्वाद् हे श्रुतदेवि ! वाचा-वाणीनां मध्ये देवी महिमाधिक्येन दीव्यति-क्रीडतीति वाग्देवी तत्सम्बोधने हे वाग्देवि ! भवतीभिः-युष्माभिर्यः 'गुरुधर्मसिंहः' गुरु:-गरिष्ठो यो धर्मो-दशविधः क्षान्त्यादिस्तत्र सिंह इव सिंहः प्रबलपौरुषत्वात् पुमान् 'भूम्नि' बहोर्भावो भूमा तस्मिन् भूम्नि बहुविधे 'अभिज्ञसङ्घ' अभिज्ञो-दक्षो-धर्मपरायणो योऽसौ सङ्घश्चतुर्विधः साधुसाध्वीश्रावकश्राविकारूपस्तस्मिन्नभिज्ञसङ्घ 'जयो' जयतीति जयः-जयवान् अकृत-चके । ग्रन्थकर्तुर्नामाऽपि गुरुधर्मसिंहः गुरुः-आचार्यश्चासौ धर्मसिंहश्च धर्मसिंहाभिधानः गुरुधर्मसिंहः, बहूनां धर्मोपदेशकत्वाद् गुरुः-आचार्यः स्याद्वा. दनयप्रख्यापनाजैनाचार्यः श्रीधर्मसिंहनामाऽहं चतुर्विधसङ्घसभायां वाग्देवताभिर्जयवान् चके इति कथनाशयेन लब्धवरप्रसाद इति ज्ञापितम् । किविशिष्टऽभिज्ञसधे ? 'अहञ्जये' अन्येषामेकान्तवादिनां अहमित्यहङ्कारं जयतीति अहञ्जयस्तस्मिन्नहञ्जये। अहमित्यहङ्कारार्थेऽव्ययम् । मिथ्यात्वं निर्मूलमुन्मूल्य सम्यक्त्वमूलस्वधर्मतत्परे सधे इत्यर्थः । पुनः किंविशिष्टो यः ? 'त:' 'तु वृद्धौ' धातुः त्वदनुग्रहात् तौतीति तः, स्वमहिम्ना वृद्धि प्राप्त इत्यर्थः । किंविशिष्टे सर्छ ? 'अगुरुषे' अनाचाराः सन्त आत्मानं गुरुत्वमन्यमाना येऽगुरवस्तान् सिनोति-वाग्वादेवन्धते-निरुत्तरीकरोति सः अगुरुषः-कुगुरुनिषेधकः तस्मिन्नगुरुषे । 'पिञ् बन्धने सिनोतेर्डः कृदन्तप्रत्ययः, (ततः) अगुरुष इति सिद्धम् । पुनः किंविशिष्टे सधे ? 'अमकर्णपादप्रसादमुदि' अम् रोगे अमतीति अम् किबन्तः अम्-रोगः, अकं-दुःखं, न कं अकं, अंच अकं च ऋणं च अमकर्णानि, तानि पाति ૧ ચન્દ્રનાં કિરણોની સંખ્યા એક હજારની હોવાથી આ વિશેષણ યુક્ત છે. ૨ હિમાલય પર્વત ઉપરથી પડતી ગંગા નદીની સહસ્ત્ર ધારા હોવાથી આ વિશેષણ સાર્થક છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ साताभर ] श्रीधर्मसिंहसूरिविरचितम् रक्षतीति अमकर्णपं, तच तत् अत् च-बन्धनं, अति अदि बन्धने कियन्तः, अत्शब्दो बन्धनपर्यायार्थः, अमकर्णपात् , तस्य अमकर्णपादः-रोगदुःखऋणरूपबन्धनस्याप्रसादः-पराभवस्तेन मुद्हर्षो यस्य सोऽमकर्णपादप्रसादमुत् तस्मिन् अमकर्णपादप्रसादमुदि । तव-शासनाधिष्ठातुः भवत्या अनुग्रहात् सप्त ईतयः रोगादयः सङ्के न पराभवन्ति तेन प्रकर्षहर्षयुक्ते इत्यर्थः । अथ च ग्रन्थकतुः पक्षे विशेषणे च । किविशिष्टो यो गुरुधर्मसिंहः । गुरुषेमकर्णपादप्रसादमुदितः स्वयं शिक्षार्पितत्वात् स्वहस्तदीक्षाप्रदानात् स्वपदस्थापितत्वात् गुरु:-महान् गुरुर्मदीयधर्मोपदेष्टा श्रीपूज्यः षेमकर्णाभिधेयः तेषां (तस्य ) पादप्रसादेन-चरणप्रभावेण मुदितो-हर्षितः गुरुषेमकर्णपादप्रसादमुदितः, श्रीमद्गुरुपादानुग्रहप्रवृद्धहर्ष इत्यर्थः । अत्र पेमकर्णशब्दस्य श्रवणनक्षत्रस्य च चतुर्थपादे जन्मत्वान्मूर्धन्यषकारादिक उचित एवेति निर्णीय लिखितोऽस्ति । अथवा ग्रामनाम्नोः संस्काराभावान्नात्र वितर्कः । हे देवते ! त्वया यो जयवान् चके, यः कः पुरुषोत्तमः तदाह–अवशानिरर्गला लक्ष्मीः तं जयवन्तं पुरुषोत्तमं समुपैति-सुतरां भजते-प्रीत्याऽऽश्रयतीत्यर्थः । किंविशिष्टं तं? 'मानतुझं मानेन-सन्मानेन गुर्वनुग्रहप्रतिष्ठया त्वत्तो लब्धवरेण च तुङ्गः-उच्चस्तरो महिमाधिको यः स मानतुङ्गः तं मानतुङ्गं सदा साम्राज्यलक्ष्मीः सेवते इति भावः । अथ चतुर्थपादे मानतुङ्गशब्देन प्राचीनभक्तामरस्तोत्रका स्वनाम मानतुङ्गाचार्य इति ज्ञापितम् । तच्च सर्वमवसेयमिति ॥४४॥ ॥ इति श्रीचतुर्थपादसमस्यापूरितभक्तामरस्तोत्रवृत्तिः स्वोपज्ञा समाप्ता ॥ अन्वयः (हे ) वाच-देवि ! भवतीभिः यः तः गुरु-धर्म-सिंहः अहं-जये अ-गुरु-पे अम्-अ-क-ऋणप-अत्-अ-प्रसाद-मुदि भूमि अभिज्ञ-सधे जयः कृतः, तं मान-तुङ्गं अ-वशा लक्ष्मीः समुपैति । अथवा (हे) वाच-देवि! भवतीभिः यः गुरू-षेमकर्ण-पाद-प्रसाद-मुदितः गुरु-धर्मसिंहः अहं-जये भूम्निअभिश-सड़े जयः कृतः, तं मान-तुझं अ-वशा लक्ष्मीः समुपति। શબ્દાર્થ यः (मू० यद् ) . अत्-मधन. अहं-मवाय अव्यय. प्रसाद-प्रसाहा . अहञ्जये ( मू० अहलय)मारनेते तेवा. मुद्-९५ अकृत (धा० कृ)=रता 6. अमकर्णपादप्रसादमुदि रोग, दु:म भने यन जयः (मू० जय)-विजयी. રક્ષણ કરનારા એવા બન્ધનને પરાભવને લીધે अ-२वाय श६ (७५ छगने मेवा. गुरु-शु३. तः (मू० त)=दि पामेला. सि-मधिg. अगुरुषेशु३२ मधन- सेवा. गुरु=(1) महान; (२) माया. अमरोग. षेमकर्ण-पेम, धर्मसिना शु३. क-सुप. मुदित ( धा० मुद् )हर्षित. अक-दुः५. गुरुषेमकर्णपादप्रसादमुदितः शु३ मीना य२ऋण- हे. Lણની કૃપા વડે હર્ષિત. पारेक्षष्य २. गुरु-मोटी. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૭૮ सरस्वती-भक्तामस्म् [સરવતી ધર્મ મિશ ચતુર. સિંહ-સિંહ. સર=સંઘ. પહિંદુ ધર્મસિંહ, આ તોત્રના કર્તા. મિશન=ચતુર સંધને વિષે. ગુણધર્મદિ =(૧) મહાધર્મને વિષે સિંહ સમાન; i (મૂળ તો તેને. r (૨) ધર્મસિંહ આચાર્ય. માન-સત્કાર. તુલ ઉન્નત. વા-વાણી. માતુ=માનતુંગ, ભક્તામર સ્તોત્રના કતાં. રેવા દેવી. માનતુ સરકાર વડે ઉન્નત. વાવિ ! હે વાવતા ! ૩વર (મૂ૦ ચવા) સ્વતંત્ર. મૂગ્નિ (મૂળ મનન )=બહુવિધ, અનેક પ્રકારવાળા. સંપત્તિ (ધા ફુ)=સમીપ જાય છે. માતમિક (મૂ૦મવતી)=આપશ્રી વડે. સ્ટમ (મૂળ સૂક્ષ્મ Eલક્ષ્મી, પધાર્થ “હે વાદેવી ! (એકાન્તવાદીઓના) અહંકારને જીતનારા એવા, વળી (અનાચારી હોવા છતાં પણ પિતાને ગુરૂ કહેવડાવનારા એવા ) કુગુરૂઓને બન-કર્તા (અર્થાત્ તેમને નિરૂત્તર બનાવનારા એવા), વળી રોગ, દુઃખ અને ત્રાગુરૂપી બન્ધનને પરાભવને લીધે હર્ષિત ( અતુ રોગાદિકથી મુક્ત હોવાને લીધે હાર્ષિત) એવા બહુવિધ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી ચતુર્વિધ) ચતુર સંઘને વિષે (પોતાના ગૌરવને લીધે) વૃદ્ધિ પામેલો એવો જે ગરિષ (દશવિધ) ધર્મને વિષે સિંહસમાન (મનુષ્ય) આપશ્રી વડે વિજયી થયા, તે સત્કાર વડે ઉન્નત ( બનેલા મનુષ્ય)ની સમીપ વતંત્ર લક્ષ્મી જાય છે.” અથવા “હે વાદેવી ! ગુરૂ (શ્રી)ષેમકર્ણના ચરણ-પ્રસાદથી હર્ષ પામેલે એ જે હું (સ્યાદ્વાદરૂપી માગને પ્રતિપાદન કરનારા જન) આચાર્યો ધમાસડ (એકાન્તવાદી એવા જૈનેતરોના) અભિમાનને મોડનારા એવા તથા વળી બહુવિધ તેમજ ચતુર એવા સંઘને વિષે તારા વડે (અર્થાતુ તારા વરદાનના પ્રસાદથી) વિજયી બન્યા, તે (ગુરૂના તેમજ તારા કૃપાપાત્ર બનવારૂપ) સત્કાર વડે ઉન્નત (અર્થાતુ અન્ય મનુષ્ય કરતાં અધિક મહિમાવાળા એવા મને) સ્વતંત્ર (આત્મિક ) લક્ષમી સદા સેવે છે.”–૪૪ સ્પષ્ટીકરણ ધર્મના દશ પ્રકારે– (૧) ક્ષમા, (૨) નિર્લોભતા, (3) સરલતા, (૪) મૃદુતા, (૫) લાઘવ, (૬) સત્ય, (૭) સંયમ, (૮) તપ, (૯) ત્યાગ અને (૧૦) બ્રહ્મચર્ય એ ધર્મના દશ પ્રકારે છે. આ વાતની સમવાયાંગના દશમાં સ્થાનકને નીચે મુજબનો ઉલ્લેખ સાક્ષી પૂરે છે – "दसविहे समणधम्मे पन्नत्ते, तंजहा-संती १ मुत्ती २ अजवे ३ मद्दवे ४ लाघवे ५ सच्चे ६ संजमे ७ तवे ८ चियाए ९ बंभचेरवासे १० ।” । ૧ છાંયાં વિષઃ કમળધર્મ પ્રજ્ઞતા, તથા–ક્ષત્તિ:, કુ, ગાર્ગવ, માર્તવ, રાઘવું, સત્ય, સંયમ, તપ, ત્યારે ब्रह्मचर्यवासः। Page #174 -------------------------------------------------------------------------- ________________ ( २ ) श्रीलक्ष्मीविमलमुनिवर्यविरचितम् ॥ शान्तिभक्तामरम् ॥ श्रीगुरुभ्यो नमः | श्रीशारदायै नमः । श्री 'शान्ति' मङ्सिमवायहितं सुरेन्द्रा लोकान्तिका इति गिराऽभिदधुर्यमाशु | तीर्थं विधेहि परिहाय नृराज्यभोगा वालम्बनं भवजले पततां जनानाम् ॥ १ ॥ - वसन्ततिलका: 'शका' र्घ्यपादकमलं विमलप्रतापं व्यापादिताखिलखलारिनृपेन्द्रवर्गम् । I क्षीणाष्टकर्मवरचक्रभृतां त्रयाणां स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ॥ २ ॥ युग्मम् अन्वयः 'नृ-राज्य - भोगौ परिहाय अंङ्गिन् समवाय हितं भव-जले पततां जनानां आलम्बनं तीर्थे आशु विधेहि' इति यं लोकान्तिकाः सुर-इन्द्राः गिरा अभिदधुः तं 'शक' - अर्च्य-पाद- कमलं विमल - प्रतापं व्यापादित-अखिल- खल- अरे नृप - इन्द्र-वर्गे क्षीणाष्टकर्मन् वर-चक्रभृतां त्रयाणां प्रथमं जिन-इन्द्रं श्री-'शान्ति' अहं अपि किल स्तोष्ये । શબ્દાર્થ समवाय = समुदाय, समूल. हित - - उदद्यायुभरी. श्री - मानवा: शह. शान्ति ( मू० शान्ति ) = शान्ति (नाथ)ने, मोजमा तीर्थ उरते. थङ्गिन्न=आए. १-२ एते द्वे श्रीशान्ति पदस्य विशेषणे वा । अङ्गिसमवायहितं आए मोना समुहायने उदयायु अरी. सुर-देव. इन्द्र-नाथ. सुरेन्द्रा: देवेन्द्र, सुरपतियो लोकान्तिकाः ( मू० लोकान्तिक ) = सोडान्ति (हेवे।). Page #175 -------------------------------------------------------------------------- ________________ ૮૦ शान्ति-भक्तामरम् ( શ્રીશાન્તિ તિ-એમ. ગિરા (મૂળ) વાણી વડે. અમદપુર (ધા પા)=કહેતા હતા, યં ( ચ)=જેને. માર=શીઘ, જલદી, તીર્થ (મૂળ તીર્થ ) ચતુર્વિધ સંધ. વિદિ (ધા ધા)=કર. gણા (પા દા) ત્યજી દઈને, છોડીને. ઝુ=માનવ. રજકરાય. મોમ=ભોગ. 7:/ચમોૌ =(૧) મનુષ્યના અને રાજ્યના ભેગને; (૨) માનવ-રાજ્ય તેમજ ભેગને. બાઇક્વન (૧૦ મહત્ત્વન) આધાર. મા સંસાર. ૪= ળ. મારું=સંસારરૂપ સમુદ્રને વિષે. પતતાં (મૂ૦ qતત્ત) પડતા. જનાનાં ( ગન)=મનુષ્યોના. રા=શક, સૌધર્મ નામના પ્રથમ દેવકનો ઇન્ક.. અર્થ-પૂજનીય, પૂજવા લાયક. પત્રિચરણ. રામ=કમળ. વાકાર્ચપાતામરું=શકને પુજવા યોગ્ય છે ચરણ કમલ જેના એવા. વિમe=નિર્મળ. પ્રતાપ પ્રતાપ, તેજ, વિમપ્રતાપં નિર્મળ છે પ્રતાપ જેને એવા. વ્યાપતિ (ધ )=મરણ પમાડેલ. ક્રિસમસ્ત, સર્વ. હ૪ શઠ, લુચ્ચો માણસ, ત્રિદુમન. v=ણીધર, નૃપતિ, રાજા. વસમુદાય, સમૂહ. થાતિવિટાવિનાશ કર્યો છે સમસ્ત શઠ અને દુશ્મન એવા નૃપતિના સમૂ હનો જેણે એવા. ક્ષાર્મતીર્થંકર. વન-ઉત્તમ. *મૃત-ચકી, ચક્રવતી. જાણકાર્યવચનામૃતાં તીર્થકરરૂપ ઉત્તમ ચક્રવ તઓના. ત્રાનાં (મૂ૦ ત્રય) ત્રણના સમુદાયને. હતોષે (ઘા તુ )=હું સ્તુતિ કરીશ. દિકખશ્ચિત. અહં (મૂળ રમત્)=હું. ત્રિપર્ણ. તં (મૂ૦ તત્)= . પ્રથમ (મૂ. પ્રથમ)=પહેલા. વિર=( 1 ) વીતરાગ; ( ૨ ) સામાન્ય-કેવલી. જિનેન્દ્ર-જિનેશ્વરને, તીર્થકરને. પધાર્થ કાન્તિક દેવેની શાન્તિનાથને વિજ્ઞપ્તિ– મનુષ્યના તેમજ રાજ્ય-પદવી)ના ભોગેને ત્યજી દઈને ભવ્ય) પ્રાણીઓના સમુદાયને કલ્યાણકારી એવા તેમજ સંસાર-સમુદ્રમાં પડતા જનોને આધારભૂત એવા “તીર્થને તું શીધ્ર પ્રવર્તાવ ૧ સરખા“શીળાઇ મેઘધીર: " –અભિધાન-ચિન્તામણિ (કા૧, ૨૪). ૨ ભેગો યાને વિષય-શ્રેણિની માહિતી માટે જુઓ ચતુર્વિશતિજિનાનઃસ્તુતિ (પૃ. ૧૪૮). ૩ ભવ્યની વ્યાખ્યા માટે જુઓ સ્તુતિ ચતુર્વિશતિકા (પૃ. ૪-૫). ૪ સંસારને સમુદ્રની ઉપમા કેવી રીતે ઘટે છે તે સંબંધ રસ્તુતિ-ર્વિશતિકા (પૃ. ૧૪૭)માં વિચાર કરવામાં આવ્યો છે. ૫ તીર્થ શબ્દના અર્થ માટે જુઓ સ્તુતિ ચતુર્વિશતિકા (પૃ. ૧૫). Page #176 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीलक्ष्मीविमलविरचितम् ૮૧ એમ જેને લોકાન્તિક દેવેન્દ્રોએ વાણી દ્વારા કહ્યું તે શક્રને પૂજ્ય એવાં ચરણ-કમલવાળા, વિમળ પ્રતાપવાળા, વળી સમરત શઠ અને શત્રુરૂપ એવા ક્ષેધરના સમૂહને જેણે નાશ કર્યો છે એવા, તેમજ (શાતિનાથ, કુન્થનાથ અને અરનાથ) એ ત્રણ તીર્થંકરરૂપ ઉત્તમ ચંદવર્તીઓમાં (ચક્રવર્તી તેમજ તીર્થંકર તરીકે) પ્રથમ એવા “જિનેશ્વર શ્રીશાન્તિ(નાથ)ને હું પણ સ્તવીશ.”—૧૨ સ્પષ્ટીકરણ કાન્તિક દેવ જૈન શાસ્ત્રોમાં દેવોના ભવનપતિ, વ્યત્તર, તિષ્ક અને વૈમાનિક એમ જે ચાર પ્રકાશ પાડવામાં આવ્યા છે તે પૈકી વૈમાનિક દેવોના અવાન્તર ભેદમાં કાતિક દેવોને સમાવેશ થાય છે. આ દેના સ્થાનને “બ્રહ્મલોકતરીકે ઓળખાવવામાં આવે છે. આને આકાર સંપૂર્ણ ચન્દ્ર જેવો ગોળ છે. સમસ્ત કાન્તિક દેવો સમ્યગ-દષ્ટિ છે. આ દેવોને સધર્મ પ્રતિ બહુમાન હોવાથી તેમજ તેમનું ચિત્ત સંસાર-દુઃખથી પીડિત છો તરફ દયાર્દ્ર હોવાથી તેઓને તીર્થંકરના જન્માદિકને વિષે વિશેષ આનંદ થાય છે. વળી તેમના ક૯પ (આચાર ) મુજબ તેઓ દીક્ષા લેવાને તત્પર બનેલા તીર્થંકરની પાસે જઈ પ્રસન્ન ચિત્તે તેમની સ્તુતિ કરી જગન્ના કલ્યાણાર્થે તીર્થ પ્રવર્તાવવા તેમને વિજ્ઞપ્તિ કરે છે. ત્યાર બાદ તીર્થંકર વાર્ષિક દાન દેવાનો આરંભ કરે છે અને અંતમાં દીક્ષા લે છે. લોકાન્તિક દેવોના (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વણિ, (૪) અરૂણ, (૫) ગદય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) મરૂત્ અને (૯) અરિષ્ટ એમ નવ પ્રકારો છે. આ દેવ પૈકી પ્રથમના આઠ પ્રકારના દેવો કૃષ્ણરાજના અંતરામાં ઇશાન કેણથી માંડીને પ્રત્યેક દિશામાં અનુક્રમે રહે છે. અર્થાત્ ઈશાન કોણમાં સારસ્વત, પૂર્વ દિશામાં આદિત્ય, અગ્નિકોણમાં વદ્ધિ, દક્ષિણ દિશામાં અરૂણ, મૈત્ય કોણમાં ગતિય, પશ્ચિમ દિશામાં તુષિત, વાયવ્ય કોણમાં અવ્યાબાધ અને ઉત્તર દિશામાં મરૂત રહે છે, જ્યારે નવમા પ્રકારના અરિષ્ટ દેવો મધ્યમાં રિષ્ટ વિમાનમાં વસે છે. સર્વ કાન્તિદેવ એકાવતારી છે અર્થાતુતેઓ બધાચવીને મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈમેલે જનારા છે એ પ્રમાણે દિગમ્બરે તેમજ કેટલાક શ્વેતામ્બર પણ માને છે, જ્યારે કેટલાક શ્વેતામ્બર ૧-૨-૩ આ સોળમા સત્તરમા અને અઢારમા તીર્થ કરની સ્થલ રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકાના અનુક્રમે ૧૮૯ માં, ૧૯૮ માં અને ૨૦૬ માં પૃષ્ઠમાં આલેખવામાં આવી છે. ૪ તીર્થકરને લગતી ટુંક હકીકત માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૫, ૨૪, ૩૦-૩૩). ૫ ચક્રવર્તીના સંબંધમાં માહિતી માટે જુઓ સ્તુતિ ચતુર્વિશતિકા (પૃ. ૨૯-ર૧૭). ૬ જિનેશ્વર એટલે શું તે સ્તુતિ ચતુર્વિશતિકા (પૃ૧૪, ૮૨) ઉપરથી જોઈ શકાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૮૨ शान्ति-भक्तामरम् [ શ્રીશાન્તિ તેમ માનતા નથી.' વિશેષમાં સારસ્વત અને આદિત્યની વચમાં અભ્યાભ અને સૂર્યંભ, આદિત્ય અને વનની વચમાં ચન્દ્રાલ અને સત્યાભ એમ બે બે જાતના દેવેની વચ્ચે અન્ય બે બે જાતના દેવા છે એવી દિગમ્બરાની માન્યતા છે. વળી આ લેાકાન્તિક દેવા એક બીજાથી વતંત્ર હાવાથી તેમજ વિષય-વાસનાથી મુક્ત હેાવાથી તેઓ ‘દેવર્ષેિ ' કહેવાય છે એમ પણ તેઓ માને છે. * * * * * श्रुत्वेति वार्षिकमदाः प्रतिपादनं त्वं भव्याय पापवनवहून्यमृतायमानम् । सारं स्वभावसुखदं जिन ! तत्र दान मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ॥ ३ ॥ अन्वयः इति प्रतिपादनं श्रुत्वा ( है ) जिन ! त्वं तत्र भव्याय पाप-वन- वह्नि अमृतायमानं सारं स्वभावसुख- दं वार्षिकं दानं अदाः । अन्यः कः जनः ( तत् ) सहसा ग्रहीतुं इच्छति ? | શબ્દા શ્રુત્વા ( ધા॰ શ્રુ )=શ્રવણુ કરીને, સાંભળીને. કૃતિ=એ પ્રમાણે. વવિધ ( મૂ॰ વર્ષિય )=એક વર્ષ સુધીનું. અવા ( ધા॰ ર્ા )=આપતા હવે. પ્રતિપાવન ( મૂ॰ પ્રતિવાન )=કથનને, નિરૂપણને. રવું ( મૂ॰ યુર્ )=તું. મળ્યાય ( મૂ॰ મળ્ય )=માસે જનારાને. પાપ=પાપ. સાર ( મૂ॰ સારી )=ઉત્તમ. સ્વમાવ=વભાવ. ૨ જુએ તત્ત્વાર્થરાજવાર્તિક ( પૃ૦ ૧૭૪ ). ૨ે ‘ સારવમાન ’કૃતિ -પઠઃ । સુવ“સુખ. વા=આપવું. સ્વમાનભુવનું સ્વભાવના સુખને આપનારૂં. ઝિન ! ( મૂ॰ બિન )=હે તીર્થંકર ! તત્રત્ર્યાં. વન=વન, જંગલ. વન્નુિ=અગ્નિ, આગ. અમૃતાયમાન ( મૂ॰ અમૃત )=જળનું આચરણ કરના. પાપવચમૃતાયમાન=પાપરૂપી દાવાનળ પ્રતિ જળનું આચરણ કરનારા, ૧ આ સંબધમાં મત-ભેદ છે, કેમકે ઉપાધ્યાય શ્રીવિનયવિજય કલ્પસૂત્રની સુખાધિકા નામની ( સ્॰ ૧૧૦ ની ) વૃત્તિમાં એવા ઉલ્લેખ કરે છે ટ્રાનં ( મૂ॰ વાન )=દાનને. અન્યઃ ( મૂ॰ અન્ય )=ખીજો. : (મૂ॰મ્િ )=ક્રાણુ. ફ્રાંતિ ( ધા॰ સ્ ) છે. નનઃ ( મૂ॰ નન )=મનુષ્ય, હૃદત્તા-એકદમ. પ્રર્દીનું ( ધા॰ પ્રર્ )=લેવાને. " लोकान्ते- संसारान्ते भवा लोकान्तिकाः, एकावतारत्वात्; अन्यथा ब्रह्मलोकवासिनां तेषां लोकान्तभवत्वं विरुટૂયતે”,જયારે પ્રવચન-સારાદ્ધારમાં લેાકાન્તિકના સાત આઠ ભલે હાવા વિષે ઉલ્લેખ છે અને વળી ઔપપાતિક સૂત્રમાં હોય-Ăાજો સ્ય અન્ત-સમીપે નવા સ્રોાન્તિથાઃ એ પ્રકારની વ્યુત્પત્તિ પણ જોવામાં આવે છે. આ ઉપરથી એમ અનુમાન કરી શકાય કે સારસ્વતાદિક મુખ્ય લેાકાન્તિક દેવા એકાવતારીજ હોવા જોઇએ, જ્યારે તેના પરિવાર સાત આઠ ભવવાળા હાય. "5 Page #178 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ભક્તામર ] श्रीलक्ष्मीविमलविरचितम् પાર્થ પ્રભુએ દીધેલું સાંવત્સરિક દાન– એ પ્રમાણેનું (લોકાતિકનું) કથન શ્રવણ કર્યા બાદ તે તીર્થકર ! તેં ભવ્ય (જન)ને પાપરૂપી દાવાનળ પ્રતિ જળના સમાન (અર્થાત્ પાપાગ્નિને શાંત કરનારું ) તથા ઉત્તમ તેમજ સ્વાભાવિક સુખને અર્પણ કરનારું એવું વાર્ષિક દાન ત્યાં (અર્થાતુ ગજપુરમાં) દીધું. (ભવ્ય જન સિવાય આ દાનને) એકદમ ગ્રહણ કરવાને બીજો કોણ છે?”–8 आत्तं व्रतं युगरस( ६४ )प्रमितं सहस्रं स्त्रीणां त्वया निहितमुक्तिहदा विहाय । त्वामन्तरेण वनितोदभृतं किलान्यः को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥ ४ ॥ अन्वयः स्त्रीणां युग-रस-प्रमितं सहस्रं ( ६४००० ) विहाय निहित-मुक्ति-हृदा त्वया व्रतं आत्तम् । त्वां अन्तरेण कः वा अन्यः वनिता-उदन्-भृतं अम्बु-निधिं भुजाभ्यां तरीतुं किल अलम् । શબ્દાર્થ સત્ત (મૂળ માત)=ગ્રહણ કરાયું. અન્ત =વિના. ત્રતં (મૂ૦ વ્રત )=(મહા )વ્રત, ચારિત્ર. વનિતા સ્ત્રી, લલના. ગુજEયુગ, ચારસંખ્યાસુચક શબ્દ. ૩ જળ. રસ રસ, છ , મૃત (ઘા )=ભરેલ. ત્તિ (ઘા મા)=મપાયેલું. વનિતામૃતં સ્ત્રીરૂપી જળ વડે ભરેલા. ગુજરમતં ૬૪ પ્રમાણવાળું. કિટ ખરેખર. સદ્ઘ (મૂ૦ સત્ર) હજારને. અન્ય: (મૂ૦ )=બીજે, અપર. &ાળાં (મૂ૦ સ્ત્રી )=નારીઓને. જ: (મૂ૦ કિમ્) કેણુ. હવા (મૂળ પુષ્ક) તારા વડે. વાં અથવા નિહિત (ઘા ઘા સ્થાપન કરેલ. જિ-મોક્ષ. તરતું (ધ g)=ારવાને. દર્દ ય. રામર્થતાવાચક અવ્યય. નિહિતમુદિતા સ્થાપન કર્યું છે મુક્તિને વિષે હૃદય અવું=જળ. જેણે એવા. નિધિ ભંડાર વિદ્યા (પ૦ હૃા) છોડીને. અર્વાધ (મૂ૦ મ્યુનિપ)=સમુદ્રને. વાં (મૂ૦ યુધH૬)-તને. મુંsui=બે હાથ વડે. ૧ આ સંબંધમાં માહિતી માટે જુઓ સ્તુતિચતુર્વિશતિકા (પ૦ ૮૩). Page #179 -------------------------------------------------------------------------- ________________ शान्ति-भक्तामरम् [श्रीशान्ति પધાર્થ પ્રભુએ લીધેલી દીક્ષા " योस M२ ( ६४००० ) स्त्रीयाना त्या प्रशन भुतिने विषय स्थापन अरेसा ( અર્થાત્ મુક્તિ મહિલાને મળવા ઉત્સુક ) એવા તે વ્રતનું ગ્રહણ કર્યું ( અર્થાત્ દીક્ષા લીધી ). અથવા તારા સિવાય બીજો કોણ વનિતારૂપી જળથી પૂર્ણ એવા સમુદ્રને (યથાર્થ જ્ઞાન અને ठियाइसी ) हाथ 4 तरी पाने समर्थ / श!"-४ आदाय नाथ ! चरणं त्रिजगत्पिता त्वं मोहाधिमत्तनुमतोऽपि चिकित्ससि स्म । चित्रं न तत्र गदिनोऽपि 'हि नैव वैद्य नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥ ५॥ अन्वयः (हे ) नाथ! त्रि-जगत्-पिता त्वं चरणं आदाय मोह-आधिमत्-तनुमतः अपि चिकित्ससि स्म, तत्र न चित्रं; हि किं ना गदिनः अपि निज-शिशोः परिपालनार्थ वैद्य न एव अभ्येति ? । શબ્દાર્થ आदाय (धा० दा )७३ रीन. नम्नलि. नाथ 1 (मू० नाथ ) स्वामिन् ! तत्रयां. चरणं (मू. चरण )=यारित्रने. गदिनः (मू. गदिन )-गी. त्रि-त्रय. हि भ. जगत्-दुनिया, सो. ना ( मू० नृ)मनुष्य. पितृ-पिता, तात. एव%37. त्रिजगत्पिता- नयना पिता. वैद्यं ( मू० वैद्य ) वैधते. त्वं ( मू० युष्मद् )-तुं. अभ्येति ( धा० इ )-सा 14 छ. मोह-मोड, माडनीय भ. किं-शु. आधिपी. निज-पोताना. तनुमत्-०. शिशुमोहाधिमत्तनुमत: माखनीय ()नी पीछे ने मेवा (04). निजशिशोः पोताना पानी. अपि-प. परिपालन-रक्षा. चिकित्ससि स्म (धा० कित् )=तु यित्सिा ४२।४।. अर्थ-अयोन. चित्रं-मार्यवायॐ अव्यय. परिपालनार्य-रक्षाने मारे. १. पितैव ' इति ख-पाठश्चिन्तनीयः। Page #180 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] ગ્રહણ પ્રભુએ કરેલી માહની ચિકિત્સા“ હે નાથ ! ચારિત્ર કરીને (કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ) ત્રૈàાક્યના પિતા ( સમાન બનેલા ) એવા તેં માહનીય (કર્મ)ની પીડાથી ગ્રસ્ત જીવાની પણ ચિકિત્સા કરી તેમાં કંઇ આશ્ચર્ય નથી; કેમકે રાગી એવા પણ પેાતાના બાળકના બચાવને માટે મનુષ્ય વૈધની પાસે શું જતા નથી ? ''—પ્ સવૅ=સમરત. ત=વ્રત. श्रीलक्ष्मी विमलविरचितम् પદાર્થ सर्वव्रतं क्षितिभृतो जगृहुस्तवानु तत्कारणं करणनागहरे ! त्वमेव । आह्लादयत्यपि वनं सुरभिर्जनान् यत् तच्चारुचूतकलिकानि करैकहेतुः ॥ ६ ॥ अन्वयः ( à ) જળ-ના-ને! તવ મનુ ક્ષિતિ-નૃતઃ સર્વ-વ્રતં નભૃત્યુ:, સત્-બાળ રહ્યં વા યત્ સુમિ બનાર્ અન્યર્ આપ વન બાયતિ, તત્ ચાહ-ચૂત-હિન્ના-નિ-પત્ર-હેતુઃ । શબ્દાર્થ સર્વત્રતં=સંપૂર્ણ` વ્રતને. ક્ષિતિ=પૃથ્વી. મૃત ( ધા॰ મૃ )=ધારણુ કરનાર. ક્ષિતિમૃતઃ ( મૂ॰ ક્ષિતિમૃત )=પૃથ્વીપતિએ, રાત એ. HTદુ: ( ધા॰ ૬ )=ગ્રહણ કર્યું. તવ ( મૂ॰ ચુમ્મર્ )=તારી. અનુ=પાછળ. આાતિ ( ધા॰ હાર્ )=ખુશી કરે છે. વિ=પણ. વન (મૂ॰ વન )=જંગલને સુમિ ( મૂ॰ સુમિ )=( ૧ ) સુગંધ, સુવાસ; (૨) વસંત. નનાર્ ( મૂ॰ ગન )= મનુષ્યે ને. ચત્—જે માટે. ત ્=તે માટે. ચાહ=મનેાહર. ત-તે. જાળ=કારણ, હેતુ. તજારનું=તેનું કારણુ. =ઇન્દ્રિય. નાહાથી. =સિંહ. નાગર !=હે ઇન્દ્રિયરૂપી હાથી પ્રતિ સિંહ ( સમાન )! હં ( મૂ॰ યુધ્નટ્ )=તું. ૮૫ =૪. શ્વેત-આત્ર, આંખે. હિજા=કળી, માંજર. નિજ=સમૂહ. T=અદ્રિતીય, અસાધારણું. હેતુ=કારણ. ચાદ્યૂતવહિવાનિ હેતુ=મનોહર આશ્ર-મંજ રીના સમુદાયરૂપી અસાધારણ કારણ. ૧ આની સ્યૂલ માહિતી માટે જુએ સ્તુતિ-ચતુર્વિંશતિકા(‰° ૪૧) તેમજઋષભ-પંચાશિકા (o૦ ૫ ૬). ૨ આની રૂપરેખા ચાવંશતિજિનાનન્દસ્તુતિ (પૃ૦ ૮૩ ) માં આલેખવામાં આવી છે, Page #181 -------------------------------------------------------------------------- ________________ શાન્તિ–મેમરમ [ શ્રીશાન્તિ– પધાર્થ પ્રભુને અપૂર્વ સંયમ– “તારી પાછળ પૃથ્વીપતિઓએ (પણ) સંપૂર્ણ વ્રત (સર્વવિરતિ ચરિત્ર) ગ્રહણ કર્યું તેનું કારણ છે (પાંચ) ઇન્દ્રિરૂપી હાથી પ્રતિ સિંહસમાન ! તું જ છે. જે માટે સુવાસ મનુષ્ય પ્રતિ અને વનને પણ પ્રીતિકર બનાવે છે, તેમાં મનહર આમ્ર-મંજરીને સમુદાય અસાધારણ કારણ છે (અર્થાતુ આમંજરીમાંથી એવી સુગંધ નીકળે છે કે એથી કરીને બાકીનું બધું વન પણ બહેકી રહે છે અને તેથી આ વનના કેઈ પણ ભાગમાં બેઠેલા પ્રાણુ આનંદ પામે છે ).”—૬ अज्ञानमाशु कठिनं दलितं त्वया तद् ध्यानज्वलज्ज्वलनज्योत्स्नमयेन विश्वम् । ज्ञानेन सोज्ज्वलगुणेन हि पञ्चमेन सूर्याशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७ ॥ अन्वयः ध्यान-ज्वलत्-ज्वलन-ज्योत्स्नमयेन स-उज्ज्वल-गुणेन पञ्चमेन ज्ञानेन त्वया तदू विश्वं कठिनं अज्ञानं सूर्य-अंशु-भिन्नं शार्वरं अन्धकारं इव आशु हि दलितम् । શબ્દાર્થો અજ્ઞાનં (મૂળ જ્ઞાન)અજ્ઞાન, મૂર્ખતા. =સહિત. બાજુ જલદી. ૩ =ઉજજવળ, નિર્મળ દિન (૬૦ રુટિન )=કઠણ. અr=ગુણ. દિતિ (મૂળ હિત )=નષ્ટ થયું. સોઈ ગુનઃઉજજવળ ગુણેથી યુક્ત. વથા (મૂ૦ યુH)-તારાથી. ત્રિપાદપૂર્તિરૂપ અવ્યય. તકપ્રસિદ્ધાર્થેક શબ્દ. મેન (મૂ૦ પામ )=પાંચમા. થાન=ધ્યાન. સૂર્ય સુર્ય, રવિ. વછત (ધ ૦ 13 ) દેદીપ્યમાન, પ્રકાશતે. અંશુ કિરણ. વચન અગ્નિ, મિત્ર (પા મિત્)=ભેદાયેલું. કથ7=પ્રકાશમાન. સૂરમિન્દ્રસૂર્યનાં કિરણો વડે ભેદાયેલું. મા=પ્રચુરતાવાચક શબ્દ. કથોનમનઃઅત્યંત પ્રકાશમાન. વ જેમ, વિશ્વ (મૂ૦ વિશ્વ)=સમસ્ત, સંપૂર્ણ સાર્વર ( શાર)–રાત્રિ સંબંધી. જ્ઞાનેન (મૂ૦ જ્ઞાન )=જ્ઞાન વડે. ગવાર (મૂ૦ NIR)=અંધારું. પઘાર્થ કેવલજ્ઞાની પ્રભુએ કરેલ અજ્ઞાનનો નાશ– “જેમ રાત્રિ સંબંધને સમરત ગાઢ અંધકાર સૂર્યનાં કિરણોથી ભેદોતાં નાશ પામે છે, તેમ (શુકલ) ધ્યાનરૂપી અતિશય દેદીપ્યમાન અગ્નિની પ્રભાથી વ્યાપ્ત તેમજ ઉજજવળ ગુણાએ Page #182 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ) श्रीलक्ष्मीविमलविरचितम् કરીને યુક્ત એવા પંચમ (અર્થાતુ કેવલ) જ્ઞાન વડે તેં સુપ્રસિદ્ધ, સમરત તેમજ કઠણ એવા અજ્ઞાનને સત્વર નાશ કર્યો.”—૭ मान्यानि तानि विबुधैः कमलानि कान्त्यं गच्छन्ति त्वत्पदमितानि च यानि योग्यम् । उच्चं विषक्तसुरनाथशिरः परं न पद्माकरेषु जलजानि विकाशभाजि ॥ ८ ॥ अन्वयः યાનિ મહાનિ ચ વિઘાપુર-નાથ-શિ ચોઘં વત-વં તાનિ તાનિ વિધુ માનિ જાથે ૨ જછત્તિ, v-ગાપુ વિજારામારા કાન શબ્દાર્થ માનિ (પૂમાન્ચ) સ્વીકારવા લાયક. ઘર-દેવ. તાનિ (મૂળ ત)=તે. નાથ સ્વામી. વિવુ (મૂળ વિવુu)=દેવો પડે. મિસ્તક. મહાનિ ( [ મર)કમળો. વિપકુનાથાિર=અત્યંત આસક્ત છે ઈન્દ્રનું જાન્હ (વનિય )=મનોહરતાને. મસ્તક જેને વિષે એવા. ઋત્તિ ( પામ્)=પામ છે. vi=પરતુ. સ્ત્રચરણ. =નહિ. પર્વ તારા ચરણને. પ -કમળ, તાનિ (મૂળ ત)=પ્રાપ્ત થયેલાં. =ખાણ ર=અને. varg સરોવરને વિષે. યાત્રિ (ન. ય)=જે. ગઢડાનિ (મૂ૦ ) કમળો. વોર્થ (ચોક)=. વિવાર =ખીલવું તે. ૩=અત્યંતતાવાચક અવ્યય. મનિ=ભજવું. વિઘા (ધા સજ્જ)=અત્યંત આસા. વિજા રામક્સિવિકાશને ભજનારાં. પદાર્થ “જે મળે ઉચ્ચ તથા વળી સુરપતિનું મરતક જેને વિષે અત્યંત આસક્ત છે એવા તેમજ ગ્ય એવા તારા ચરણને પામેલાં છે, તે (કમળ ) વિબુધને માન્ય છે તેમજ તે મને હરતાને પામે છે, પરંતુ સરોવરમાં વિકરવર થનારાં (કિન્તુ તારા ચરણને આશ્રય ન લેનારાં એવાં) કમળ વિબુધને માન્ય નથી તેમજ તે મનેહરતાને પામતા નથી.”—૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ शान्ति-भक्तामरम् [श्रीशान्तिमोऽन्तिके व्रजति तेऽमृततां मुनीन्द्र स्योत्पन्नसारगुणकेवलदर्शनस्य । मुक्तयङ्गनारमणवारिधरस्य शुक्तौ मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ।। ९॥ __ अन्वयः ( यथा) उदन्-बिन्दुः शुक्तौ मुक्ताफल-द्युतिं ननु उपैति, (तथा ) मुनि-इन्द्रस्य उत्पन्न-सारगुण-केवल-दर्शनस्य मुक्ति-अङ्गाना-रमण-वारिधरस्य ते अन्तिके मर्त्यः अमृततां व्रजति । શબ્દાર્થે मर्त्यः (मू० मर्त्य ) मानव. अन्ना-मालिसा, स्त्री. अन्तिके ( मू० अन्तिक ) सभी५मां. रमण%8151 नार. व्रजति (धा. व्रज्) पामे छे. वारिधर-भे ते ( मू० युष्मद् )-तारी. मुक्त्यन्नारमणवारिधरस्य-भुति३५ महिमानी अमृततां (मू० अमृतता )-मोक्षपणाने. साये 13 ४२वामा भेवसमान. मुनि-सा. (मू० शुक्ति )छीम. इन्द्र श्रेष्ठतावाय शम् मुक्ताफल-मोती. मुनीन्द्रस्य भुनिवरना. द्युति-ते. उत्पन्न (धा० पद्)Grपन्न येस. मुक्ताफलद्युति-मातीना ताने. गुण-गुए. उपैति (धा. इ)-पामेछ. केवल-पक्ष. ननुपस्यित. दर्शन-शान. उत्पन्नसारगुणकेवलदर्शनस्थपन थांछत्तम उदन . ગુણ અને કેવલદર્શન જેને વિષે એવા. बिन्दु-मिन्दु, टी. मुक्तिभाक्ष. उदबिन्दुः= मिन्दु. धार्थ " (म) नणर्नु मिन्टु शुतिमा भीतिउनी प्रमाने पामे छे, (तम नाथ !) तुं જ મુનીશ્વર છે તથા વળી જેને વિષે ઉત્તમ ગુણ અને કેવલદર્શન ઉત્પન્ન થયેલાં છે તેમજ જે મુક્તિરૂપી મહિલાની સાથે ક્રીડા કરવામાં મેઘસમાન છે તેની સમીપમાં માનવ મોક્ષપણાને पामेछ."-~e त्वत्पादपद्ममभिपूज्य भजन्ति पादम्यं पद्मानि किं तदुचितं न वितीर्णवित्त ! । ब्रह्मस्वरूपमय ! तस्य हि सेवया किं भूत्याऽऽश्रितं य इह नात्मसमं करोति ? ॥१०॥ १'मभियुज्य' इति क-ख-पाठः। Page #184 -------------------------------------------------------------------------- ________________ लाभर ] पाद= य२शु, पण. पद्म= 3भण. अन्वयः (हे ) वितीर्ण- वित्त ! (हे ) ब्रह्मन् - स्वरूप-मय। त्वत्-पाद-पद्मं अभिपूज्य पद्मानि पाइयं भजन्ति, किं तद् उचितं न ? ( अन्यथा ) यः आश्रितं भूत्या आत्मन् समं न करोति, तस्य हि सेवया किम् ? | શબ્દાર્થ श्रीलक्ष्मीविमलविरचितम् त्वत्पादपद्मं - तारा थर भने. अभिपूज्य ( धा० पूज् ) =अन मरीने, पूलने. भजन्ति ( धा० भजू ) = भने छे. पाइयं ( मू० पाय ) = सक्ष्मीने, शोलाने. पद्मानि ( मू० पद्म ) = सूर्य-कुभलो. किं . तद् ( मू० तद् )=ते. उचितं ( मू० उचित )=योग्य. =s. वितीर्ण ( धा० )= अर्थ उरेल. वित्त-धन. वितीर्णवित्त != थुं छे धन ने मेवा ! (सं० ) ब्रह्मन् ज्ञान. स्वरूप =२१३५. १ ' व्यस्ता• ' इति ग-पाठः । १२ ब्रह्मस्वरूपमय != हे ज्ञानस्व३थी । तस्य ( मू० तद् ) = तेनी. हि-निश्चयतावाय मध्यय सेवया ( मू० सेवा ) = सेवाथी, न्याउरीथी. भूत्या ( मू० भूति) = संपत्ति वडे. आश्रितं ( मू० आश्रित ) = आश्रय साने. यः ( मू० यद् ). इह = अडिया, या दुनियामां. आत्मन् = आत्मा. सम= तुस्य, समान. आत्मसमं= पोताना समान. करोति ( धा० कृ ) = 3रे छे. પાર્થે 66 ऐ (दीक्षा सभये येऊ वर्ष सुधी) धन अर्पण अर्थ् छे सेवा ( हे नाथ ) ! डे श्रवस्वपी (परमेश्वर ) ! तारां यर - भानुं पर्यन ने पद्म शोलाने यामे छे, ते शुं योग्य नथी ? ( ते योग्य छे; दुभडे, नहि तो ) ने पोताना सेवाने संपत्ति (३५ विषय)भां पोताना समान उरतो नथी, तेनी सेवाथी शुं ? ( अर्थात् तेनी सेवा वाथी सर्यु. ) " – १० * * पीत्वा वचस्तव नृभिर्न पिपास्यतेऽन्यद् ध्वेस्तासमानरसमाप्तनयं गताघ ! | मिथ्याढगुक्तमृभुसिन्धुपयः पिबानां क्षारं जलं जलनिधेरशितुं क इच्छेत् ? ॥ ११ ॥ ૮૯ अन्वयः (हे ) गत- अघ ! तव ध्वस्त- असमान रसं आप्त-नयं वचः पीत्वा नृभिः अन्यत् मिथ्या-दश्उक्तं न पिपास्यते । ऋभु-सिन्धु-पयस्- पिवानां कः जल-निधेः क्षारं जलं अशितुं इच्छेत् ? । Page #185 -------------------------------------------------------------------------- ________________ शान्ति-भक्तामरम् [श्रीशान्ति શબ્દાર્થ पीत्वा (धा. पा.) पान शन, पाने. गताध ! =गयेसा छ पाया ना मेवा ! (स.) वचः (मू० वचस् )-वयनने. मिथ्या असत्य. तव (मू० युष्मद् )-तारा. इश दृष्टि नृभिः ( मू. नृ)-मनुष्य। पो. उक्त (धा० वच ) स. नम्नलि. मिथ्यागुक्तं-मिथ्याटिये हेसुं. पिपास्यते (धा० पा)-पीयानी 291 . ऋभुहे. अन्यद् (मू० अन्य )-अ-प, मी. सिन्धु-नही. विस्त (धा० ध्वंस्)-नाश अरेस. पय%3D . असमान-मसमान, समान नहि मे।. पिब-पाना२. रस-२स. ऋभुसिन्धुपयः पिबानांगा पानारा. ध्वस्तासमानरसं-नाश योंछे असमान सन। क्षारं (मू. क्षार )मारा. नशे मेवा. आप्त (धा० आप् )आत रेख. जलं (मू० जल ) ने. नय-प्रभागांश, यथाथमभिप्राय. जलनिधेः (मू० जलनिधि )-समुद्र . आप्तनयं-प्राप्त छ नयानरो मेवा. अशि] (धा० अशू )=पीवाने. गत (धा. गम् )-गयेसा. कः (मू• किम् ) . अघDपा. इच्छेत् (धा० इच्छे . પધાર્થ "नi ( समस्त ) पाप गयेसा छ येवा ( नाय ) ! नये समान २सने नाश કર્યો છે એવા તેમજ (સાત) નથી યુક્ત એવા તાર વચન (રૂપી અમૃત)નું પાન ક્યાં પછી મનુષ્ય અન્ય મિથ્યા-દષ્ટિઓના વચન (રૂપી ખારું જળ) પીવાની ઈચ્છા રાખતા નથી (તે યુક્ત છે, કેમકે) ગંગા નદીના જળને પીનારામાંને કોણ સમુદ્રનું ખારૂં જળ પીવાને छ ! "--११ चन्द्रः कलङ्कमृदहर्पतिरेव ताप युक्तः किलाईतनुतन्विरमापतिश्च । विश्वेष्वशेषगुणभाक् शमभावपूर्ण यत् ते समानमपरं नहि रूपमस्ति ॥ १२ ॥ अन्वयः यत् चन्द्रः कलङ्क-भृत्, अहर्पतिः ताप-युक्तः एव, उमा-पतिः च किल अर्ध-तनु-तन्विः, (तत्) ते समानं अपरं विश्वेषु अ-शेष-गुण-भाक् शम-भाव-पूर्ण रूपं नहि अस्ति । Page #186 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीलक्ष्मीविमलविरचितम् चन्द्रः (मू० चन्द्र )-यन्द्र विश्वेषु (मू० विश्व ) दुनियामामा. कलङ्क . अशेष-निःशेष, समस्त. कलङ्कभृत् ने पा२९ ३२ना. गुण-गु. अहर्पतिः (मू० अहर्पति )-सूर्य. भाज-भनाई. एव%D0४. अशेषगुणभाक्-समरत गुणाने मनाई. ताप-ताप, गरमी. शम-शान्ति. युक्त ( धा० युज)=युत, सहित, भाव-भाव. तापयुक्ता-ताथा युत, पूर्ण ( धा० पृ)-पृष्य, ल२५२. किल-परेम२. शमभावपूर्ण शम-माया म२५२. अर्ध-मधु. यो भाटे. तनु-शरी२. ते ( मू० युष्मद )=ता. तन्वी-स्त्री. समानं (मू० समान ) सरभु. अर्धतनुतन्विारनु शरीर स्त्रीया युक्त छ मेवा. उमा-उभी, पार्वती. अपरं ( मू० अपर )-4-4. पति-नाय. नहि-नलि. उमापतिः पार्वताना नाय, मलाय. रूपं ( मू० रूप )=३५. चमने. अस्ति (धा० असु)-छे. પધાર્થ “ચન્દ્ર કલંકી છે અને સૂર્ય તાપયુક્તજ છે. વળી પાર્વતીના પતિના અર્ધ અંગમાં ખરેખર અધીંગના છે. એથી કરીને દુનિયામાં સમસ્ત ગુણને ભજનારૂં તથા શમ-ભાवथी परिपूर्ण मे तन मन्य ३५ नथी."-१२ ख्यातं क्षितौ तव मतं यदबुद्धिना तत् ज्ञातं न दोष इह तेऽपि न पश्यतीदम् । घूको रवेद्युतिमदेव हि मण्डलं च __ यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥ १३ ॥ अन्वयः यद् तव मतं क्षितौ ख्यातं, तत् अपि अ-बुद्धिना न बातम् इह ते दोषः न, हि यद् इदं द्युतिमत् च रवेः मण्डलं वासरे पाण्डु-पलाश-कल्पं भवति, तद् घूकः न एव पश्यति । શબ્દાર્થ ख्यातं (मू० ख्यात ) प्रसिद्ध. बुद्धि भति. क्षितौ (मू० क्षिति )-पी ०५२. अबुद्धिना-शुद्धि-रक्षित 43. तव (मू० युष्मद् )-त. तद् ( मू० तद् )-ते. मतं ( मू० मत )=मत, दर्शन, सिद्धान्त. ज्ञातं ( मू० ज्ञात )=Mणुस. यद् (मू० यद्) नम्नलि. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૯૨ शान्ति-भक्तामरम् [ श्रीशान्तिदोषः (मू० दोष ) ष, अपराध. पवDr. इह-गली. हि-भो. ते (मू• युष्मद् )-तारे।. मण्डलं (मू० मण्डल)भ९४१. अपि-पए. च-मन. पश्यति (धा० दृश्य वासरे (मू. वासर) हिवसे. . भवति (धा० भू) थाय छे. इदं (मू० इदम् )=l. पाण्डु-६७t. घूकः (मू० घूक )-धुव.. पलाश-भाभ२. रवेः (मू० रवि ) सूर्य नु. कल्प-सभान. द्युतिमत्-आशयुत. पाण्डुपलाशकल्पं-६४ मारना समान. પધાર્થે " (नाथ ! ) तारे र सिद्धान्त पृथ्वी ५२ प्रसिद्ध छ, ते ५ युद्धि-रहित (नने) ન જા; તેમાં તારો દોષ નથી. કેમકે જે સૂર્યનું આ પ્રકાશમય મડલ દિવસે તવણું પલાशना (पत्रना) समान होय छे, तेने धुवडतान नथी."-१3 शान्त्यन्यदेवमव(वि?)बोधयुतं गुरुं च धर्म श्रयन्त्यवमतोन्नतशासना ये । पुंसो विधौतपरवाद ! विना भवन्तं कस्तान निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥ १४ ॥ अन्वयः ये अवमत-उन्नत-शासनाः पुंसः शान्ति-अन्य-देवं अवबोध-युतं गुरुं धर्म च श्रयन्ति, तान् यथा-इष्टं सञ्चरतः विधौत-पर-वाद ! भवन्तं विना का निवारयति । | શબ્દાર્થ शान्ति ति(नाथ), अताना सागमा ती५:२. । ये ( मू० यद् )=ी . अन्य-अन्य, भीने. पुंसः (मू० पुंस)-भानवी. देव-, सुर. विधौत (धा० धौ)-विशेषे शोध नामेस. शान्त्यन्यदेवंशान्ति(नाथ)था अन्य विते. पर-म-५. अवबोध-मजान. वाद-पा युत (धा० यु)-युत. विधौतपरवाद ! विशेष श घोध नाभ्यो छे अन्य अवबोधयुत-शानथा युत. ____पाने मेवा 1 (सं.) गुरुं ( मू० गुरु )=२३ने. विना-११२. धर्म (मू० धर्म ) भने. भवन्तं ( मू० भवत् )-मापना. श्रयन्ति (धा० श्रि)माश्रय छे. तान् (मू० तदू)मने. अवमत (धा० मन् ति२२२ रेस. निवारयति (धा. वार् )-निवार छ, रोई छ. उन्नत-22. सञ्चरतः (धा. चर् )सयार ४२ता. शासन-शासन, भाजा. यथा-भ. अवमतोन्नतशासना:-तिररर्या नत इष्टsilod. શાસનને જેમણે એવા. यथेष्टंभ२७ भु १'शान्तान्य. ' इति ख-ग-पाठः । Page #188 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीलक्ष्मीविमलविरचितम् ૯૩ પદાર્થ “(સ્યાદવાદરૂપી) ઉન્નત શાસનની જેમણે અવગણના કરી છે એવા જે માનવો શાન્તિ (નાથ)થી અન્ય દેવને, બધ વિનાના ગુરૂને તેમજ (અજ્ઞાનમય) ધર્મને માને છે, તેવા મરજી મુજબ ચાલનારાને, પરના વાદનું જેણે વિશેષતઃ ખણ્ડન કર્યું છે એવા હે નાથ ! આપ સિવાય કશું રાકેશ૧૪ अभ्रारवेण न जितं भवतः स्वरं तत् ___ किं भूतवह्निमितगिर्गुणभारपूर्णम् । प्रास्तोपतापविषदाहमनेन वाग्भिः किं मन्दरादिशिखरं चलितं कदाचित् ? ॥ १५ ॥ અને સત્ર-મળ મૂત-વઢ-મિત-જિ--મા-જૂર્ણ રાશિ બારત-પતા-વિષ-રહ્યું भवतः तत् स्वरं किं न जितम् ? । किं मन्दर-अद्रि-शिखरं कदाचित् चलितम् ।। શબ્દાર્થ અમેધ. મૂતક્રિમિતજિfમારપૂર્ન પાંત્રીસ વાણીના ગુણોના માઘ ધ્વનિ, અવાજ, સમૂહથી પૂર્ણ. ત્રા મેધના ધ્વનિથી. પ્રાપ્ત (પાસ) અત્યંત દૂર ફેકેલ. R=નહિ. ૩પતાપ સંતાપ. વિત (જૂ નિત)=છતાયેલ. વિષ ઝેર. મહેતા (મૂ૦મવ)=આપને. સહિ-અર્મિ. રહ્યાં (મૂ૦ સ્વર)=સ્વર. પ્રાસ્તોતાપવિલદં=અત્યંત નાશ કર્યો છે ઉપતાપ, તeતે. વિષ અને દાહને જેણે એવા. વિં=શું. ગનેન (મુરૂમ =આથી. મત-પાંચસંખ્યાવાચક શબ્દ. વામિ (મૂળ વાર્)=વાણીઓ વડે. વહિ-ત્રણસંખ્યાવાચક શબ્દ, મન-મેરૂ. મિત (ધા મા)=માપેલ. દિપર્વત. જિવાણી. શિવ =શિખર, મુળ=ગુણ. માિિામેરૂ પર્વતનું શિખર. મા=સમૂહ. હિત (મૂળ રતિ ) ચલિત. [f=ભરપૂર. વારિકકદાપિ, કોઈ કાળે. પદાર્થ “પાંત્રીસ વાણીના ગુણ-સમૂહથી ભરપૂર તેમજ જેણે વાણીઓ દ્વારા સંતાપ, વિષ અને દાહને અત્યંત દૂર કર્યા છે એવો આપને સ્વર શું આ મેઘની ગર્જનાથી છતાય નહિ? (ના, ૧ “વામિન' કૃતિ ગતિમારિ ! Page #189 -------------------------------------------------------------------------- ________________ ८४ शान्ति-भक्तामरम् [श्रीशान्तिતે ન છતાં તે વ્યાજબી છે, કેમકે) શું મેરૂ પર્વતનું શિખર કદાપિ (વાયુથી) ચલિત થયું छ ५३!"-१५ एकत्र जन्मनि पदे च गते त्वया द्वे या चक्रवर्तिपदवी खलु सा च मुक्ता । इक्ष्वाकुभूपतिषु तीर्थकरोऽत एव दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ॥ १६ ॥ अन्वयः (हे ) नाथ ! त्वया च एकत्र जन्मनि द्वे पदे गते । या चक्रवर्तिन-पदवी सा च खलु मुक्ता, अतः त्वं एव 'इक्ष्वाकु'-भूपतिषु तीर्थकरः जगत्-प्रकाशः अपरः दीपः असि। શબ્દાર્થ एकत्र-मे. इक्ष्वाकु-पक्ष्या जन्मनि ( मू० जन्मन् मने विषे. भूपति-श. पदे ( मू० पद )-थे पहा. इक्ष्वाकुभूपतिषु ४ा (शना) जयाने विषे, च-वणी. तीर्थकरः (मू० तीर्थकर )-तीर्थ३२. गते (मू० गत )प्राप्त. अतः मेथी रीन. त्वया (मू० युष्मद् )-ताराथा. पव:07. द्वे ( मू० द्वि )=णे. दीपः ( मू० दीप) , हावा. या (मू० यद्)-रे. अपरः (मू० अपर )-मनन्य. चक्रवर्तिन-यवती. त्वं (मू० युष्मद् )=j. पदवी-पी. असि (धा अस्)-छ. चक्रवर्तिपदवी-यवतींनी पपी. नाथ! (मू० नाथ )नाया खलु-परे५२. जगत्-दुनिया. सा ( मू० तद् )-ते. प्रकाश- श, ते. मुक्ता ( मू• मुक्त )- हीधेस. जगत्प्रकाश: दुनियाना १५३५. પઘાર્થે “હે નાથ ! વળી એક જન્મને વિષે તેં (ચક્રવર્તીના તેમજ તીર્થકરના એમ) બે પદ પ્રાપ્ત ર્યા. તેમાં વળી જે ચક્રવર્તીની પદવી હતી, તે તે ખરેખર ત્યજી દીધી. એથી કરીને ઈફવાક (शन) नमामा तुंभ तीर्थ ४२ गतना प्रश३५ २०१नन्य दीप छ."-१६ क्षित्याः पदैर्हततमः! स्मरणेन शश्वत् सदूहृत्पयोजमवबोधमुपैत्यरं ते। १.क्षित्या' इति प्रतिभाति । Page #190 -------------------------------------------------------------------------- ________________ मताभ२] श्रीलक्ष्मीविमलविरचितम् 24 गोपाशनाशकरदर्शन एष चात्र सूर्यातिशायिमहिमाऽसि मुनीन्द्र ! लोके ॥ १७ ॥ अन्वयः (हे) मुनि-इन्द्र ! पदैः क्षित्याः हत-तमः ! ते स्मरणेन सत्-हृद्-पयोजं शश्वत् अरं अवबोधं उपैति । एषः गो-पाश-नाश-कर-दर्शनः (त्वं ) च अत्र लोके सूर्य-अति-शायिन्-महिमा आसे। શબ્દાર્થો क्षित्याः (मू० क्षिति )=Yथ्वीना. नाश-नाश, अन्त. पदैः (मू० पद )-यर 43. कर-:२नाई. हत (धा• हन्नाश रेस. दर्शन-दर्शन, तमस्-मजान. गोपाशनाशकरदर्शनः पाया३पानी नाथ १२. हततमः ! नाश यों छे अजान नागरी सेवा! (सं०) નારું દર્શન છે જેનું એવો. स्मरणेन ( मू० स्मरण )-२४२९४थी. एषः (मू० एतद् )मा. शश्वत्-सहा. चम्यने. सत्सन. अत्र-मयिा . ह-६५. सूर्य-सूर्य. पयोजभण. अतिशायिन्-ययाता, अधि. सदहत्पयोज-साना ६४५३१ भण. महिमन्भडिमा, प्रभाव. अवबोधं (मू० अवबोध )-विास. सूर्यातिशायिमहिमा सूर्यथा अधि अभाव छ रेना उपैति (धा. इ) पामेछ. आस (धा० असू ) छे. अरं-असंत. मुनि-साधु. ते (मृ• युष्मद् )-तारा. इन्द्र-तावान्याह. गो-पाशी. मुनीन्द्र हे भुनीश्वर पाश-1. | लोके ( मू० लोक )दुनियामां. પદાર્થ “હે મુનીશ્વર ! ચરણોથી (અર્થાત્ અનેક સ્થળોમાં વિહાર કરીને) પૃથ્વીમાંના અજ્ઞાન (રૂપ અંધકાર)ને જેણે નાશ કર્યો છે એવા હે (નાથ) ! તારા મરણથી સજજનોનું હદયરૂપી કમળ સર્વદા અત્યંત વિકાસ પામે છે. (કેમકે અન્ય ઉન્માગ જનની) વાણીરૂપી પાશને નાશ કરનાર દર્શનવાળે એ આ તું આ લોકમાં સૂર્યથી અધિક મહિમાવાળો છે.”—૧૭ आस्यार्णवाद् रदनदीधितिपूतवा___ सङ्ख्येयसारगुणरत्नचयाद् वचस्ते । उच्छिन्ननाशममृताच्छिशिरं स्वभावैविद्योतयज्जगदपूर्वशशाङ्कबिम्बम् ॥ १८ ॥ Page #191 -------------------------------------------------------------------------- ________________ शान्ति-भक्तामरम् [ श्रीशान्ति अन्वयः (त) असङ्ख्येय-सार-गुण-रत्न-चयात् आस्य-अर्णवात् रदन-दीधति-पूत-वर्त्म उच्छिन्ननाशं स्वभावैः अमृतात् शिशिरं जगद् विद्योतयत् ते वचः अपूर्व-शशाङ्क-बिम्ब (अस्ति)। શબ્દાર્થ आस्यम्भुम. ગુણોરૂપી રત્નનો સમૂહ છે જેમાં એવા. अर्णव-समुद्र वचः ( मू० वचस् )-पयन. आस्यार्णवात् भुभ३५ समुद्रमांधा. ते (मू० युष्मद् )-ताई. रदन=id. उच्छिन्न (मू० छिद् नाश रेस. दीधिति-७ि२१. नाशनाश, मृत्यु. पूत (धा० पू)-पवित्र रेख. उच्छिन्ननाशं-नाश । छ मृत्युनाने मे. वर्मन्-भाग, ता. अमृतात् ( मू० अमृत )अमृतथी. रदनदीधितिपूतवम=iani sR पडे पवित्र | शिशिरं (मू. शिशिर )-शात. થયો છે માગ જેનો એવું. स्वभावैः ( मू० स्वभाव )=२५माव! 43. असङ्ख्येयोनी सध्यान यश तेवा, मगयित. विद्योतयत् (धा० द्युत् )=शित नाई. सार-उत्तम. जगत् ( मू० जगत् )-दुनियाने. गुण-गुप अपूर्व-असाधारण. रत्न-रेल. शशाङ्क-यन्द्र चय-सभूख बिम्ब-मि. असङ्ख्येयसारगुणरत्नचयात्-गशित उत्तम । अपूर्वशशाकविम्बं-असाधारण यनु मि. પધાર્થ (હે નાથ !) અગણિત ઉત્તમ ગુણરૂપી રત્નના સમુદાયવાળા એવા તારા મુખરૂપી સમુદ્રમાંથી નીકળતું) તારું વચન કે જેને માર્ગ દાંતનાં કિરણો વડે પવિત્ર થયું છે, વળી જેણે મૃત્યુનો નાશ કર્યો છે તથા વળી જે સ્વભાવ વડે અમૃત કરતાં શીતળ છે તેમજ જે જગતને પ્રકાશિત કરે છે તે તારું વચન અસાધારણ ચન્દ્રના બિમ્બ (સમાન) છે.”—૧૮ वाडीरदैः प्रशमिताः सदशेषजीवाः प्रक्षालितार्तिमलराशिभिरेव सन्ति । नाथ ! प्रफुल्लवृषकल्पनगैस्तु ते तत् कार्य कियजलधरैर्जलमारननैः ? ॥ १९ ॥ अन्वयः __ हे नाथ ! ते प्रक्षालित-अर्ति-मल-राशिभिः प्रफुल्ल-वृष-कल्प-नगैः वाच-नीरदैः तु सत्अशेष-जीवाः प्रशमिताः एव सन्ति, तत् जल-भार-ननैः जलधरैः कियत् कार्यम् । १‘रदोपशमिताः' इति क-पाठः। Page #192 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीलक्ष्मीविमलविरचितम् શબ્દાર્થ वृष-धर्म. वाच-पाए. नाथ ! ( मू० नाथ )डे नाय । नीरद भेष. प्रफुल्ल-वि४२५२ ययेस. पाङ्नीरदैः पाए॥३५भोथी. प्रशमिताः (मू० प्रशमित ) शांत रेख. कल्प:३८५. स-साधु. नग-१क्ष. अशेष%समस्त. प्रफुल्लवृषकल्पनगैः-वि:२५२ थयुं ध३५ ४८५. जीव-प्राणी, ७. વૃક્ષ જેથી એવા. सदशेषजीवासभरत साधुवा. तु-विशेषतावाय अध्यय. प्रक्षालित (धा. क्षलू)-प्रक्षासन रेख, धानाणेस. ते (मू० युष्मद )-ता. अर्ति पी. तत्-तेथी रीने. मल-भेस. कार्य ( मू० कार्य )=12. राशि-सी. कियत् ( मू० कियत् )=. प्रक्षालितातिमलराशिभिः । नाण्या छ पा३५ जलधरैः ( मू. जलधर )-भधा. जल-30, पाए. મેલના ઢગલાને જેણે એવા. भारभार एव%r. नम्र-नभी गयेस. सन्ति ( धा० अस् )-छ. जलभारननैःला भार नभी गयेस, પદાર્થ “હે નાથ ! જેણે પીડારૂપી મલના સમુદાયનું પ્રક્ષાલન કર્યું છે એવાં તથા વળી જેથી ધર્મરૂપી કલ્પવૃક્ષ વિકવર થયું છે એવાં તારાં વચનરૂપી મેઘ વડે સમસ્ત સાધુ જીવો શાંત થયા છેજ (ઉપશમ પામ્યા છેજ ), તેથી જળના ભાર વડે નીચા નમેલા એવા મેનું (હ) શું आम छे!"-१८ प्रीतिर्यथा त्वदुदिते समये मुनीनां कस्मिंस्तथा न गतराग! विरोधवाचि। ज्योस्त्नाप्रियस्य विधुरोचिषि मुद् यथाऽस्ति नैव तु काचशकले किरणाकुलेऽपि ॥२०॥ अन्वयः (हे) गत-राग! यथा स्वत्-उदिते समये मुनीनां प्रीतिः अस्ति, तथा विरोध-वाचि कस्मिन् न। यथा ज्योत्स्ना-प्रियस्य विधु-रोचिषि मुत् अस्ति, एवं तु किरण-आकुले अपि काच-शकले न । શબ્દાર્થ प्रीतिः (मू० प्रीति )-रने, प्रेम. । समये ( मू० समय )-सि-तने विषे. यथारेम. मुनीनां (मू. मुनि ) साधुमानी. उदित (धा• वह ) स. कस्मिन् ( मू० किम् )=| विषे. स्वदितेन्तें हेला. तथा-म. 13 Page #193 -------------------------------------------------------------------------- ________________ शान्ति-भक्तामरम् [श्रीशान्ति अपि-प. नम्नलि. विधुरोचिषि यन्दना रिएन विषे. गत (धा० गम् )-गयेसो. मुद् ( मू० मुद्) . राग-राग. स्नेह अस्ति (धा. अस्)-छे. गतराग !येतो छ २१ नोनो सेवा ! (२०) एवं-मे मारे. विरोध-विशेष, विपरीतj. तु-विशेषतापाय २१०५५. वाच-पाशी. काच-पाय. विरोधवाचि-विरोधोनी वाशीमा मेवा शफल , 31. ज्योत्स्ना -य-प्रभा, या६२।।. काचशकले अयन अनविष. प्रिय-पस्सल. किरण-हि२१. ज्योत्स्नाप्रियस्य-य-प्रभाछ प्रियानवानी. आकुल-व्यात. विधु-य.. किरणाकुले-रिशोथी व्यात. रोचिस्-१४२९. પધાર્થે હે વીતરાગ ! આપે કહેલા સિદ્ધાન્તને વિષેજવી મુનિઓને પ્રીતિ છે, તેવી વિધીવચનવાળા (અન્ય) કઈને વિષે નથી. જેવી ચદ્ર-પ્રભાના વર્લભને ચન્દ્રના કિરણને વિષે પ્રીતિ છે, તેવી प्रीति (तने ) ७ि२९| ०यामेवा ५९। सायना ने वि (थती ) नथी."-२० आरोपितं समयपर्वतसानुदर्या ___ हृद्यैस्तवोच्चलितचित्तजचित्रकायाम् । संभाव्य तद्विषयतस्करकान् न तेषां कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥२१॥ अन्वयः (हे ) नाथ ! यैः तद्-विषय-तस्करकान् संभाव्य तब उच्चलित-चित्त-चित्तज-चित्रकायां समयपर्वत-सानु-दर्या हृद् आरोपितं, तेषां मनः भव-अन्तरे अपि कश्चित् न हरति । शहाथ आरोपितं (मू० आरोपित ) सारोपण रेस. । संभाव्य (धा० भाव ) विया शत. समय-सिपा-त. तद्-ते. पर्वत-पर्वत, गिरि. विषय-विषय. सानु-शि५२. तस्करन्योर. दरी-पु. तद्विषयतस्करकान्ते वि५५३५ योरोने. समयपर्वतसानुदर्या सिद्धान्त३५० पर्वताना शि५- नम्नहि. २नी शुशमा. तेषां (मू० तद् )-रोभर्नु. हृद् (मू० हृद् )-९६५, यित. कश्चित् (मू. किम् )= 0. यः (मू० यद्-माथा. मनः (मू० मनस् भनने, वित्तने. तव ( मू० युष्मद्)-तारा. हरति (धा है )-हरे छे. उच्चलित (था० चल)-यास्यो गयेस. नाथ ! (मू० नाथ )हे नाथ, अनु। चित्तजामहेव, महन. भव:-म. चित्रक-वितो. अन्तर-मन्य. उच्चलितचित्तजचित्रकायां यास्यो गयो समय- भवान्तरे- म ममा. રૂપી ચિત્તા જેમાંથી એવા. आप-पाय. Page #194 -------------------------------------------------------------------------- ________________ श्रीलक्ष्मी विमलविरचितम् પધાર્થે પ્રસિદ્ધ વિષયરૂપી ચારાના વિચાર કર્યાં પછી હે નાથ ! જેઓએ પેાતાના હૃદયને તારા સિદ્દાન્તરૂપી પર્વતના શિખરની ગુફામાં કે જેમાંથી કંદર્પરૂપી ચિત્તા નાસી ગયા છે, તેમાં આરાપણું કર્યું, તેમના મનને ભવાંતરમાં પણ કેાઇ હરનાર નથી.”~~~~૨૧ ભક્તામર ] '' चैतन्यमाप्त ! विदुषां निजकं व्यनक्ति त्वद्वाग् वृषाञ्चितपदी चिरकालनष्टम् । मीनाकरस्य निशि दधिया सुधांशुं प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥ २२ ॥ ચૈતન્ય ( મૂ॰ ચૈતન્ય )=ચૈતન્યને. આસ ! ( મૂ॰ બાત )=હે વિશ્વાસને પાત્ર ! વિતુષાં ( મૂ॰ વિટ્ટમ્ )=પણ્ડિતાના. નિર્જ ( મૂ॰ નિગ )=પેાતાના. વ્યનારું ( ધા॰ અ )=વ્યક્ત કરે છે. વાચ=વાણી. રવદાળ=તારી વાણી. વૃષ-ધર્યું. ક્ષત્રિત યુક્ત. ૫૬=૫૬. अन्वयः ( હૈ ) શ્રાપ્ત ! ધ્રુવ-શ્ચિત-પત્રી હર્-વાર્ વિદ્યુમાં ચિ—દાહ–નĖ નિઝર્જ ચૈતન્યં વ્યનત્તિ નિશિ मीनाकरस्य नन्द-धिया प्राची एव दिग् स्फुरत्-अंशु-जालं सुधांशुं जनयति । શબ્દાર્થ વૃષાશ્ચિતપતી=ધર્મ યુક્ત પદવાળી. fart-civil. જાહ=સમય. નષ્ટ ( ધા॰ ન )=નાશ પામેલા, * વિાહનનું=લાંબા સમયથી નાશ પામેલા. મીનાજ૫ ( મૂ૰ મીનાર્ )=સમુદ્રની. નિશિ ( મૂ॰ નિર્ )=રાતો વીજે. નટ્વ્રુદ્ધિ. પા=બુદ્ધિ. નધિયા વૃદ્ધિતી મુદ્ધિપૂર્વક સુધાંશું ( મૂ॰ સુધાંશુ )=ચન્દ્રને. પ્રાચી મૂ॰ પ્રાર્ )=પૂર્વ. વજ્રજ, વિક્ ( મૂ॰ વિશૂ ) દિશા. નનયતિ ( ધા॰ નન )=ઉત્પન્ન કરે છે. સ્પુત ( પા॰ kh{ )=દીપ્યમાન. અનુકરણ. નાજ-સમૂહ. ૧ ૮ સધવે ' કૃતિ હ્ર-વાદઃ । ર્ · સુધાયાં ' કૃતિ દ્દ-પાઠ વૈં । રે રઘુ વચનજં દેદીપ્યમાન છે કરણેાના સમૂહ જેને વિષે એવા. પધાર્ય 66 ‘હે આપ્ત ! ધર્મ વડે યુક્ત એવાં પઢવાળી તારી(૪) વાણી પણ્ડિતાના ધણા સમયથી નષ્ટ (તિરાદ્ધિત) થયેલા ચૈતન્યને પ્રકટ કરે છે. ( આ હુકીકત ચેગ્ય છે) કેમકે રાત્રે સમુદ્રની વૃદ્ધિની બુદ્ધિથી પૂર્વ દિશા રફુરાયમાન કિરણેાના સમૂહવાળા ચન્દ્રને જન્મ આપે છે.”-~૨૨ * * Page #195 -------------------------------------------------------------------------- ________________ १०० शान्ति-भक्तामरम् [श्रीशान्तिसिद्धान्तवमनि पलायितदुर्मनीष__दस्यौ तवागुरमृतं ननु यान्ति भूत्वा । एष्यन्ति ये स्वगुणभारभृता हि नाथ ! नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ॥ २३ ॥ अन्वयः (हे ) नाथ ! ये स्व-गुण-भार-भृताः, (ते ) तव पलायित-दुर-मनीष-दस्यौ सिद्धान्त-वर्मनि भूत्वा ननु अमृतं अगुः यान्ति एष्यन्ति च)। हि ( हे ) मुनि-इन्द्र ! अन्यः शिव-पदस्य शिवः पन्थाः न (वर्तते)। શબ્દાર્થ सिद्धान्त सिद्धान्त, अपयन, सागम. स्व-निन, पोताना. वर्मन् मार्ग. २२तो. गुण-गुए. सिद्धान्तवमनि-सि-त३५ भाग विषे. भार-मार, सभू. भृत (धा. भृ )भरेख. पलायित (धा० अय् )=पायन री गयेस, नासी स्वगुणभारभृताः पाताना गुथना मारथी भरेखा गयेस. हि भो. दुर्मनीष-हुमंति, दुष्ट मुधियाना नाथ (मू० नाथ )-हेनाथ! दस्युःयार. नम्नलि. पलायितदुर्मनीषदस्यौ-पसायन री भयो छ . अन्यः ( मू० अन्य ) भाले. ति३५ योर यांचा सेवा. शिवः ( मू० शिव )-४८यारी. तव (मू० युष्मद् )-तारा. शिव-मोक्ष. अगुः (धा० इ)[41 पद-स्थान. अमृतं (मू० अमृत )=भाक्षे. शिवपदस्य-मोक्ष३पी स्थाननी. गनुपरे५२. यान्ति (धा. या )Mय छे. मुनि-योगी. भूत्वा (धा. भू)-यधने. इन्द्र-त्तमताशय श६. एष्यन्ति (धा० इ) शे. मुनीन्द्र ! हे योगीश्वर. ये (मू० यद्) मा. पन्थाः (मू० पथिन् ) भा. પદ્યાર્થ "7 (1) पाताना (ज्ञान) गुयोनी समूथी ४२५२ छ, तमा न्याथीभति३५ ચેર પલાયન કરી ગમે છે એવા તારા સિદ્ધાન્તને માર્ગે થઈને ખરેખર મેશે ગયા છે, જાય છે અને જશે; કેમકે હે ગીશ્વર ! (આ સિવાય) બીજો કોઈ મોક્ષમાર્ગનો કલ્યાણકારી માર્ગ नथी.".-२३ १'गत्वा' इति प्रतिभाति। Page #196 -------------------------------------------------------------------------- ________________ भताभर ] श्रीलक्ष्मीविमलविरचितम् आराध्य शासनमपास्त कुशासनं तेऽन्ये ज्ञानिनः स्युरपि विस्मय एष नार्हन् ! अन्येभ्य एकमिदमेव पृथग्विधं यं ( यद् ? ) ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ अन्वयः (हे) अईन् ! यं ( यत् ) सन्तः ज्ञान-स्वरूपं अमलं एकं वदन्ति, (तत्) ते अपास्त - कु-शासनं शासनं आराध्य अन्ये अपि ज्ञानिनः स्युः । एष न विस्मयः (यद्) इदं एव अन्येभ्यः पृथक् विधम् । શબ્દાર્થે आराध्य ( धा० राधू )=याराधन पुरीने, लक शासनं ( मू० शासन ) = शासनने. अपास्त ( घा० अस् ) =६२ ३४ हीधेस. कु= अनिष्टतावाय शह शासन =भाज्ञान्वयन. अपास्त कुशासनं =६२ में ही छे शासनने भे मेवु. ते ( मू० युष्मद् ) = तारा. अन्ये ( मू० अन्य )= भील. ज्ञानिनः ( मू० ज्ञानिन् ) = ज्ञानीमो. स्युः ( धा० असू ) = थाय. अपि = पशु. विस्मयः ( मू० विस्मय ) - आश्रयं मयं. एषः ( मू० एतद् ) = भे. न=नहि. अर्हन् ! ( मू० अर्हत् )=डे अर्बन्, È तीर्थ४२ ! अन्येभ्यः ( मू० अन्य ) = मीलसोथी. एक ( मू०] एक )=अद्वितीय, असाधारण. इदं ( मू० इदम् ) = मा. एव=४. पृथक्=भूहु. विधत, प्रार. पृथग्विधं = भूही लतनुं. यद् (मू' यद् ) = नेने. ज्ञान=ज्ञान स्वरूप = २१३५, आत्मा. ज्ञानस्वरूपं ज्ञान छे स्व३५ मेनुं मेवा. अमलं ( मू० अमल ) - निर्माण. प्रवदन्ति ( धा० वद )= छे. सन्तः ( मू० सत् ) = भहात्माओ. પધાર્થ " हे तीर्थ २ ! सन्त (५३षा ) लेने ज्ञानस्वची तेभन (अष्ट उर्भरची ) भजथी रहित તથા અદ્રિતીય કહે છે, તેવા તારા શાસનને કે જેણે કુશાસનને પરારત કર્યું છે તેને આરાધીને अन्य (नैनो) पए। ज्ञानी थाय तेमां ( ४ ) माश्चर्य नथी. ( उमडे ) अन्य ( शासने। )श्री खान (शासन) ब्लूही भतनुं छे." - २४ १०१ त्वां सेवते दिननिशं निजकेवलश्रीः प्रक्षीणमोहदनुजं ससुदर्शनं सा । १ ' यत्' इति ख-ग-पाठः । २ ' नार्हत्' इति ख- पाठः । Page #197 -------------------------------------------------------------------------- ________________ १०२ शान्ति-भक्तामरम् [श्रीशान्ति अध्यासितोपशमसागरमध्यमस्माद् व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥ २५॥ अन्वयः सा निज-केवल-श्रीः प्रक्षीण-मोह-दनुजं स-सु-दर्शनं अध्यासित-उपशम-सागर-मध्यं त्वां दिन-निशं सेवते, अस्मात् ( हे ) भगवन् ! व्यक्तं त्वं एव पुरुषोत्तमः असि । શબ્દાથે त्वां (मू• युष्मद् )-तने. ससुदर्शनं सुशनया युत. सेवते (धा. सेव् ) सेवणे. सा (मू. तद् )-ते. दिन-हिवस. अध्यासित (धा. आम्)- डेल. निशा=रात्रि. उपशम-५शम, शम, भ. दिननिशं-महानिश, हिवस नशत. सागर-समुद्र निज-पातानी. मध्य-पया माग केवल-१८( ज्ञान ). अध्यासितोपशमसागरमध्यं-मेठी छ भ३५॥ श्री-सभी. સાગરના મધ્યમાં જે એવાને. निजकेवलश्रीः पोताना पसजान३५ सदभी. अस्मात् ( मू० इदम् )-माथाशन. प्रक्षीण (धा• क्षि )-१५ ४२. व्यक्त-मुखी रीत. मोह-मानीय म. त्वं ( मू० युष्मद् )-तुं. दनुजानव, ससु२. एव-. प्रक्षीणमोहदनुजंन्नाश छमाहसी असुरनो भगवन् ! ( मू० भगवत् ) हे भगवान। सेवा. पुरुषोत्तमः ( मू० पुरुषोत्तम )=(१) पुषोभा श्रेष्ठ, सह-सहित. (२) १३५ोत्तम, नारायण सुदर्शन-(१) सु४२ दर्शन; (२) सुदर्शन ( य% ). । असि ( धा० अस )=छे. પધાર્થ જેણે મેહરૂપ અસુરને અંત આણે છે, વળી જે (કેવલદર્શનરૂપી) સુદર્શનથી યુક્ત છે તેમજ જે ઉપશમરૂપી સાગરના મધ્યમાં બેઠો છે એવા તને સુપ્રસિદ્ધ નિજ કેવલજ્ઞાન રૂપી લક્ષમી અહોનિશ સેવે છે; આથી કરીને સ્પષ્ટ રીતે તુંજ પુરૂષોત્તમ છે.”—૨૫ देवाः परे स्वमपि तारयितुं न हीशा आत्माश्रितान् कथमिमे प्रभवेयुरत्र ? । नत्यादि तेषु च वृथाऽऽश्रितवैभवाय तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ॥ २६ ॥ अन्वयः __परे देवाः स्वं अपि तारपितुं हि ईशाः न ( सन्ति ), अब इमे आत्मन्-आश्रितान् ( तारयितुं ) कथं प्रभवेयुः ।। (तस्मात् ) तेषु च नति-आदि वृथा। (हे ) जिन ! आश्रित-वैभवाय भव-उदधिशोषणाय तुभ्यं नमः। Page #198 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीलक्ष्मीविमलविरचितम् ૧૦૩ શબ્દાર્થ વેવાર ( હેવ દે. આશિરૂઆત. (જૂ ર અન્ય. નચારિત્નમન વિગેરે. હિં (પૂહવ)પોતાને. (F૦ ત૮) તેમને વિષે. અઘિ=પણ. ચ=વળી. તારથિતું (ધાg =તારવાને. સૃથા=ગિટ. ન=નહિ.. શાશ્રિત (ધા ધિ )=આશ્રય લીધેલ. ફિનિશ્ચયતાવાચક અવ્યય. ધમાસંપત્તિ. (૫) Eસમર્થ આશ્રિતમવાયે=આશ્રય લીધો છે સંપત્તિએ જેને મામ આત્મા. એવા. આશ્રિત (ધા)=આશ્રય લીધેલ. તુર્વા (દૂ યુદમદ્ )-તને. સામાતિન=પતાને આશ્રય લીધેલાને. નમ નમસ્કાર હો.. વાર્થ કેવી રીતે. ઝિન (મૂ૦ નિન =હે વીતરાગ, હે તીર્થકર ! (૧ )=એ. મેવ=સંસાર. મયુર (પા )=શક્તિમાન થાય, સાંધ=સમુદ્ર, અર=અહિંઆ. રોષશોષી નાખવું તે. નતિ નમન. મોરપિરાના સંસાર-સમુદ્રને શેષનારા. પધાર્થ “(જ્યારે) અન્ય દેવ પિતાને પણ (સંસાર-સાગરમાંથી) તારવાને સમર્થ નથી, (તો પછી ) તેમને આશ્રય લીધેલા (જીવોને) તે એ (દેવે ) કેવી રીતે તારવાને શક્તિમાન થાય? (એથી કરીને) તેમને વિષે નમન (વન્દન, પર્વપાસન, ભક્તિ, બહુમાન) ઇત્યાદિ ફેગટ છે; (વાસ્તે) હે વીતરાગ ! જેને (કેવલજ્ઞાનરૂપી) સંપત્તિએ આશ્રય લીધે છે એવા તેમજ સંસાર-સાગરના શેષનારા એવા તને (મારે) નમકાર (હે).”—૨૬ ये त्वां विमुच्य परकीयविभून् भजन्त्य विज्ञाततत्त्वमधुरैर्वरतत्त्वकीर्णः। नाम्ना प्रशान्तभविपापजसाध्वसस्तैः સ્વમાન્તરે ર વાવિવાહિતો / ર૭ | अन्वयः ( નાઇ!)જૈવ વિમુરા જી-વિમૂન મતિ, તે વિજ્ઞાત-તમપુર () નાના કરાન્તિ-મથિ-વાપ-=--- ( રચં) સ્વન-અતરે અપ વારિત અરિ ક્ષિત ન મહિા . 'મycવર ” રતિ લ-q4: Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ शान्ति-भक्तामरम् [શ્રીશાન્તિ શબ્દાર્થ છે (૬૦ =જે . ઝરત (ધા રીમ્ )=અત્યંત શાંત કરેલ. ત્યાં (કૂપુર)-તને. મવિન=ભવ્ય, મેલે જનાર. વિમુક્ય (ધામુ )=ત્યજી દઈને. પાપ=પાપ. પીય અન્ય, અપર. ==ઉત્પન્ન થવું. વિમુકદેવ. રાવણ ભય, પરિમૂ=અન્ય દેને. પ્રરાન્તભાવપાપનાશ્વત =અત્યંત નાશ કર્યો છે મતિ (પા મનૂ =ભજે છે, સેવે છે. ભોના પાપથી ઉત્પન્ન થતા ભયને જેણે એવો. વિજ્ઞાતિ નહિ જાણેલ. તૈઃ (મૂ૦ ત૬)=તેઓથી. તસ્વ=તત્વ. વન–સ્વપ્ન. પુર=માધુર્ય, મીઠાશ. બતા=મય. વિશાતતરિચમપુર =નથી જાણ્યું તત્ત્વનું માધુર્ય વદનાન્તસ્વનમાં. જેમણે એવા.. આરિ=પણું. =ઉત્તમ. ન=નહિ. કહી (ધો. ૬)=વ્યાપ્ત. કારિત કદાપિ. વરતવ =ઉત્તમ તો વડે વ્યાપ્ત ક્ષિતઃ (દૂ૦ ફેક્ષિત)=જોવાયેલ. નાના (મૂનામન=નામ વડે. માર (ધા ) છે. પદ્યાર્થી (હે નાથ !) જેઓ તને મૂકીને અન્ય દેવને ભજે છે, તે (તારા) તત્ત્વના માધુર્યથી અપરિચિત (જનેએ) નામ વડે જેણે ભવ્યના પાપથી ઉત્પન્ન થતા ભયને અત્યંત અંત આણે છે એવા તેમજ ઉત્તમ તત્ત્વથી વ્યાપ્ત એવા તને વને પણ કદાપિ જે નથી. (કેમકે જેઓ તારા તત્ત્વને પણ જાણતા ન હોય, તેમને તને જોવાની ઇચ્છા પણ ન થાય એ સ્વાભાવિક છે).”—૨૭ दुर्भव्यविग्रहिवपुर्वलतीह नाथा- भ्यासे कथं तव चितामृतसारशीते ? । ज्ञातो मयाऽस्य सहजो न भवेत् किमुष्णं बिम्ब रवेरिव पयोधरपार्श्ववर्ति ? ॥ २८ ॥ अन्वयः (૨) નાથ! સર ચિત-અમૃત-સ-તે અભ્યાસે શું કુમકથ-વિઝન વધુ ( જયસિ?. भया अस्य सहजः माता, किं पयोधर-पार्श्व-घर्ति रवेः बिम्बं इष उष्णं न भवेत् । Page #200 -------------------------------------------------------------------------- ________________ मताभ२] श्रीलक्ष्मीविमलविरचितम् १०५ શબ્દાર્થ दुर्भव्य हीसंसारी. ज्ञातः (मू. ज्ञात )Foreiयो. विग्रहिन शारी. मया ( मू० अस्मद् )-भाराथा. वपुस्=36. अस्य (मू० इदम् )मेना. दुर्भव्यविग्रहिवपुः दुव्यनो शारी. सहजः (मू० सहज )स्वभाव. ज्वलति (धा. ज्वल )मणे छे. ર=નહિ इह-महिमा. भवेत् (पौ. भू )याय. नाथ ! ( मू० नाथ )-डे २वामिन् ! किम्-शु. अभ्यासे (मू० अभ्यास )-सभापमा. उष्णं ( मू० उष्ण )-२म. कथं भ. बिम्ब ( मू० बिम्ब ) . तव (मू० युष्मद् )-तारी. रवेः (मू० रवि )-सूर्यनु. चित (धा•चि)-पुष्ट. इव-पाहपूर्ति३५ अव्यय. अमृत-अमृत, सुधा. सार . पयोधर भेध. शीत-शीत. पार्श्व मा. चितामृतसारशीते-पुष्ट अभूतना मजे शन वर्तिन् होनाई. शीत. । पयोधरपार्श्ववर्ति-भेवनी मानुमा होनाई. પધાર્ય “હે નાથ ! પુષ્ટ અમૃતના બળે કરીને શીતળ એવા તારી સમીપમાં કેમ આ સંસારમાં દુર્લવ્યને કલેશકારી દેહ બળે છે ? (ઠીક) એને સ્વભાવ મેં જાયે. (કેમકે સૂર્યનું મેઘની सभी५ २७ना३ लिम्म ए न थाय ?"-२८ त्वत्तोऽन्यवादिनिचयो हि दवीयसोऽपि ___ भीत्वा प्रणश्यति निरीह ! विदर्पसिंहात् । अश्वेतितावनितलाग्रतमोभरः किं तुङ्गोदयाद्रिशिरसीव सहस्ररश्मेः ॥ २९ ॥ अन्वयः (हे ) निर्ह ! किं तुग-उदय-अद्रि-शिरसि ( स्थितात् ) सहस्र-रश्मेः अ-श्वेतित-अवनितल-अग्र-तमस्-भरः इव दीयसः अपि वि-दर्प-सिंहात् त्वत्तः भीत्वा अन्य-वादिन-निचयः हि प्रणश्यति । શબ્દાર્થ स्वत्तम्-ताराथी. हि-नियवाय अव्यय. अन्य-भीन्न, अ५२. । दवीयसः (मू० दवीयस्)-पधारे २. पादिन-पाही. • अपि-प. निचय समुदाय, स७. भीत्वा (धा० भी)-भीन. अम्यवादिनिचयः सन्यवाहीमाना समुहाय. प्रणश्यति (धा नाशु )विनाश पामेछ. १“निरीहविदर्प.' इत्यपि सम्भवति । १४ Page #201 -------------------------------------------------------------------------- ________________ १०६ ત્તિ-માતરમ્ [ શ્રીશાન્તિનિરી! (કૂ નિરી)=હે નિસ્પૃહ, હે ઈરછા રહિત ! | અપેક્ષિત વનિતા તમામ =કૃષ્ણ બનાવ્યું છે વિ=વિયોગવાચક અવ્યય. પૃથ્વી-તલાને જેણે એવો અંધકારને સમૂહ. =ગવે, અભિમાન. હિં=શું. વિ=નિરભિમાની. તcઉચ્ચ, ઊંચે. હિંદુ-સિંહ, ઉત્તમતાસૂચક શબ્દ. વિ&િદાત=નિરભિમાનીને વિષે સિહ (સમાન). ૩રય ઉદય. અદ્વિઅચળ, પર્વત. ઐતિત (Fજેત )=કાળે બનાવેલ. શિર=મસ્તક, શિખર. અવનિ પૃથ્વી. તુવો ક્રિશિ૦િઉચ્ચ ઉદયાચળના શિખર ઉપર. તરુતળ.. =જેમ. અw=આગલે ભાગ. =હજાર. તમ=અંધકાર મિ=કિરણ. મર=સમુદાય. તન્ના સૂર્યના. પધાર્ય હે નિઃસ્પૃહી ! જેણે પૃથ્વી-તલાને શ્યામ બનાવ્યું છે એવો અંધકારને સમૂહ (પણ) ઉચ્ચ ઉદયાચલના શિખર ઉપર (રહેલા) સૂર્યથી ભય પામીને જેમ નાશ પામે છે તેમ વધારે દૂર એવા પરંતુ નિરભિમાનીને વિષે સિંહસમાન એવા તારાથી ભય પામીને શું અન્ય (પાખંડીરૂપ) વાદીઓને સમુદાય ખરેખર વિનાશ પામે છે?”—૨૯ अहिद्वयं सुरवरा अवमन्य नाकं ___ संसारकृच्छ्रभिदुरं निवसन्ति नित्यम् । नानांहिपीठसुमनोरचिताग्रभागमुच्चैस्तट सुरगिरेरिव शातकौम्भम् ॥ ३०॥ अन्वयः (હે નાથ!) ના કવચ સુ- િરતિક્રીએ ત ા (તક) વલ-છૂ-મિડુ નાના-ચંદ્ર-ઉદ-સુમન-ચિત-અ-મા મં-િવે નિત્યં સુર-વટ નિયત્તિ શબ્દાર્થ મંદિચરણ, પગ. મિદુરભેદના. થયુગલ, બેનું જોડકુ. સંતાક્રકછૂમિડુt=સંસારના કષ્ટને ભેદના. ચિંકચરણ-યુગલને. નિવનિ (ધા વધૂ)=નિવાસ કરે છે, રહે છે. નિત્યં સર્વદા હમેશાં. વર-ઉત્તમ. નાના વિવિધ. અંઠિ =પાદપીઠ. gવા દેવામાં ઉત્તમ, ઇન્દ્રા. સુમન=પુષ્પ, ફૂલ. વન્ય (ધા જન)=અવગણના કરીને. ત્રિત (પાસ)=એલ. તાવ (જૂના દેવળેકને. અશ=આગળને. સં =સંસાર. મા=ભાગ. છું કષ્ટ. નાનાં ફૂપીમનોવિતામા=વિવિધ પ્રકારનાં સુદેવ. Page #202 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] પાદપીઠા ઉપરનાં પુષ્પા વડે રચાયા છે અગ્ર ભાગ જેના એવા. ન =ઉચ્ચ. સરું (મૂ॰ તટ )=તટ. श्रीलक्ष्मीविमलविरचितम् * પાર્થ “ હે નાથ ! સ્વર્ગને તિરરકાર કરીને વિવિધ પ્રકારનાં પાદ-પીઠા ઉપર ( રહેલાં ) સુરેન્દ્રે સંસારના કને ભેદનારા એવા તેમજ પુષ્પા વડે ના અગ્ર ભાગ રચાયા ( વ્યાપ્ત ) છે એવા તથા વળી મેરૂ પર્વતના સુવર્ણમય ઉચ્ચ તટના જેવા એવા તારા ચરણ-યુગલમાં સર્વદા વસે છે.”. ૩૦ faft=4-11. સુúñ એક પર્વતના. इस રાતોમેં ( મૂ॰ ગાતૌમ )=સુવર્ણમય. आत्वाऽपचेतनमहो ! प्रसवीयवृन्दं त्वां स्मेरतां लभत एव कथं विहस्य ? | पत्रैः परश्रियमतो दिवि भो ! त्वदीयं प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ॥ ३१ ॥ આવા ( ધા॰ ભાવૂ )=પ્રાપ્ત કરીને, મેળવીને, અપ=રવાચક અવ્યય. ચેતન=ચૈતન્ય. અપનેતન=ચૈતન્ય-રહિત. અહો=અહા ! પ્રસવીવ=પુપસંબંધી. વન્=સમૂહ, ઢગલા. પ્રવીયવૃનું પુષ્પના ઢગલે. રવાં ( મૂ॰ યુમર્ )=તને. મેરતાં ( મૂ॰ મેરતા )=વિકસ્વરતાને, વિકાસને. હમતે ( ધા॰ હમ્ )=પામે છે. =જ. ાર્યક્રમ. વિદ્ઘ ( ધા॰ ૬૬ )=વિકાસ પામીને. अन्वयः भोस् ( नाथ ! ) अतः दिवि त्वदीयं त्रि-जगतः परमेश्वरत्वं प्रख्यापयत् अप-चेतनं प्रसवीय-वृन्दं अहो पर श्रियं त्वां आह्वा पत्रैः विहस्य स्मेरतां कथं लभते एव ? | શબ્દાર્ય વી: ( મૂ॰ પત્ર )=પાંદડાં વડે. v=ઉત્તમ. શ્રી શાભા. પથ્રિયં=ઉત્કૃષ્ટ છે શાલા જેવું એવા. અતઃ=એથી કરીને વિવિ ( મૂ॰ વિન્ )=સ્વર્ગ'માં. મોલ્=સખાધનસૂચક શબ્દ, હે. વાય (મૂ॰ ચરીય )=તારા. પ્રથાવત્ ( ધા॰ રહ્યા )=પ્રસિદ્ધ કરનાર. ત્રિવ=ત્રણ. નગ=દુનિયા. १०७ ત્રિજ્ઞાતા=ત્રિભુવનના, કૈલાયના. પરમેશ્વરä ( મૂ॰ પરમેશ્વરત્વ )=પરમેશ્વરપણાને. પાર્થે 66 હૈ ( નાથ ) | એથી કરીને સ્વર્ગમાં પણ તારૂ બૈલેાકયનું પરમેશ્વરપણું પ્રસિદ્ધ કરનારા એવા ચૈતન્ય-રહિત પુષ્પના સમૂહ ( પણ) ઉત્તમ શાભાવાળા એવા તને પ્રાપ્ત કરીને ( અર્થાત્ તારા આશ્રય લેવાથી) અહેા વિકવર થઇને પન્ના વડે કેમ વિકાસ પામે છેજ ?”—૩૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ १०८ शान्ति-भक्तामरम् श्रीशान्तिसम्भाव्य भद्र ! भवदीयगुणाञ् श्रितास्त्वा मा भवेयुरपि नैतदसत्यमत्र । यत् ते क्रमौ श्रयति पीठमतिप्रणिम्नं पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३२ ॥ अन्वयः (हे ) भद्र ! भवदीय-गुणान् सम्भाव्य त्वां श्रिताः अत्र अाः अपि भवेयुः, एतद् अ-सत्य न: यद् अति-प्रणिम्नं पीठं ते क्रमौ श्रयात, तत्र विबुधाः पद्मानि परिकल्पयन्ति । શબ્દાર્થ सम्भाव्य (घा० भाव )भावाने. अत्र-अडिमा. भद्र ! (मू• भद्र)-डे यारी ! यथारी. भवदीय-आपना. ते (मू० युष्मद् )ता. भवदीयगुणान् मापना गुने. क्रमौ (मू• क्रम )=यरोने.. श्रिताः (मू. श्रित ) माश्रय सीधेय. श्रयति (धा० श्रि )-माश्रय छे. त्वां (मू० युष्मद् )-तने. पीठं (मू० पीठ ) पापी8. अाः (मू• अच्य)-पूलनीय. अति-मतिरामवाय अव्यय. भवेयुः (धा० भू)-याय. निम्ननीयु. अपि पर. अतिप्रणिम्न अतिशय नीयु. पद्मानि (मू० पद्म)भणी. नम्नलि. तत्रयां. एतद् ( मू० एतद् )-मे. विबुधाः (मू० विबुध देवो. असत्यं ( मू० असत्य )-पाः परिकल्पयन्ति (धा० क्लए )-रये छे. પઘાર્થ હે કલ્યાણકારી (જિનેશ્વર ) ! આપના ગુણોની ભાવના ભાવ્યા બાદ આપને આશ્રય લીધેલા એવા (છો) આ દુનિયામાં પૂજનીય પણ બને એ (કથન) કંઈ ખટું નથી, કેમકે અતિશય નીચું એવું કે પાદ-પીઠ તારાં ચરણેને આશ્રય લે છે, તે પાદપીઠના ઉપર દેવતાઓ ५ो रथे छ."---२ सालोकलोकमणिहारसुनायकस्य यादृक् प्रताप इह दीव्यति ते सखेऽलम् । ध्मातान्यशास्त्रमद ! सोष्णकरस्य तापस्तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥ ३३ ॥ अन्वयः (हे ) सखे ! ध्मात-अन्य-शास्त्र-मद ! स-आलोक-लोक-मणि-हार-सु-नायकस्य ते प्रतापः इह अलं दीव्यति; स-उष्ण-करस्य यादक तापः, ताक् विकाशिनः अपि ग्रह-गणस्थ कुतः।। Page #204 -------------------------------------------------------------------------- ________________ मताभ२] १०० श्रीलक्ष्मीविमलविरचितम् શબ્દાર્થ सह-सहित. आलोक- श लोक-ना मणि-२.ल. हार-हा२. सु-श्रेष्ठतावाय शम. नायक-स्वाभी. सालोकलोकमणिहारसुनायकस्य-प्राशयुत - રૂપી રત્નના હારના સુનાયકને. यारक (मू. यादृश् ). प्रतापः (म. प्रताप )=tly, भलिभा. इह-महिमा. दीव्यति (धा. दिव) ही छे. ते (मू० युष्मद् )-तारा. सखे! (मू. सखि )भित्र अलं-असन्ततावाय शब्द ध्मात (धा. ध्मा )२३हाधेल. अन्य-५२. शास्त्र-शास. मदगर्व, भलिभान. ध्मातान्यशास्त्रमद ! दू२ यो छ अन्य थालौना गर्व सेवा ! (.) उष्ण-१२म. कर-रि. सोष्णकरस्य-सूर्पनी. तापः ( मू० ताप )-ता५, १२भी. तादृक् ( मू• तादृशू)ता . कुता-याथा. ग्रह-ड. गण-सभू. ग्रहगणस्य-अना सहनी. विकाशिनः (मू० विकाशिन् )-विशी, प्रथित. अपि-प. પધાર્થ “જણે અન્ય શાને ગર્વ દળી નાખે છે એવા હે. મિત્ર ! પ્રકાશયુક્ત લોકરૂપી રત્નોના હારના સુનાયક એવા તારો પ્રતાપ આ દુનિયામાં અત્યંત પ્રકાશે છે. કેમકે સૂર્યને જે ता५ छे, तेवा विशी मेवा खाना समुहायत। ५५५ ज्यांथी हाय !"--33 साटोपकोपेशितिरोपनिरोधकारं मोहप्रवेशपिहिताररिसन्निभं ते । दिव्यं कुतश्चन यथार्थतया स्वरूपं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥ ३४ ॥ अन्वयः (ह नाथ ।) ते स-आटोप-कोप-शिति-रोप-निरोध-कारं मोह-प्रवेश-पिहित-अरि-सन्निभं स्वरूपं यथार्थतया दृश्या भवत्-आश्रितानां भयं कुतश्चन नो भवति । १'शिशिरो. ' इति ख-पाठः । Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ રાન્તિ-મામાન્ [શ્રીશાન્તિશબ્દાર્થ =સહિત. મોદિતાલિમ મેહના પ્રવેશને ઢાંકી અલોપ આપ, વચન-મહાર. દેનારા ઢાંકણુના સમાન. v=ોધ, ગુસ્સો. તે (H૦ યુH૬)=તારા. શિત કૃષ્ણ, કાળે. વિદ્ય (ગૂ ફિન્ચ)=સુશોભિત. રોપ આરોપ. યુતશ્ચત્ત કયાંથી. રિપત્રરોકવું તે. યથાર્થતા યથાર્થપણે. ac (પાશFકરનાર. 4v (વહા)સ્વરૂપને. સોપો પરિોિનિયા=વચન-પ્રહારથી ટા (ધ દ)=જોઈને. યુક્ત એવા કપરૂપી કૃષ્ણ આરોપને રોકનાર, મ (ન્મા )=ભય, બીક. મદમેહનીય કર્મ. મતિ (ધા મૂ ) થાય છે. વેરા–દાખલ થવું તે. નો નહિ. હિત (વા પા)==ઢાંકી દીધેલ. Hવ આપ. મરિ=આવરણ, ઢાંકણું. આશ્રિત (પ૦ બિ)=આશ્રય લીધેલ. મિ =સમાન, માશ્રિતાન=આપના આશ્રિતને. પધાર્થે (હે નાથ !) વચન-પ્રહારથી યુક્ત એવા કપરૂપી કૃષ્ણ આપને નિરોધ કરનારા તેમજ મિહના પ્રવેશને અટકાવનારા આવરણના સમાન એવા તારા સ્વરૂપનું વાસ્તવિક રીતે દર્શન કર્યા પછી તારા આશ્રિતેને ક્યાંથી પણ ભય થતું નથી.”—૧૪ कन्दर्पसर्पपतिदाहसुपर्णरूप ! नष्टज्वलत्स्मयहुताशन ! लोलुपाऽपि । तृनिम्नगा स्वयमतीर्थमिषाम्वुपङ्का नाकामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५ ॥ अन्वयः ( ) -તિ- સ્તુv-! ૪ત--પુતારાનતીર્થ-મિર અબ્દુपहा स्वयं लोलुपा अपि तृष्-निम्नगा ते क्रम-युग-अचल-संश्रितं न आक्रामति । શબ્દાર્થ =કામદેવ. વ સતિવાદggf4v =હે કામદેવરૂપી સપસાપ, રાજને બાળવામાં ગરૂડ સમાન ! પતિ=નાથ. નg (ધા નર) નાશ પામેલ. હg=ળવું તે. વેસ્ટર (ધા) 4)=પ્રકાશમાર, સુપ ગરૂડ. રત=ગર્વ, અભિમાન. vસ્વરૂપ, કુતરાન=અગ્નિ, આગ. Page #206 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीलक्ष्मीविमलविरचितम् 111 ૧૧૧ નવરામથતાવાર નાશ કર્યો છે. પ્રકાશમાન | =કાદવ, કચરો. ગર્વરૂપ અગ્નિનો જેણે એવા (સં.) અતીર્થમિષાળુ કુતીર્થ તેમજ કપટરૂપી જળને ઢોળુ ( સોજી)=લાલચુ. કચરો છે જેને વિષે એવી. પિકપણ. નહિ. તૃતૃષ્ણ. આમિતિ (પ૦ મ્િ)=આક્રમણ કરે છે. નિવ=નદી. જામ=ચરણ. નન તૃષ્ણારૂપી નદી. ગુજEયુગલ, બેનું જોડકું. રચયંત્રતાની મેળે, જાતે. મરણ=પર્વત. સંશ્રિત (ધા કિ = આશ્રિત. તીર્થ-કુતીર્થ, ભિવ=છળ, કપટ. મ શ્રિતં ચરણ-યુગલરૂપી પર્વતનો આ =જળ. તે (મુયુદ્)=તારા. પધાર્થ હે કંદર્પરૂપી સરાજને બાળવામાં ગરૂડ સમાન ! (જેણે) જાજવલ્યમાન અભિમાનરૂપી અગ્નિને નાશ કર્યો છે એવા હે (નાથ) ! કુતીર્થ તથા પટરૂપી જળના કચરાવાળી તેમજ સ્વર્ય લાલચુ એવી તૃષ્ણા-નદી તારા ચરણ-યુગલરૂપી પર્વતને આશ્રય લીધેલા (જીવ)નું આક્રમણ કરતી નથી.”—ઉપ સ્પષ્ટીકરણ કંદ-વિચાર– શ્રીબપભદિસરિત ચતુર્વિશતિકાના ૩૪ મા પદ્યના સ્પષ્ટીકરણમાં કંદર્પની કુટિલતાને થોડે ઘણે અંશે વિચાર કરેલો હોવાથી તે સંબંધમાં વિશેષ કહેવાનું ખાસ બાકી રહેતું નથી, પરંતુ આ કંદર્પ યાને અનંગની દુરૈયતાનું શ્રીવિનયચન્દ્ર મુનિવરે આલેખેલું સ્વરૂપ નિગ્નલિખિત અષ્ટક ઉપરથી વિશેષતઃ ફુટ થતું હોવાથી તે અત્ર ભાષાન્તર સહિત આપવામાં આવે છે. श्रीविनयचंद्रमुनिवर्यकृतं ॥ अनङ्गदुर्जयाष्टकम् ॥ सुलभमरिशतानां नाशनं प्रोपतानां सुलभमनशनं वा धारणं वृत्तमत्र । सुलभमुदनिधेर्वोल्लनं वा भुजाभ्यामतिकठिनमनङ्ग मारणं मानुषाणाम् ॥१॥-मालिनी ૧ ગાણિની-ફળ “ નામથવું મારિની મોરિજોડા Page #207 -------------------------------------------------------------------------- ________________ शान्तिभक्तामरम् [ શ્રીશાન્તિ સેંકડા ઉગ્ર દુશ્મનાને નાશ કરવા, અનશન કરવું, વ્રત ધારણ કરવું કે સમુદ્રને બે હાથ વડે તરી જવા એ મનુષ્યાને માટે સુલભ છે, પરંતુ મદનને મારવા તે અતિશય કઠિન છે.—૧ सुलभमनलमध्ये मज्जनं वाऽशनं वा सुलभमशितरश्मेश्चक्षुषा रश्मिपानम् । सुलभमिभवरैरायोधनं मद्यमत्तैरतिकठिनमनङ्गं मारणं मानुषाणाम् ॥ २ ॥ અગ્નિમાં સ્નાન કરવું, તેનું ભેાજન કરવું, સૂર્યનાં કિરણાનું નેત્ર વડે પાન કરવું કે મોન્મત્ત કુંજરરાજની સાથે યુદ્ધ કરવું તે મનુષ્યાને માટે સુકર છે, પરંતુ અનંગના અંત આણવા તે અતિશય દુષ્કર છે.—૨ ૧૧૨ सुलभमसुकरायां कन्दरायां निवासः सुलभमतुलशक्तेः पञ्चवक्त्रस्य वक्त्रे | प्रकटित हुमन्योभी (१)पणे पाणिदान - मतिकठिनमन मारणं मानुषाणाम् ॥ ३ ॥ કષ્ટકારી ગુફામાં નિવાસ કરવા કે અત્યંત કાપાયમાન થયેલા તેમજ અસાધારણ ખળવાળા એવા સિંહના ભયંકર વદનમાં હાથ નાખવા તે મનુષ્યને માટે સુલભ છે, કિન્તુ મદનને મારવા તે ધણું મુશ્કેલ છે.—ક सुलभमशितरश्मेर्दर्शनं कृष्णनक्तं सुलभमनुदिनं वा ह्रासनं कण्टकानाम् । सुलभमलक पाशाल्लुश्चनं सानुभावादतिकठिनमनङ्गे प्रारणं मानुषाणाम् ॥ ४ ॥ કૃષ્ણ પક્ષની રાત્રિએ સૂર્યના દર્શન થવા, નિરન્તર કાંટાઓમાં બેસી રહેવું કે દેશના સમૂહુના લેાચ કરવા તે મનુષ્યાને માટે સુલભ છે, પરંતુ કામદેવના વધ કરવા તે ખરેખર અત્યંત દુર્ છે.—૪ सुलभमनुदिनं वा भोजनं भैक्ष्यवृत्त्या सुलभमनुदिनं वाऽऽकाशमध्योडयं वा । सुलभमनुदिनं वा भूधराग्रे निवासो तिकठिनमनङ्गं मारणं मानुषाणाम् ।। ५ ।। સર્વદા ભીખ માંગીને ભાજન કરવું, નિરંતર આકાશની મધ્યમાં ઉઠ્યા કરવું કે પર્વતના શિખર ઉપર સદા નિવાસ કરવા તે મનુષ્યને માટે મુશ્કેલ નથી, પરંતુ પ્રદ્યુમ્નના પ્રાણ લેવા તે કુશય છે.—પ Page #208 -------------------------------------------------------------------------- ________________ भताभर ] श्रीलक्ष्मी विमलविरचितम् सुलभमनुदिनं वा नीरसं भुक्तमेकं सुलभमनुदिनं वा भीषणारण्यवासः । सुलभमनुदिनं वाऽऽशाम्चरत्वं विधेयमतिकठिनमनङ्गं मारणं मानुषाणाम् || ६ || પ્રતિદિન એક વાર નીરસ ભાજન કરવું, સર્વદા ભયંકર જંગલમાં રહેવું કે સા દિગમ્બરપણું આચરવું તે મનુષ્યાને માટે સુખદ છે, પરંતુ કામનો વિનાશ કરવા તે અતિશય દુઃખદ છે.-૬ सुलभमहिधरण्या धारणं विद्यया वा सुलभमहिशिरस्कादानयं वा मणेर्वा । सुलभमतितपस्कं वा विधेय (यं) सुघोरं ह्यतिकठिनमनङ्गं मारणं मानुषाणाम् ॥ ७ ॥ વિદ્યા વડે સર્પની નાડી પકડવી અથવા સર્પના મસ્તક ઉપરથી મણિ લેવું કે અતિશય ધાર તપશ્ચર્યાં કરવી તે મનુષ્યને માટે સુલભ છે, પરંતુ મદનને! નાશ કરવા તે અત્યંત કઠિન છે.—છ इषुरसवसुचन्द्रे ( १८६५ ) वत्सरे माधवे च विमलधवलपक्षे वासरे तिग्मरश्मौ । निखिलहृदयनन्दं सद्गुरोः सुप्रसादा अनु मुनि' विनयेन्दु'नाष्टकं प्रोक्तमेतत् ॥ ८ ॥ ૧૧૩ ૧૮૬૫ના વર્ષમાં વૈશાખ માસમાં (અથવા વસંત ઋતુમાં ) નિર્મળ શુકલ પક્ષમાં, રવિવારે સદ્ગુરૂની મહાકૃપાથી ( શ્રી )વિનયચન્દ્ર મુનિએ સમરત ( લેાક )ના હૃદયને ખરેખર આનંદ આપનારૂં આ અષ્ટક કર્યું.—૮ दिश्येत मुक्तिरिति वा नहि सेवयाऽस्य मिथ्या विमर्शनमदोऽस्ति मदोज्झितस्य । संसारदुःखनिचितं यदि पापवर्हि त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३६ ॥ अन्वयः ( हे नाथ ! ) यदि त्वत्-नामन् - कीर्तन - जलं संसार- दुःख - निचितं अ-शेषं पाप - वहिं शमयति, ( तर्हि ) अस्य मद - उज्झितस्य ( तव ) सेवया मुक्तिः दिश्येत नहि वा इति अदः विमर्शनं मिथ्या भस्ति । ૧૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ ११४ शान्ति-भक्तामरम् [ श्रीशन्ति શબ્દાર્થ दिश्येत (धा दिश)-भणे. मुक्तिः (मू• मुक्ति )=भुति, भीक्ष. इति-भेम. वायचा. महि-नहि. सेवया (मू० सेवा ) सेवाथी. अस्य (मू० इदम् माना. मिथ्या गट. विमर्शनं (मू० विमर्शन )-वियार. अदः (म् अदस्) मे. अस्ति (धा० असू)-छे. मद-ग. उज्झित (धा० उज्झ् )=५७ सीधेक्ष. मदोज्झितस्य-मह-रहित. संसार-संसार. दुःख-दु:4. निचित (धा०चि)=व्यात. संसारदुःखनिचितं स साना दुपयी व्याप्त. यदिने. पाप-पाय. वह्नि-अमि, भाग. पापवहि-पा५३५। अभिने नामन्नाम. कीर्तनातन. जल-1, पी. त्वनामकीर्तनजलं तारा नामना तिन३५ . शमयति (धा. शम् )-शांत पाउछे. अशेषं ( मू० अशेष ) संपूर्ण પધાર્થ નાથના નામ-કીર્તનને પ્રભાવ બહે નાથ! જે તારા નામના કીતિનરૂપી જળ સંસારના દુઃખથી વ્યાત એવા સમરત પાપરૂપી અગ્નિને બૂઝાવી દે છે, તે પછી આ મદ-રહિત એવા તારી સેવાથી મુક્તિ મળે કે કેમ એવો विया२ (१२२ ) 12 छ."-38 फूत्कारनिर्गतगरप्रसरहवाग्नि धूम्रीकृतत्रिजगतीजनसद्गुणौधः । दंदश्यते जिन ! न तं स्मयदन्दशूक-- स्त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥ ३७ ॥ अन्वयः (हे ) जिन ! यस्य पुंसः हदि स्वत्-नामन्-नाग-दमनी ( वर्तते), तं फूत्कार-निर्गत-गरप्रसरत्-दव-अग्नि-धूम्रीकृत-त्रि-जगती-जन-सत्-गुण-ओघः स्मय-दन्दशूकः न दंदश्यते । १'गराप्तमुखाहिकान्त ' इति ख-पाठः।'जगदेवंवचः सुधातद्' इति ख-पाठः । Page #210 -------------------------------------------------------------------------- ________________ मताभ२] श्रीलक्ष्मीविमलविरचितम् ११५ શબ્દાર્થ फूत्कार . પ્રસરતા દાવાનલ વડે ધૂમ્રવર્ણ કર્યો છે ગેલેनिर्गत (धा० गम् )-नीने. કયના માનવના સદૂગુણના સમૂહને જેણે એવો. गर-विष, ३२. दंदश्यते ( धा० दश ) अतिशय ४२३ छे. प्रसरत् (धा० स्)-प्रसरतो. जिन ! ( मू० जिन )-डे तीर्थ२ ! दव-पन. नम्नलि. अग्नि-मा. तं ( मू० तद् ) तेने. धूम्रीकृत-धूमाना पाका रेस, १ अने राता स्मय, अभिमान. वापानी रे. दंदशूक-सर्प, सा५. त्रित्रय. स्मयदन्दशूक:५३५ स५. जगती-दुनिया, सो. नामन्-नाम. अनभनुष्य नागदमनी-सापने वश नारी डी. सद्गुण-सगुए. त्वन्नामनागदमनी-ताशनामसा नाग-हमनी. ओघ-सभू. हृदि (मू० हृदु ) यम. फूत्कारनिर्गतगरप्रसरद्दवाग्निधूम्रीकृतत्रिजगती- | यस्य( मू० यद् )-ना. जनसद्गुणोघः-५५।माथी नाणेसा रमाथा | पुंसः ( मू० पुंस् )=५३५ना. પધાર્થ હે તીર્થંકર ! જે પુરૂષના હૃદયમાં તારા નામરૂપી નાગદમની છે, તેને દર્પરૂપી સર્ષ કે જેણે ફેંફાડામાંથી નીકળેલા ઝેરમાંથી પ્રસરતા દાવાનલ વડે ઐક્યના મનુષ્યના સદગુણના समूहने व मनाय: छे ते ४२७ता नथी."-3७ निर्दस्युमित्रतर ! यद्यसि वीतराग स्त्वद्रागिणां कथमनन्तभवोद्भवाक्तम् । आदित्यतः किमु न तु त्वदवाङ्मुखानां त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ? ॥ ३८ ॥ अन्वयः (हे) निर्-दस्यु-मित्र-तर! यदि ( त्वं ) वीत-रागः असि, ( तर्हि ) कथं त्वत्-अवाच्-मुखानां स्वद्-रागिणां अनन्त-भव-उद्भव-अक्तं तमः त्वत्-कीर्तनात् आदित्यतः (तमः) इव किमु न तु(नु) भिदां उपैति ?। १..तस 1' इति क-पाठः। २'भवोद्भवाई' इति क-न-पाठः। ३ 'ननु ' इति प्रतिमाति। Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ રાત્તિ-મમરમ્ [શ્રીશાન્તિ શબ્દાર્થ નિર=અભાવસૂચક અવ્યય, સાયિતઃ (પૂમાહિત્ય)=સૂર્યથી. વધુ દુશમન. મુિ -શું. મિત્ર=નેહી, સ્વદાર. જ નહિ. નિસ્થિગિતા!=દુશ્મન કે દોસ્તદાર નથી જેને એવા તુ વળી. =જે. અવાજ઼ નમ્ર, નીચું. ગતિ (પા મમ્)-નું છે. મુવ=મુખ, વન. વાતtr: (મૂ૦ વોરા1) વીતરાગ રાગરહિત. atવામgif=ારા તરફ નમેલું છે મુખ જેમનું ifજન=ાગી. એવા. ત્યાનિનાં તારા રાગીઓનું. ર્તન-કીર્તન. શં-કેમ. વરસોર્સનાતન રા કીર્તનથી. અનન્ત અનન, અગણિત. તઃ (મૂ તમન્ '=(૧) અતાન; (૨) અંધકાર. મ=ભવ, જન્મ, =જેમ. દ્રવ ઉત્પત્તિ. આ સવર, જલદી. અhવ્યા. મિયાં (મુમિતા)=નાશને. અનત્તમ વા=અનન્ત ભવોની ઉત્પત્તિથી વ્યાપ્ત. | કતિ (વાં ૬)=પામે છે. પધાર્થ જેને (કોઈ) શત્રુ કે (કોઈ) મિત્ર નથી એવા હે (નાથ) ! જે તું વીતરાગ છે, તે પછી તારા પ્રતિ નમ્ર મુખવાળા તેમજ તારા રાગી એવા (જન)નું અનન્ત ભવથી ઉત્પન્ન થયેલું અજ્ઞાન જેમ સૂર્યથી અંધકાર નાશ પામે છે તેમ કેમ ખરેખર સત્વર નાશ પામે છે?—૩૮ सन्तप्तदीप्ततपनीयमनोज्ञमूर्ते ! उद्गच्छदूमिचलभावविनाशरूपम् । सध्यानगन्धमिह कोविदचञ्चरीका स्त्वत्पादपङ्कजवनायिणो लभन्ते ॥ ३९ ॥ अन्वयः () સત્તા-હીર-સાની-મનો-મૂર્ત સ્વત-14-11-વન-આશ્રયન ક્રોવિઝન છ-કર્ષિ-૨૮-માવ-વિનાશ- સવ-દાન-ધં જુદું જમતા શબ્દાર્થ જનતા (પા ત૬ )=રૂડી રીતે તપાવેલ. મૂર્તિ (૧) પ્રતિમા (૨) દેહ. રા(ધારી)=તેજસ્વી, ચળકતું. સન્તીતાની મનોકૂ =રૂડી રીતે તપાવેલા તપની કસુવર્ણ, સોનું. તેમજ ચળકતા સેનાના જેવી મનહર મૂર્તિ છે. નો મનોહર, જેની એવા! (સં...) Page #212 -------------------------------------------------------------------------- ________________ भताभर ] उन्नच्छत् ( धा० गम् ) = n. ऊर्मि = सोस, भोलु. चल = यपल. भाव = स्वभाव. विनाश-नाश, क्षम. रूप-स्वभाव. उद्गच्छदूर्मि चल भाव विनाशरूपं = उता छे લેાલા જેમાં એવા તેમજ ચપળ નાશ કરવાના સ્વભાવવાળા, सत् = उत्तम. ध्यान=ध्यान. गन्ध=सुवास. श्रीलक्ष्मीविमलविरचितम् 3 સ્વભાવને १ ख ग - पाठस्तु यथा सद्ध्यानगन्धं - उत्तम ध्यानश्च सुगंधने. इह = सोभां कोविद = विद्वान पंडित. चञ्चरीक= अमर, लभरे।. कोविदचञ्चरीकाः = पंडित३पी अमरा. पाद-य२५. पङ्कज=म्भण. પાર્થે 66 રૂડી રીતે તપાવેલા તેમજ ચળકતા સુવર્ણના જેવી મનેાહર મૂર્ત્તિવાળા ( હે નાથ ) I તારા ચરણુ-કમલરૂપ વનનેા આશ્રય લેનારા પણ્ડિતરૂપી ભમરાઓ જેમાંથી કલ્લાલા ઉછળી રહ્યા છે એવા તેમજ ચપળ સ્વભાવના નાશ કરવાના સ્વભાવવાળા એવા ઉત્તમ ધ્યાનરૂપી સુગંધને આ सोभां पामे छे." – ३८ वन=पन. आश्रयिन् = आश्रय सेनार. त्वत्पादपङ्कजवनाश्रयिणः=तारा यर-भस३पी વનને આશ્રય લેનારા. लभन्ते ( धा० लभ् ) = पाछे. माहात्म्यमद्भुततरं जिन ! तावकीनं कैश्चित् कुशाग्रमतिशालिभिरप्यगम्यम् । निःसङ्कतां त्वयि सरागदृशोऽपि मर्त्या - स्वासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥ ४० ॥ अन्वयः (हे ) जिन | तावकीनं अद्भुत तरं माहात्म्यं कैश्चित् कुश - अग्र मति - शालिभिः अपि अ - गम्यम् । ( यतः ) त्वयि स - राग - दृशः अपि मर्त्याः भवतः स्मरणात् त्रासं विहाय निःसङ्गतां व्रजन्ति । ११७ माहात्म्यमत्र तव कैरपि चिन्तनीयं ध्येयगात्रतपसो सुकरान् न केचित् । अन्तं जनुर्निधनयोगृहिणस्तु केऽपि - ari (?) विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥' Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ते. शान्ति-भक्तामरम् [श्रीन्ति શબ્દાર્થ माहात्म्यं (मू० माहात्म्य )भाडाम, प्रा. | अगम्यं ( मू• अगम्य )-भय, न one N४१५ अद्भुततरं ( मू० अद्भुत )-पधारे आश्चर्य , अतिशय अर्थमा ५माउना२. | निःसङ्गतां ( मू० निःसङ्गगता )=&dvejाने, जिन !(मू० जिन वीतराग! भुतिने. तावकीनं (मू० तावकीन )=ताई. त्वयि ( मू० युष्मद् )-तारे विषे. कैश्चित् ( मू० किम् )=1/3था. राग-राग, ने. कुश-पुथ, तनु घास, En'. दृश-टि. अग्रभागमा भाग. सरागदृशःशयुत दृष्टि मनी सेवा. मति-शुद्धि माः (मू० मर्त्य ) मानी. त्रासं (मू० त्रास)वासने, सपने. शालिन-(1) ; (२) शासना२. विहाय (धा. हा )%3Dीन, सलने, कुशाग्रमतिशालिभिः शना मनापी ताण भवतः (मू० भवत् )=ापना. બુદ્ધિવાળાઓથી. स्मरणात् ( मू० स्मरण)-२२४थी. अपिम्पय | व्रजन्ति (धा बज् ) पाने छे. પધાર્થે “હે વીતરાગ ! તારે અતિશય આશ્ચર્યજનક પ્રભાવ કુશાગ્ર બુદ્ધિવાળા એવા કોઈને પણ ગમ્ય નથી, (કેમકે) તારે વિષે સરાગ દૃષ્ટિવાળા એવા પણ માનવો તારા મરણથી बास तने भुतिने पामे छ.".-४० यैरापि ते विशदधर्मतटाकतीर मुत्फुल्लबोधकमलं शुचि हंसतुल्यैः। तेऽसारभोगपरिखां न तु भोक्तुमीशा मा भवन्ति मकरध्वजतुल्यरूपाः ॥ ४१॥ अन्वयः यैः हंस-तुल्यैः (मत्यः ) तु ते शुचि उत्फुल्ल-बोघ-कमलं विशद-धर्म-तटाक-तीरं आपि, ते मकर-ध्वज-तुल्य-रूपाः माः असार-भोग-परिखां भोक्तुं न ईशाः भवन्ति । શબ્દાર્થ यैः (मू० यद)-रमाथा. विशदधर्मतटाकतीरं-निमण धम३५तणावना भापि (धा० आपात यो. उत्फुल्ल-वि३२५२. tian. विशद-निम बोध-ज्ञान. धर्मम. कमल-भण. तटाक-तणाव. उत्फुल्लबोधकमलं-वि४२५२ जान३५॥ म रने तीर=in. વિષે એવા. १.शुचिहस.' इत्यपि संभवति । Page #214 -------------------------------------------------------------------------- ________________ लाभर ] शुचि ( मू० शुचि ) = पवित्र. हंस = स. तुल्य=समान. हंसतुल्यैः= ंसना समान. ते ( मू० तद्) -मो. असार = निःसार, सार विनाना. भोग - लोग. परिखा=भा. असारभोगपरिखां=निःसार लोग३ची पाने. 7=116. श्रीलक्ष्मीविमलविरचितम् तु = विशेषतावाय व्यव्यय. भोक्तुं ( घा० भुज् ) = भोगववाने. ईशाः ( मू० ईश ) = समर्थ. मर्त्याः ( मू० मर्त्य ) = भानवे . भवन्ति ( धा० भू ) = थाम छे. मकरध्वज = अभहेव. પાર્થ 66 હંસના જેવા જે માનવાએ પવિત્ર તથા વિકસ્વર જ્ઞાન-કમલવાળા એવા નિર્મળ ધર્મરૂપી તળાવના તીરને પ્રાપ્ત કર્યું છે, તે મદન સમાન રૂપવાળા માનવે નિઃસાર ભાગરૂપી ખાઇને लोगववाने समर्थ नथी.”—-४१ स्वर्=स्वर्ग". नर्मन् = 1131. शर्मन् = सुभ परिभोग भोगवते. विपाक - विभाऊ, उह५. स्वर्नर्मशर्मपरिभोगविपाकरूपो तुल्य= समान. रूप = ३५. मकरध्वज तुल्यरूपाः= अमहेवना मे ३५ छे જેમનું એવા. धर्मोऽस्ति योऽमितसुखाकर आपदस्तः । तं प्राप्य कर्म नृपबद्धनिजस्वरूपाः सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ अन्वयः रूप-३५. स्वर्नर्मशर्म परिभोगविपाकरूपः = स्वर्गनी डीडाना સુખના પરિભાગના ઉદયરૂ૫. धर्मः ( मू० धर्म )=धभ. यः स्वर- नर्मन् -कर्मन् - परिभोग-विपाक-रूपः धर्मः अमित-सुख-आकर : आपद्-भस्तः अस्ति तं प्राप्य कर्मन् - नृप - बद्ध-निज स्वरूपाः सद्यः स्वयं विगत- बन्ध-भयाः भवन्ति । શબ્દાર્થ ૧૧૯ अस्ति ( घा० अस् ) = छे. यः ( मू० यद् ) = ने. अमित = अपरिमित, व्यापार. सुख= सुप. आकर = भालु. अमितसुखाकरः =२अपरिमित सुमनी पाइप. आपद्= विपत्ति. अस्त ( धा० अस् ) =२रेल. आपदस्तः = व्यापत्तिने दूर करनार. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ शान्ति-भक्तामरम् [श्रोशान्ति तं (मू. तद्-तेने. | सद्यस्मे भ . प्राप्य (धा. आप् )-भणपात. स्वयं पातानी भेणे. कर्मन्म . विगत (धा. गम् ) विशेष उशन गयेतो. नृप-शल. बन्धम-धन. बद्ध (धा• बन्ध् )-4धेिस. निज-पोतानु. भय-मी. स्वरूप-२१३५, एम. विगतबन्धभयाः विशेषे उशन गयो छम-धननालय कर्मनृपबद्धनिजस्वरूपाभरात 43 मधायुछे भने। मेवा. પિતાનું સ્વરૂપ એવા. | भवन्ति ( धा० भू) याय ७. પધાર્થે રવર્ગની ક્રીડાના સુખના પરિભેગના વિપાકરૂપ જે ધર્મ સુખની ખાણરૂપ છે તેમજ આપત્તિને દૂર કરનારે છે, તે ધર્મને પામીને કર્મરાજા વડે પિતાનું સ્વરૂપ બંધાયું છે (અર્થાત્ આચ્છાદિત થયું છે) એવા જીવો સત્વરે પિતાની મેળે બન્ધનના ભયથી મુક્ત બને છે.”—૪૨ स्वर्गस्य भोग इह हस्त इवास्ति तस्य भूयिष्ठपुण्यकणकीलितजीवितस्य । कैवल्यनिर्वृतिवदान्यसमं प्रशस्तं यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥ ४३ ॥ अन्वयः यः मतिमान् इमं प्रशस्तं कैवल्य-निर्वृति-वदान्य-समं तावकं स्तवं अधीते, तस्य भूयिष्टपुण्य-कण-कीलित-जीवितस्य हस्ते इव स्वर्गस्य भोगः इह अस्ति । શબ્દાર્થ स्वर्गस्य ( मू० स्वर्ग )=२ ना. कैवल्य अवसजान. भोगः ( म० भोग.)ोग, मान. निवृति-सुम. इह-या दुनियामां. वदान्य-हाता. हस्ते ( मू० हस्त )=डायमा. सम-समान. कैवल्यनिर्वृतिवदान्यसमंसजानना सुमना आता भस्ति (धा० अस् छे. समान. तस्य (मू० तद् )तन. प्रशस्तं (मू० प्रशस्त )=प्रशसान पात्र. भूयिष्ठ (म• बहु ) , सत्यंत. यः (मू० यद् ) . पुण्य-पुर५. तावकं (मू० तावक )-तारा. कण-३१. स्तवं (मू. स्तव )रतानने. कीलित-मधिल जीवित-वित,04न, मायुष्य. इमं (मू० इदम् )-मा. भूयिष्ठपुण्यकणकीलितजीवितस्य-अत पुरयन। मतिमान् ( मू० मतिमत् )-भु&िा ... शवयु छ आयुष्य ने मेवा. अधीते ( धा० इ )=4६५५५ रे छ, ५४ छे. १.स्पभोग' इति क-स-पाठः । Page #216 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीलक्ष्मीविमलविरचितम् १२१ પધાર્થ “જે બુદ્ધિશાળી (માનવ) કેવલજ્ઞાનના સુખના દાતા સમાન તથા પ્રશંસાને પાત્ર એવા આ તારા રતત્રનું અધ્યયન કરે છે, તે અત્યંત પુણ્યના કણે વડે બાંધેલા આયુષ્યવાળા (જન)ના હરતમાં જાણે વર્ગના ભોગ આ દુનિયામાં આવી રહે) છે.”–૪૩ उद्यन्ति चित्तसरसि स्तवतोयजानि _ 'शान्ते'र्जिनस्य करुणाच्छजलौघभाजि । नुर्यस्य सच्छतदलप्रमुखासनस्था तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः ॥ ४४ ॥ अन्वयः यस्य नुः करुणा-अच्छ-जल-ओघ-भाजि चित्त-सरसि शान्तेः जिनस्य स्तव-तोयजानि उद्यन्ति, તે માન-તુલું () સત્ત-રાત-મુહ-શાસન-કથા વા મી કુતા શબ્દાર્થ કુત્તિ ( ધો- ૬ )=ઉગે છે. 7 ( )=મનુષ્યના. વિર=મન. યસ્થ (૫૦ ૧૬)=જેના. રજૂસરોવર. =રૂડું, ચિત્તરવિ=મનરૂપી સરોવરને વિજે. રાત૮=ો પાંખડીવાળ કમળ. તવ સ્તોત્ર, સ્તવન, પ્રમુ=પ્રમુખ. તોય==કમલ.. જાતન=આસન. તથાનિસ્તોત્રરૂપી કમળો. રહ્યા રહેવું. રાતે (મૂ૦ તિ)=શાન્તિ(નાથ)ના. છતwખુલાસત્તરથાકડી કમળ પ્રમુખ આસન નિર્ચ (પૂ ગિન)=તીર્થકરના. ઉપર બેઠેલી. હળt=કરૂણા, દયા. તં (ત૬)=તેને. અછત્રનિર્મળ. માન-ગ. ગઢ જળ, પાણી. =સમૂહ. માનકુવંગર્વ વડે ઊંચા. મા=ભજનાર. અશt (મૂળ પરી )=સ્વતંત્ર, વાદળા છવઝૌમાનિ=દયારૂપી નિર્મળ જળને | મુપૈતિ (ઘા- Eસમીપ આવે છે. ભજનારા. ' અમીઃ (૦ ) લક્ષ્મી, પવાર્થ જે મનુષ્યના દયારૂપી નિર્મળ જળના સમુદાયને ભજનારા ચિત્તરૂપી સરોવરને વિષે (ાળમા) તીર્થંકર શાન્તિ(નાથ)નાં સ્તવનરૂપી કમળ ઊગે છે, તે અભિમાનથી ઉચ્ચ મનુષ્યની સમીપ રૂડા કમળ પ્રમુખ આસન ઉપર બેઠેલી તેમજ સ્વતંત્ર એવી લક્ષ્મી આવે છે.”—૪૪ =ઊંચે. Page #217 -------------------------------------------------------------------------- ________________ १२२ शान्ति-भक्तामरम् [ श्रीशान्ति श्रीकीर्तिनिर्मलगुरोश्चरणप्रसादाद् भक्तामरस्तवनपादतुरीयमाप्त्वा । पादत्रयेण रचितं स्तवनं नवीनं लक्ष्मीसितेन मुनिना विमलस्य शान्तेः॥ ४५ ॥ अन्वयः श्री-कीर्तिनिर्मल-गुरोः चरण-प्रसादात् लक्ष्मी-सितेन मुनिना भक्तामर-स्तवन-पाद-तुरीयं आप्त्वा पाद-त्रयेण विमलस्य शान्तेः नवीनं स्तवनं रचितम् । શબ્દાર્થ श्रीमानवाय श६. आप्त्वा (धा० आप् ) पाभीन. कीर्तिनिर्मल=तिविमण. यत्रशुने। समूह. गुरु-१३, सध्या५४.. पादत्रयेण यर । ५३. श्रीकीर्तिनिर्मलगुरोः श्रीमतिविमा गुना. रचितं ( मू० रचित )-२यायेदा. चरण-य२९५, . स्तवनं (मू० स्तवन )-रतोत्र. प्रसाद-पा. नवीनं (मू. नवीन )-नूतन, नवीन. चरणप्रसादात्यरएनी पाथी. लक्ष्मी-अभी. भक्तामर-ताभ२. सित (धा० सो)मधेिस स्तवन-रेतात्र पाद-य२. लक्ष्मीसितेन=सभी 43 पांधेस. तुरीय-यो. मुनिना ( मू० मुनि ) भुनि 3. भक्तामरस्तवनपादतुरीयं-मताभरतार याथु | विमलस्य ( मू० विमल ) निमग. ચરણ. | शान्तेः ( मू० शान्ति )-ति( नाथ )ना. પધાર્થ “શ્રી કીર્તિવિમલ ગુરૂની ચરણ કૃપાથી લમીવિમલ મુનિએ “ભક્તામર' સ્તોત્રનું એવું ચરણ લઈને ત્રણ (નવીન) ચરણે વડે નિર્મળ શાન્તિ(નાથ)નું તાત્ર રચ્યું.”–૪૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ श्रीविनयलाभगणिगुम्फितं ॥पार्श्वभक्तामरम् ॥ (भक्तामरस्तोत्रस्य समस्यावन्धरचना) --Treemem __ नमः श्रीपार्श्वपतये । पादारविन्दमकरन्दरसैकलुब्ध___ मुग्धेन्दिरप्रवरनिर्जरवृन्दवन्द्यम् । 'पार्चेश्वरं प्रविततश्रियमद्वितीय मालम्बनं भवजले पततां जनानाम् ॥ १॥ सत्कायसुन्दरमनोवचनप्रयोग सम्पूर्णसाधनविधानगुणैकदक्षैः। यः सेवितः परमधार्मिकसिद्धसधैः स्तोष्ये किलाहमपि तं प्रथम जिनेन्द्रम् ॥ २ ॥ ( युग्मम् ) अन्वयः यः सत्-काय-सुन्दर-मनस-वचन-प्रयोग-सम्पूर्ण-साधन-विधान-गुण-एक-दक्षैः परमधार्मिक-सिद्ध-सङ्गैः सेवितः, तं पाद-अरविन्द-मकरन्द-रस-एक-लुब्ध-मुग्ध-इन्दिर-प्रवर-निर्जरवृन्द-वन्द्य प्रवितत-श्रियं भव-जले पतता जनाना अ-द्वितीय आलम्वन प्रथ-मं जिन-इन्द्रं 'पार्श्व-' ईश्वरं अहं अपि किल (प्रथमं ) स्तोष्ये । શબ્દાર્થ पद-य२९५, ५. इन्दिर प्रभ२, ममरे. अरविन्द-भण. प्रवरत्तम. मकरन्द-भ७२-६, भगर्नु सर. निर्जर देव. रस-२स. वृन्द-सभूख. एक-अदितीय, असाधारण, वन्द्य-पूलनीय, 4-६ ४२१॥ योय. लुब्ध (धा• लुभ )-५८. पादारविन्दमकरन्दरसैकलुब्धमुग्धेन्दिरप्रवरनि. मुग्ध-सु०६२. र्जरवृन्दवन्द्यं-य२५-३मना सरना २सने Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વિષે અસાધારણ લંપટ એવા સુન્દર ભ્રમરના સમાત ઉત્તમ સુરેશના સમૂહને પૂજવા લાયક. પાર્શ્વ=પા( નાથ ), જૈનેાના ત્રેવીસમા તીર્થંકર. ર્શ્વ--પરમેશ્વર, નાથ. પાર્થેશ્વ=પાર્શ્વનાથને. પ્રતિત ( પા॰ તન)=અત્યંત વિસ્તાર કરેલ. શ્રી=લક્ષ્મી. પ્રવતર્તાશ્ર્વયં-(૧) અત્યંત વિસ્તાર કર્યાં છે લક્ષ્મીને જેણે એવાને; ( ૨ ) અત્યંત વિસ્તારવાળી છે શાભા જેની એવાશે. અદ્વિતીય ( મૂ॰ અદ્ભુિતીય )=અસાધારણું. આહન્તર્ન ( મૂ॰ બાહત્મ્યન )=આધાર. મન=સંસાર. નહ-સમુદ્ર, સવનò=સંસાર-સમુદ્રમાં. પતતાં ( મૂ॰ પતત )=પડતા. ઞનાનાં ( મૂ॰ ગન )=લેાકેાના. સત્=સુન્દર. જાય=દેહ, શરીર. સુન્=સુન્દર, શુભ. મન=મન, ચિત્ત. વચન-વચન, ખેલ, પ્રયોજ=પ્રયાગ. સમ્પૂ=સંપૂર્ણ, પૂર્ણ. સાયન=સાધન. વિધાન=કાય. पार्श्व-भक्तामरम् શુળ=ગુણુ, વૃક્ષ-ચતુર. सत्काय सुन्दर मनोवचनप्रयोगसम्पूर्ण साधनविधाનમુળાલેઃ=સુન્દર શરીર, શુભ ચિત્ત અને વચનના પ્રયાગે વડે સ ંપૂણુ` સાધનના વિધાનરૂપ ગુણમાં અસાધારણ ચતુર. T: ( મૂ॰ ચર્)=જે. સેવિતઃ ( મૂ॰ સેવિત)=સેવાયેલ. પરમ=અત્યંત. ધાર્મિTM=ધાર્મિક, ધર્મનિષ્ઠ, સિદ્ધ=( ૧ ) નાનસિ‰; (૨) પ્રસિદ્ધ. સ ́=( ૧ ) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સમુદાય; ( ૨ ) પ્રથમ ગણધર પરમધામિનિ પ્રસĂ=ઉત્તમ ધામિક સિદ્ધના સવે વડે. [317414 સ્તોળ્યે ( ધા॰ તુ )=હું સ્તુતિ કરીશ, શિહ=ખરેખર. * પાર્થે '' · સુન્દર શરીર, શુભ ચિત્ત અને ( વિશુદ્ધ ) વચનના પ્રયાગા વડે સ ંપૂર્ણ સાધનના વિધાનરૂપ ગુણમાં અસાધારણ ચતુર એવા અત્યંત ધાર્મિક સિદ્ધના સંધા વડે જે સેવાયેલા છે, તે ચરણ-કમલના કેસરના રસને વિષે અદ્રિતીયપણે લંપટ એવા મનેહુર ભ્રમરના સમાન ઉત્તમ સુરાના સમૂહને પૂજનીય એવા, લક્ષ્મીના અતિશય વિસ્તાર કરનારા, વળી સંસાર-સમુદ્રમાં પડતા ( ડૂબતા ) જનાના અદ્રિતીય આધારરૂપ તથા વળી વિશાળ રોાભાવાળા એવા જિનેશ્વર પાર્શ્વનાથની હું પણ ખરેખર સ્તુતિ કરીશ.”—-૧-૨ કારૢ ( મૂ॰ અસ્મય )=હું. અવિ=પણ. × ( મૂ॰ ત ્ )=તેને. પ્રધ=વિસ્તીણું, વિશાળ. મા=( ૧ ) લની; ( ૨ ) શૈભા. પ્રથમં=( ૧ ) વિરતી' છે લક્ષ્મી જેની એવા; ( ૨ ) વિશાળ છે શભા જેની એવા. ડિઝન=સામાન્યદેવલી રવું=ઉત્તમતાવાચક શબ્દ સિનેમાં=જિન-પતિને, જિનેશ્વરને. Page #220 -------------------------------------------------------------------------- ________________ साताभर] श्रीलाभविनयगणिगुम्फितं ૧૨૫ नाथ ! त्वदीयगुणसंस्तवनं चिकीर्षु लप्स्ये विदग्धजनहास्यपदं विमोहात् । मूढाहते मुकुरमध्यगातस्य बिम्बमन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ॥ ३॥ अन्वयः (हे ) नाथ ! त्वदीय-गुण-संस्तवनं चिकीर्षुः ( अहं ) विमोहात् विदग्ध-जन-हास्य-पदं लप्स्ये, ( यतः ) मूढात् ऋते कः अन्यः जनः मुकुर-मध्य-गतअस्य बिम्बं सहसा ग्रहीतुं इच्छति ?। શબ્દાથે ગત-આર્ય नाथ । ( मू० नाथ )-डे अनु! मूढात् ( मू० मूढ )-भूमना. त्वदीय-तारा. ऋते-सिवाय. गुण-गुए. मुकुर-माइश, पं. संस्तवन-सतन, प्रशंसा. मध्य-क्या भाग. त्वदीयगुणसंस्तवनं-ता। गुशाना सतनने. गत (धा० गम् ) गयेस. चिकीर्षः (धा. कृ)२पानी नापाणी. मुकुरमध्यगतस्य पाना मध्यमा गयेसा. लपस्ये (धा. लम् ) पानीश, અસ્પબિમ્બ= મુખમડળને विदग्ध परित, यतुर. अन्यः (मू० अन्य )-भीले. जन-गन, मो. कः (मू० किम् )=ो. हास्या२य. इच्छति (धा० इष् ) . पद-स्थान. जनः (मू० जन ) मनुष्य. विदग्धजनहास्यपदं-यतुर नगनना हारयना स्थानने. सहसा-मेम. विमोहात् (मू० विमोह ) विशेष मानने लीधे. | ग्रहीतुं (धा० ग्रह )=५४पाने. वार्थ “હે પ્રભુ ! તારા ગુણોનું સંકીર્તન કરવાની અભિલાષાવાળો હું અતિશય અજ્ઞાનને લીધે ચતુર જનોના હાસ્યના સ્થાનને પામીશ. (કેમકે) મૂર્ખ સિવાય કે અન્ય મનુષ્ય દર્પણના मध्यने प्राप्त थयेता भुपमएडगने म हुए ७२१॥ ४२ !"-3 कश्चिद् विपश्चिदिह नो जगति प्रभूष्णु यस्त्वद्गुणौघगणनां प्रकटीकरोति । को लश्येद् गगनमाशु पदैः प्रसह्य ? को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥ ४ ॥ १ गतेन्दुबिम्ब'- 'गतार्कविम्ब- वेति प्रतिभाति । Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ पार्श्व-भक्तामरम् [શ્રીપા अन्वयः (हे नाथ ! ) यः त्वद्-गुण-ओघ-गणनां प्रकटीकरोति, (सः ) कश्चित् प्रभूष्णुः विपश्चित् जगति नो; ( हि ) कः इह पदैः गगनं आशु प्रसह्य लङ्घयेत्, कः वा अम्बु-निधिं भुजाभ्यां तरीतुं अलम् ? । શબ્દાર્થ શ્ચિત (મૂ૦ સિમ્+ વિ)=ઈક. જ (મૂ૦ લિમ્)=કોણ. વિપશ્ચિત (વિવયિ)=પતિ. જ (ધા તમ્)=ઓળંગી જાય. આ દુનિયામાં. ને (પૂ જાનન )=આકાશને. તો નહિ. આશુ-જલદી, જાતિ ()=દુનિયામાં ઃિ (જૂ v)=પગો વડે. અમૂળુ (મૂળ અમૂળુ) (૧) પ્રભાવશાળી; (૨) પ્ર@િ બળાત્કારથી, સમર્થ. વાર(૧) અથવા (૨) તેમજ (મૂ૦ ચ૮)=જે. તરીનું (ધ g)=તરી જવાને. ગુor=ગુણ અઢં=સમર્થતાવાચક અવ્યય. યોજ=સમૂહ. અમુક જળ. જાના ગણત્રી, નિધિ ભંડાર. તદ્દોષાનાં-તારા ગુણોના સમૂહની ગણત્રીને. | અમ્યુનિપિં=જળના ભંડારને, સમુદ્રને. કરી વિ=પ્રકટ કરે છે. | મુઝામ્યિાં (મૂળ મુજ)=બે હાથો વડે. પદ્યાર્થ (હે નાથ !) તારા ગુણોના સમૂહની ગણનાને જ પ્રકટ કરે એવો કોઈ પ્રભાવશાળી [ અથવા સમર્થ વિદ્વાન જગતમાં નથી; (કેમકે) આ દુનિયામાં કેણ પગ વડે જલદી ગગનનું બળાત્કારપૂર્વક ઉીંઘન કરે અથવા કણબે હાથ વડે સમુદ્ર તરી જવાને સમથે છે ?”-૪ સ્પષ્ટીકરણ ઈશ્વરના ગુણોની ગણના ઈશ્વરના ગુણે અગણિત છે-અનન્ત છે એટલે તેની ગણના થઈ શકે તેમ નથી. સકળ વસ્તુને જાણનારા અને એથી કરીને ઈશ્વરના સમગ્ર ગુણથી પરિચિત એવા સર્વજ્ઞ પણ તેની ગણના કરી શકે તેમ નથી, કેમકે એ કાર્ય અશક્ય–અસંભવિત છે. એક વસ્તુને જાણવી એ જુદી વાત છે અને તેને પ્રકટ કરવી તે જુદી વાત છે. કેટલીક વાર તે જાણેલી વસ્તુ અગણિત ન હેવા છતાં પણ તે પ્રકટ કરી શકાતી નથી, કેમકે તે વાત દર્શાવનારા શબ્દ નથી. દરેક મનુષ્ય ઘીને સ્વાદ કેવો છે તે જાણે છે, પરંતુ જેણે ધીને કઈ પણ દિવસ વાદ લીધે ન હોય, તેની આગળ તેનું યથાર્થ સ્વરૂપ વાણી દ્વારા કણ વર્ણવી શકે? એવી રીતે સર્વજ્ઞ જે વાણી દ્વારા ઈશ્વરના અનન્ત ગુણેને પ્રકટ કરવાનું કાર્ય હાથ ધરે, તે તે કાર્ય પોતાના જીવન દરમ્યાન અરે એવા સેંકડે જીવનને ધારણ કરે તો પણ તે દરમ્યાન તે નજ પૂરું કરી શકે. અન્ય શબ્દોમાં કહીએ તે અગણિત-અનન્ત ગુણોને પ્રકટ કરવા માટે અનન્ત કાળ જોઈએ. Page #222 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीलाभविनयगणिगुम्फितं ૧૨૭ કદાચ સમુદ્રને બે હાથ વડે તરી જવામાં કે કુશાગ્ર વડે તેના જળને માપવામાં કે સ્વયંભ્રમણ નામના અંતિમ સમુદ્રનું પાન કરી જવામાં કે બે ભુજ વડે પૃથ્વીને ઉપાડવામાં કે આકાશમાં ઉછળી ચંદ્રનું ઉલ્લંધન કરવામાં કે મેરૂ પર્વતને હાથ વડે કંપાવવામાં કૈં મસ્તક વડે પર્વતને તાડવામાં કે ગતિ વડે વાયુને પણ પરાસ્ત કરવામાં કે આ સમગ્ર કાર્ય કરવામાં દાઇ સમર્થ હાઇ શકે, પરંતુ પરમેશ્વરના ગુણાને ગણવામાં તે દાઇ સમર્થ હતું નહિ, છે નહિ અને થશે નહિ; કેમકે તે ગુણેા અગણિત—અનન્ત છે. આ સંબંધમાં શ્રીપુષ્પદંતે રચેલેા નિમ્ન-લિખિત શ્લાક દિવ્ય પ્રકાશ પાડે છે, કેમકે ત્યાં કહ્યું છે કે— “ असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं તપ તવ મુળાનામીરા ! પારં ન યાતિ ।−' માલિની —શિવમહિમ્નસ્તાત્ર, શ્લા ૩૨ અર્થાત્ સમુદ્રશ્ય પાત્ર ( ખડિયા )માં કાળા પર્વત સમાન કાજળ ( નાંખી સાહી બનાવી) હાય અને દેવવૃક્ષની ઉત્તમ શાખાએ લેખિની( રૂપે ) હાય અને પૃથ્વી( રૂપ ) વિશાળ પત્ર હાય અને તે ગ્રહણ કરીને ( રવયં ) સરસ્વતી ( દેવી ) સર્વદા લખ્યા કરે તેાપણુ હું ઈશ્વર ! તારા ગુણાના પાર આવે તેમ નથી. આના કરતાં પણ શ્રીભુવનસુન્દરસૂરિષ્કૃત ‘ શ્રીઅર્બુદમણ્ડનશ્રયુગાદિદેવ-શ્રીનેમિનાથસ્તવન'ના તૃતીય શ્ર્લેાક વિશેષ પ્રકાશ પાડે છે, કેમકે તેમાં કહ્યું છે કે~~~ " पत्रं व्योम मषी महाम्बुधिसरित्कुल्यादिकानां जलं लेखिन्यः सुरभूरुहाः सुरगणास्ते लेखितारः समे । आयुः सागरकोटयो बहुतराः स्युचेत् तथापि प्रभो ! नैकस्यापि गुणस्य ते जिन ! भवेत् सामस्त्यतो लेखनम् ॥” અર્થાત્ આકાશ (જેવડું લેખન ) પત્ર હાય, મહાસાગર, નદી, નહેર વિગેરેના જળ ( જેટલી ) સાહી ઢાય, દેવવૃક્ષે! ( રૂપ ) લેખિની હાય, સુપ્રસિદ્ધ સમરત સુરેશના સમૂહે લેખકા ઢાય અને સાગરાપમની અનેક કાટીએ (જેટલું) આયુષ્ય હેાય તે પણ હે નાથ ! હે જિન ! તારા એક પણ ગુણનું સંપૂર્ણ વર્ણન થઇ શકે નહિ.” પ્રયાગ–વિચાર—— આ પદ્યમાં યૈઃ રૂપ વાપરીને બહુવચનના પ્રયોગ કરવામાં આવ્યા છે તે વાસ્તવિક નથી, કેમકે મનુષ્યને બેજ પગ હાય છે તેથી ‘ પામ્યાં ' એવું દ્વિવચનાત્મક રૂપ વાપરવું જોઇતું હતું એવા પ્રશ્ન ઉદ્ભવે છે. પરંતુ આનું સમાધાન એ છે કે વૈક્રિય લબ્ધિથી અનેક પગે વિકુર્તી શકનાર કાઇ સુર પણ અનન્ત આકાશનું ઉલ્લંધન નહિ કરી શકે એમ સુચવવા દ્વિવચનને બદલે Page #223 -------------------------------------------------------------------------- ________________ १२८ पार्श्व-भक्तामरम् [श्रीपाचબહુવચનને પ્રવેગ કર્યો હોય એમ લાગે છે. અથવા તો પદનો અર્થ ‘પદન્યાસ (પગલું) ३२वाथी ५५ मा समाधान लय छ, भडे 'पदैकदेशे पदसमुदायोपचारः' में सुप्रसिद्धीत छे. मन्दोऽप्यहं गुंणनिधे ! निजबुद्धिशत्त्या त्ववर्णनं रचयितुं परमं यतिष्ये । धीरा द्रु(?)वन्ति समरे हि तथाऽबलोऽपि नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥ ५॥ अन्वयः (हे ) गुण-निधे! परमं निज-बुद्धि-शक्तया मन्दः अपि अहं त्वद्-वर्णनं रचयितुं यतिष्ये, हि ( यथा ) धीराः समरे द्व(द्र)वन्ति, तथा अवलः अपि किं निज-शिशोः परिपालन-अर्थ न अभ्येति?। શબ્દાથે मन्दः (मू० मन्द )-भ.. धीराः ( मू० धीर )-५२भी, रा . अपि-५९]. द्रु(द्र)वन्ति (धा० दु ) होछे. अहं ( मू० अस्मद् ). समरे (मू० समर )=युमि, समां . गुण-शुष्प हि भ. निधि- २. तथा-तेपी शत. गुणनिधे!हे अशाना २. अबलः ( मू० अबल )=निमा, अ६५ शक्तियाणा. निज-पोतानी. न-नहि. बुद्धि-भति. अभ्येति ( धा० इ)-सामे य छे. शक्ति-शतिm. किं-शु. निजबुद्धिशक्तया पोताना मति- 43. शिशु-या. वर्णन-२तुति. निजशिशोः पोताना माना. त्वद्वर्णनं-तारी स्तुतिने. परिपालन-२क्षण, मयाप. रचयितुं (धा० रच)-स्यवाने. परम-अनुशाभूय अध्यय. अर्थ-प्रयोन. यतिष्ये (धा. यत् )अयल उरीश, परिपालनार्थ-२क्षयने भाटे. પધાર્થ હે ગુણના ભંડાર ! તારી અનુજ્ઞા અનુસાર મારી બુદ્ધિ બળ વડે મન એવો પણ હું તારી સ્તુતિ રચવાને હું પ્રયાસ કરીશ; કેમકે જેમ પરાક્રમી (પુરૂમા ) યુદ્ધમાં દેડે છે તેમ નિર્બળ ( मनुष्य ) ५९] शुं पाताना माना २क्षणार्थ साम। गत। नया :-५ त्वत्कीर्तिकीर्तनविधौ हि मनो मदीयं हल्लेखतां व्रजति तत्र तवानुभावः । गुञ्जन्ति षट्पदगणाः सुरभौ मदान्धा स्तच्चारुचूतकलिकानिकरैकहेतुः ॥ ६ ॥ * * Page #224 -------------------------------------------------------------------------- ________________ ભક્તામરે ] श्रीलाभविनयगणिगुम्फितम् ૧૨૯ अन्वयः (हे नाथ ! ) मदीयं मनः त्वत्-कीर्ति-कीर्तन-विधौ हृल्लेखतां हि व्रजति, तत्र तव अनुभावः। मद-अन्धाः षट्पद-गणाः सुरभौ गुञ्जन्ति, तत् चारु-चूत-कलिका-निकर-एक-हेतुः। શબ્દાર્થ कीर्तिीति, मा३. गण-समूह कीर्तनातन, गुगु-गान. षट्पदगणाः श्रमराना समूह।. विधि-आर्य. सुरभी (मू. सुरभि )-वसंतमां. त्वत्कीर्तिकीर्तनविधौ-ताश ४ातिना तनना आर्यने मद-भ६. विषे. अन्धाधना. हिमरेपर. मदान्धा: महांध, महोन्मत्त. मनः (मू० मनस्) मन, चित्त. तत्ते संमंधे. मदीयं ( मू० मदीय )-भाई. चारुभना२. हल्लेखतां (मू० हलेखता )-शानपणाने, माधताने. चूत-मान, मामी. ब्रजति (धा. व्रज्)-पामेछे. कलिका-भरी, 3. तत्र-तेमा. निकर-स. तव (मू० युष्मद् )-तारे. एक-अदितीय, असाधारण. अनुभावः (मू० अनुभाव )-मासस्य, प्रभाव हेतु-४।२९. गुञ्जन्ति (धा० गुञ् )-गुज२१ ४रे छे. चारुचूतकलिकानिकरैकहेतुः=भनाबर मात्र भर षट्पद-भ्रमर, लभरे।. - રીના સમુદાયનું અદ્વિતીય કારણ. પધાર્થ “(હે પરમેશ્વર !) તારી કીર્તિના કીર્તનના કાર્યને વિષે મારું મન જ્ઞાનતાને પામે છે તે તારે પ્રભાવ છે. મદા ભ્રમરોના સમૂહ વસંત (ઋતુમાં ગુંજારવ કરે છે તેમાં મનહર આ-મંજરીના समुदाय३५ असापा२९५ हेतु छ."-६ भास्वत्प्रभानिचयचिन्मयसत्प्रकाशाद् ध्यानात् तव प्रबलसन्तमसं हृदिस्थम् । दूरे प्रयाति विलयं खलु मोहजातं सूर्याशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७॥ अन्वयः (हे नाथ !) तव भास्वत्-प्रभा-निचय-चित्-मय-सत्-प्रकाशात् ध्यानात् मोह-जातं हृदि-स्थं प्रबल-सन्तमसं सूर्य-अंशु-भिन्नं शार्वरं अन्धकारं इव दूरे विलयं खलु मयाति । ૧૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ १30 पार्श्व-भक्तामरम् [श्रीपाश्च શબ્દાર્થ भास्वत्-तेजस्वी. हृद्-अत:२९, ९८५. प्रभान्ति . स्था२हे. निचय-समू. हृदिस्थं-यमा रहे. दूरे-२थी. चित्-थैतन्य, जान. प्रयाति (धा. या ) पामे छे. मयअयुरतावा श०६. विलयं (मू० विलय ) विनाशने. चिन्मय-संपू येत-4. खलु-४ी. सत्-सु-६२. मोह (१) भानीय भ(२) मशान. प्रकाश=, ते. जात (धा० जन् )-उत्पन्न येसुं. भास्वत्प्रभानिचयचिन्मयसत्प्रकाशात्=तेवी - मोहजातं भौथा उत्पन्न येसुं, તિના સમૂહરૂપ સંપૂર્ણ ચૈતન્યને સુન્દર પ્રકાશ सूर्य-सूर्य, रवि. છે જેને વિષે એવા.. अंशु-रि. ध्यानात् (मू० ध्यान ) ध्यानया. भिन्न ( धा० भिद् )-मेहाये. तव (मू० युष्मद )-तारा. सूर्याशुभिन्नं सूर्यनां शिया मेहायेसुं. प्रबल-सत्यत. इव-भ. सन्तमस-गाढ मसान. शार्वरं (मू० शार्वर )-रात्रि समाधी. प्रबलसन्तमसं-सत्यत ८ तेभ०४ ॥ मे अज्ञान. | अन्धकारं (मू० अन्धकार )-अधाई. પધાથ “(હે ઈશ્વર !) મેહથી ઉત્પન્ન થયેલું, હૃદયમાં રહેલું, અત્યંત દઢ તેમજ ગાઢએવું અજ્ઞાન તેરવી કાન્તિના સમૂહરૂપ સંપૂર્ણ ચૈતન્યના સુદર પ્રકાશથી યુક્ત એવા તારા ધ્યાનથી સૂર્યનાં કિરણેથી ભેદાયેલા રાત્રિના અંધકારની જેમ દૂરથી ખરેખર વિનાશ પામે છે.”—૭ ज्ञानं तथाविधमधीश ! न निर्मलं मे __ प्रद्योतयिष्यति गुणस्तुतिशुद्धसङ्गः ? । प्रातर्यथा हरिमरीचियुत(तः) कुशाग्रे मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ॥ ८ ॥ अन्वयः (हे ) अधीश! यथा कुश-अग्रे हरि-मरीचि-युतः उदन्-बिन्दुः मुक्ताफल-द्युतिं ननु उपैति, तथा. विधं मे निर्मलं ज्ञानं गुण-स्तुति-शुद्ध-सङ्गः न प्रद्योतयिष्यति । શબ્દાર્થ शे. शानं (मू० ज्ञान )जानने, साधने. तथाविधं (मू० तथाविध ) तेवी जतना. अधीश ! (मू• अधीश)-डे नाथ ! नम्नलि. निर्मलं (मू. निर्मल ) निर्मण, क. मे ( मू० अस्मद् )=भा. प्रद्योतयिष्यति (धा द्युत् )% DIA गुण-गुए. स्तुति-स्तुति, प्रशंसा शुद्ध-शु६, निर्भग. Page #226 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર] श्रीलाभविनयगणिगुम्फितम् ११ सड़ा-संग, प्रसंग | कुशाग्रेशन अब भाग ५२. गुणस्तुतिशुद्धसः गुएनीप्रसानानि प्रसंग. मुक्ताफल-भौति, भोती. प्रात:सवारे. द्युति-प्रभा, ते. यथा-म. मुक्ताफलद्युति-भौतिकी माने. हरि-सू. मरीचि-रिय. उपैति (धा. इ)-पामेछ. युत (धा० यु)-नेयेस, युक्त. ननु-५२५२. हरिमरीचियुतं( तः)-सूर्यनारिया युत. उदन . कुश- तनु धास. बिन्दु-नि- Ay. अग्र-मागसामाग. | उदबिन्दुः =or g. પદ્યાર્થ હે નાથ ! જવી રીતે કુશના અગ્ર ભાગ ઉપરનું જળનું બિન્દુ સર્યનાં કિરણથી યુક્ત થતાં મૌક્તિકની પ્રજાને પામે છે, તેવી રીતે મારા નિર્મળ જ્ઞાનને (પણ) શું તારા ગુણની સ્તુતિને शुद्ध प्रसंगाशित नहि रे?"-८ दोषानुषङ्गिपरदेवगणानपास्य __ लीनानि योगिहृदयानि त्वयि प्रकामम् । हित्वैव दुष्टजलभूमिमतो भवन्ति पद्माकरेषु जलजानि विकाशभाजि ॥ ९ ॥ अन्वयः दोष-अनुषङ्गिन-पर-देव-गणान् अपास्य योगिन्-हृदयानि त्वयि एव प्रकामं लीनानि (भवन्ति), अतः दुष्ट-जल-भूमिं हित्वा जलजानि पद्म-आकरेषु ( एव ) विकाश-भाञ्जि भवन्ति । શબ્દાર્થો दोष हो५, पण. । हित्वा ( धा० हा )-49/1. अनुषङ्गिन्न-(१) नेयेस, युत; (२) यान. एव-१. पर-भ-य. दुष्ट-हुट, रा. देव-देव, सु२, जल-ज, पाणी. गण-समूह भूमि-भूमि, स्था. दोषानुषङ्गिपरदेवगणान् यी युत सेवा अन्य दुष्टजलमूर्मि-दुष्ट रस-भूभिने. સુરેના સમૂહોને. अतः मेथी रीन. अपास्य (धा० अस् )-२ तने. लीनानि ( मू० लीन )=ीन, मासरत. भवन्ति ( धा० भू)=याय छे. योगिन् योगी. पद्माकरेषु (मू० पद्माकर )-सशरोमी. हृदय-५, संतः३२६. जलजानि ( मू. जलज )-भगा. योगिहृदयानि-योगी-मोना यो. विकाश-विस, भासते. त्वयि (मू० युष्मद् )-तारे विष. भाजनार. प्रकामं अत्यंत. विकाशभाञ्जि-वि।सने मरना२. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર पार्श्व-भक्तामरम् [ શ્રીપાપધાર્થ દોથી યુક્ત [અથવા વ્યાપ્ત ] એવા અન્ય સુરોના સમૂહને દૂર તજીને ભેગીઓનાં હૃદયે (હે નાથ !) તારે વિષેજ લીન થાય છે, કેમકે દુષ્ટ જલ-ભૂમિને ત્યજી દઇને કમળ સરોવરીમાં(જ) વિકાસને ભજનારા બને છે (અર્થાત્ ખીલે છે).”— मिथ्यावशेन किल पूर्वभवे कुदेव सेवा कृता जिन ! मया न हिताय जाता। किं तेन विश्वजनवन्ध ! निषेवितेन भूत्याऽऽश्रितं य इह नात्मसमं करोति ? ॥ १० ॥ _अन्ययः (૨) નિન ! પૂર્વ-મ મિચ્છા-વન મા તા -વ-જોવા હિતાર ક્રિઝ 7 નાતાએ (દે) विश्व-जन-वन्ध ! किं तेन निषेवितेन यः इह आश्रितं भूत्या आत्मन्-समं न करोति । શબ્દાર્થે નિષ્ણા=અસત્ય. લિં=શું. થરા (૧) તાબેદાર) (૨) તાબેદારી. તેન (૧૦ ત૬)-તેનાથી. મિશ્રાવોન-મિથ્યાત્વને વશ થઈને. વિશ્વ=(૧) દુનિયા; (૨) સમત. વિખરેખર. રન લેક. પૂર્વ=પૂર્વ, પહેલો. વા-પૂજનીય. મ=ભવ, જન્મ. વિશ્વ નવરા!= વિશ્વના લેકના (અથવા સમસ્ત પૂર્વમવેકપૂર્વ જન્મમાં. - દુનિયાના) પૂજનીય ! કુ=અનિષ્ટતાવાચક શબ્દ. નિતિન (કૂ નિશ્ચિત )=અત્યંત સેવિત. રેવદેવ. મૂયા (મૂળ મતિ) સંપત્તિ વડે. સેવાસેવા, ભક્તિ. (મૂ૦ આત્રિત )=આશ્રય લીધેલ. યુવમેવા દુષ્ટ દેવની સેવા. રઃ (મૂળ વ )=જે. તા (ધા શ ) કરવામાં આવી. કિન! (નિન)=હે વીતરાગ, હે તીર્થકર . હું આ દુનિયામાં. મથા (મૂળ અw)=મારાથી. રિમ–આત્મા. નહિ. સમ=સમાન તુલ્ય. હિતા (જૂતિ )-કલ્યાણને માટે. ગરમણમં પેતાનાં સમાન. કાતા (પાન)=બની. વાતિ (પા )=કરે છે. પધાર્થ હે તીર્થંકર ! પૂર્વ જન્મમાં મિથ્યાત્વને વશ થઈ મેં જે કુદેવની સેવા કરી તે ખરેખર કલ્યાણાર્થે ન થઈ. તે વિશ્વના લોકને પૂજનીય (પરમેશ્વર ) ! જે આ દુનિયામાં આશ્રિતને (સેવકને) સમૃદ્ધિ વડે પિતાના સમાન બનાવતા નથી, તેની સેવા કરવાથી શું ?”-૧૦ ૧ અન્ય દેવનાં દૂષણોના વર્ણન માટે જુઓ દિગંબર મુનિરાજ શ્રીઅમિતગતિને સુભાષિતરત્નસંદેહ (પ્ર૧ ૨૬ ). Page #228 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीलाभविनयगणिगुम्फितम् ૧૩૩ સ્પષ્ટીકરણ દેવ-દિગ્દર્શન– આ પદ્યમાં કુદેવ શબ્દને પ્રવેગ કરવામાં આવ્યું છે, તો એથી કરીને કુદેવ એટલે શું અને તે સંબંધમાં શી જૈન માન્યતા છે એવો સહજ પ્રશ્ન ઉપસ્થિત થતો હોવાથી અત્ર તેની સ્થળ રૂપરેખા આલેખવામાં આવે છે. દેવ' શબ્દના અનેક અર્થો થાય છે—જેમકે (૧) દેવતા, (૨) રાજા, (3) મેઘ, (૪) પારે, (૫) દિયર, (૬) ઈશ્વર વિગેરે. પરંતુ પ્રસ્તુતમાં આમાંના પ્રથમ અને અન્તિમ અર્થો તરફ જ દષ્ટિપાત કરે બસ થશે. તેમાં પણ વળી અવ દેવ' શબ્દથી સામાન્ય દેવતા કે સુર ન સમજતાં દેવાધિદેવ, પરમેશ્વર પરમાત્મા, ભગવાન ઇત્યાદિ અર્થસૂચક મહાવ્યક્તિ સમજવાની છે. પરંતુ અત્ર એ પ્રશ્ન ઉદ્ભવે છે કે કેણ આવા અપૂર્વ નામને લાયક ગણી શકાય અર્થાત સુદેવ અને કુદેવનાં લક્ષણે ક્યાં છે? આ સંબંધમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિના ઉગારે વિચારીએ. તેમણે કહ્યું છે કે "सर्वज्ञो जितरागादि-दोपत्रैलोक्यपूजितः । यथास्थितार्थवादी च, देवोऽहेन् परमेश्वरः॥" –ોગશાસ સ૨, શ્લ૦ ૪ અથતુ સમગ્ર પદાર્થોના જ્ઞાતા, રાગ (પ) વિગેરે ના વિજેતાલોક્યને પૂજ્ય, જે જે પદાર્થ હોય તેવી જ તેની પ્રરૂપણ કરનારા તે દેવ, અહંન્ યા પરમેશ્વર છે અથવા તે પરમ ઐશ્વર્યવાળા દેવ “અહંન” છે. આ સંબંધમાં ઘણું વિવેચન થઈ શકે તેમ છે, પરંતુ ગ્રન્થ-પૈરવના ભયથી અત્ર ટૂંકમાં જ ઉલ્લેખ કરવામાં આવે છે. રાગ અને દ્વેષને સંપૂર્ણ ક્ષય કર્યા વિના અર્થાત્ ઉત્કૃષ્ટ સમતા સંપાદન કર્યા વિના સર્વજ્ઞતા સંભવતી નથી તેમજ સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા વિના સત્યવક્તા બની શકાતું નથી તેમજ સત્યવક્તા થયા વિના રૈલોક્યમાં પૂજયતા પ્રાપ્ત થતી નથી. વાસ્તે આ ઉપરથી સાર એ નીકળે છે કે સંસારરૂપ ચતુર્ગતિમાં ભ્રમણ કરાવનારા રાગ અને દ્રુષનો જેણે સર્વથા ક્ષય કર્યો છે તે વ્યક્તિ સુદેવ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, પરમેશ્વર છે, પરબ્રહ્મ છે, સચ્ચિદાનન્દ છે. આ ઉપરથી એ ફલિતાર્થ થાય છે કે જે દેવમાં રાગ અને દ્વેષને થોડે ઘણે અંશે પણ સંભવ છે, તે તે પરમાત્મા યાને સુદેવ તે નહિજ કહી શકાય અને વળી જેનામાં રાગ-અને દ્વેષની અધિકતા હોય તેને “કુંવ” સંબોધવા જોઈએ એ સહેલાઈથી સમજી શકાય છે. આ પ્રમાણે કે કુદેવનું સ્વરૂપ ધ્યાનમાં આવી શકે તેમ છે, છતાં પણ તેને રકુટ બંધ થાય તેટલા માટે શ્રી હેમચન્દ્રાચાર્ય કુદેવનાં લક્ષણ પરત્વે નીચે મુજબને પિતાને અભિપ્રાય જાહેર કરે છે – Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ पार्श्व-भक्तामरम् [શ્રીપા "ये स्त्रीशस्त्राक्षसूत्रादि-रागाद्यङ्ककलङ्किताः । निग्रहानुग्रहपरा-स्ते देवाः स्युन मुक्तये ॥ नाट्याट्टहाससङ्गीता-युपप्लवविप्तस्थुलाः । સમપુ: "રાન્ત, કાન ગાળાના વથી !'' –યોગશાસ્ત્ર પ્ર૦ ૨, શ્લ૦ ૬-૭ અર્થાતુ જે દેવો સ્ત્રી, શત્ર, જપમાળા ઈત્યાદિ રાગાદિ ચિનેથી કલંકિત છે તેમજ જેઓ ( નિન્દાને) નિગ્રહ કરવામાં અને (ભક્ત જને ઉપર ) અનુગ્રહ કરવામાં તત્પર છે તે દેવો (ની ભક્તિ) મુક્તિને માટે થાય નહિ. વળી દે નાટક, અદહાસ્ય, સંગીત ઇત્યાદિ ઉપદ્રવોથી અરિથર બન્યા છે–આત્મસ્વરૂપથી પતિત થયા છે, તેઓ શરણાગત જીવોને કેવી રીતે શાન્ત થાન (મોક્ષ) પ્રાપ્ત કરાવી શકે ? કહેવાની મતલબ એ છે કે જે દેવ ત્રીથી યુક્ત છે, તે કામદેવના સપાટામાં આવી ગયેલા છે એ સુસ્પષ્ટ હકીકત છે; કેમકે નહિ તે તેમને સ્ત્રી રાખવાનું શું પ્રયોજન છે? આથી કરીને તે જે જે દેવે સ્ત્રીયુક્ત છે તે સુદેવ નથી એવો ધ્વનિ નીકળે છે. વળી જે દેવ શસ્ત્ર ધારણ કરે છે, તેમનામાં કષાગ્નિ પ્રજવલિત થયેલો છે એમ સમજી શકાય છે. કેમકે કઈક શત્રને શિરચ્છેદ કરવા માટે જ તેમને શસ્ત્ર રાખવાની જરૂર પડી હશે. આ ઉપરથી તો વળી તેવા દેવો ભયભીત છે એમ પણ સૂચન થાય છે અને જે સર્વથા નિર્ભય ન હોય તે સર્વજ્ઞ પણ ન હોય એ તરફ ધ્યાન આપતાં જોઈ શકાય છે કે આવા દેવેને સુદેવ નજ કહી શકાય. વળી જે દેવ જપમાળા રાખે છે તે ઉપરથી તેઓ અપૂર્ણ હોવાનું પણ અનુમાન થાય છે, કેમકે શું જપમાળા રાખ્યા વિના તેઓ જેનું ધ્યાન ધરવા માંગે છે, તેનું ધ્યાન ન ધરી શકે? શું કદાચ ભૂલચૂક થઈ જવાના ભયથી તેઓ જપમાળા રાખે છે? વળી જ્યારે તેઓ પણ કોઈ મોટા દેવના નામની માળા ફેરવી રહ્યા છે, તે પછી તેમને મૂકીને તેઓ જેમના ગુણ ગાવા કટિબદ્ધ બન્યા છે તેમની જ ઉપાસના કરવી તે શું વાસ્તવિક નથી? જે સ્વયં દરિદ્રી હોય તે બીજાને ધનાઢ્ય બનાવી શકે ખરો ? પિતાના રાગી જનો ઉપર તુષ્ટ થવું અને દ્રષી જન ઉપર પુષ્ટ થવું અર્થાતુ પોતાના ગુણ ગાનારને અનુગ્રહ કરવો અને પોતાની નિન્દા કરનારાને નિગ્રહ કરવો એ સુદેવને તે નજ શોભે કેમકે આવું કાર્ય તો રાગ-દ્વેષથી યુક્ત જીવજ કરી શકે અને જેનામાં રાગ-દ્વેષને અંશ પણ રહેલો હોય–જે સર્વથા વીતરાગ ન હોય તે સુદેવ–પરમેશ્વર કહેવાય જ કેમ ? વળી નાટક, ચેટક કે સંગીતમાં જે દેવને રસ પડે છે, તે આત્મ-રમણતાથી બહિર્મુખ છે એમ સૂચન થાય છે. હજી એને કંઈ નવીન જવાનું, જાણવાનું કે સાંભળવાનું બાકી હોય એમ Page #230 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર] श्रीलाभविनयगणिगुम्फितम् ૧૩૫ લાગે છે અર્થાત્ તેવા દેવમાં કૃતકૃત્યતાની પરાકાષ્ઠાને અભાવ છે અને એથી કરીને એવાને ઈશ્વર નજ કહેવાય. અટહાસ્ય કરનાર દેવ અલ્પજ્ઞ છે એ દેખીતી વાત છે, કેમકે હાસ્ય એ અજ્ઞાનજન્ય ચેષ્ટા છે. આથી આના સંબંધમાં વિશેષ વિચાર કરવો બાકી રહેતો નથી. આ ઉપરથી સાર એ નીકળે છે કે સર્વેથા વીતરાગ તેજ સુદેવ છે અને તેની જ ઉપાસના તે મુક્તિ માર્ગ છે. પછી ભલેને આ દેવને બ્રહ્મા કહે કે બુદ્ધ કહે, શિવ કહે કે વીર કહે, કૃષ્ણ કહો કે ક્રાઈસ્ટ કહો. આ વાત શ્રીઆનંદઘનજી મહારાજે સુસ્પષ્ટ શબ્દોમાં રજુ કરતાં “રામ કહે રહેમાન કહે, કઈ કહાન કહે મહાદેવરી પારસનાથ કહે કેઈ બ્રહ્મા, સકળ શુદ્ધસ્વરૂપ રી” त्वद्भारती मरणजन्मजदोषहन्त्री श्रुत्वा सुधीः प्रकुरुतेऽन्यगिरः क इच्छाम् ? । आकण्ठमद्भुतसुधारसपानतृप्तः क्षारं जलं जलनिधे रसितुं क इच्छेत् ? ॥ ११॥ अन्वयः મન-મન-ન -ત્રી સ્વ-મારતાં યુવા : સુધી મા-દિર છ જવું મા-કં મુત-પુજા-રણ-પાન-તૃત જ ન–નિવેક્ષા કરું લિવું છે ? શબ્દાર્થ માતી વાણી. રૂછો (મૂળ રૂછી )=ઈચ્છાને, અભિલાષાને. વાત તારી વાણીને. આ મર્યાદાવાચક શબ્દ. મળ=મરણ જ=કઠ, ગળું. ન્મ–જન્મ, ઉત્પત્તિ. આપણું કઠ સુધી. Taઉત્પન્ન થનાર. યમુતઅદ્દભુત, નવાઈ જેવું. તોષ. સુધા=અમૃત. દુત્રી =હણનારી. =રસ. માગરમાલપત્ર=મરણ અને જન્મથી ઉત્પન્ન | પાન પીવું તે. થતા દોષોને હણનારી. તૃત (ધા તૃ૬)-તૃપ્ત, ધરાયેલ. બુવા (ઘા )=સાંભળીને અમુતસુધારણાના અભુત અમૃતના રસના સુધી (મૂળ સુધી)=સુમતિ, સુન્દર બુદ્ધિવાળે. પાનથી તૃપ્ત. પ્રવૃત્તિ (ધા )=કરે છે. હા (મૂ-ક્ષાર)=ખારા. અન્ય અન્ય, અપર. કરું (જૂનજળને, પાણીને. _િવાણી. શનિઃ (જૂનિધિ)સમુદ્રના. સરિ =(૧) બીજી વાણીની,(૨)બીજાની વાણીની. | સિતું (ધા )=સ્વાદ લેવાને. = (મૂ૦ વિમ્ ) કો. (છેત( પા =ઈ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ पार्श्व-भक्तामरम् [શ્રીપા. પદાર્થ (હે નાથ !) મરણ અને જન્મથી જન્મતા દેને હણનારી એવી તારી વાણીને સાંભળ્યા પછી કયે સુબુદ્ધિશાળી (મનુષ્ય) બીજાની [ અથવા બીજી ] વાણુની ઈચ્છા કરે? કઠ સુધી અલ્કત અમૃત-રસના પાનથી તૃપ્ત બનેલો કાણું સમુદ્રના ખારા જળને આસ્વાદ લેવા ઈચછે ?”-૧૧ अत्यद्भुतं सुभगरूपधरं नरं सैन्___ दृष्ट्वाऽनुरज्यति वशा वचनं न मिथ्या । त्वय्याश्रिता त्रिजगतः कमला हि तस्मात् यत् ते समानमपरं नहि रूपमस्ति ॥ १२ ॥ __ अन्वयः अति-अद्भुतं सु-भग-रूप-धरं नरं सम्-दृष्ट्वा वशा अनुरज्यति (इति) वचनं मिथ्या न । तस्मात् त्रि-जगतः कमला त्वयि हि आश्रिता, यत् ते समानं अपरं रूपं नहि अस्ति। શબ્દાર્થ અતિ અસંતતાવાચક શબ્દ | થિ (દૂ યુદ્ધ૬)=તારે વિષે. સમુ=અદ્દભુત, આશ્ચર્યકારી. યાશિતા (મૂાતિ) આશ્રય લીધેલ. સુમા (૧) વહાલું, (૨) આંખને આનંદ આપે એવું. ત્રિ-ત્રણ. પત્રરૂપ, સૌન્દર્ય. TH=દુનિયા, લેક. ધર=ધરનાર. ત્રિજ્ઞાતા=લોક્યની. કુમન્ના=સુભગ સૌન્દર્યને ધારણ કરનારા. મટીં=લમી. ન (જૂન)=પુરૂષને. શિખરેખર. સમુFડાપણું બતાવનાર અવ્યય. તમાતeતેથી કરીને. gવા (ધા દg )=જોઈ ને. ચ=જે માટે. અrmતિ (પા (ગ્ન)=અનુરાગી બને છે, નેહી { તે ( H૬)તારા. બને છે. સમાનં (મૂ૦ સમાન )=સમાન, તુલ્ય. =સ્ત્રી, નારી. અપ ( TR)=બીજું. ઘર (મૂળ વતન-વચન, કથન. નહિં નહિ. ર=નહિ. રપ (+૦ હv=રૂપ. મિથ્થા અસત્ય, જૂઠું. મતિ (પાસ)=છે. પધાર્થ અત્યંત અદભુત તેમજ સુભગ સૌન્દર્યને ધારણ કરનારા એવા નરને રૂડી રીતે જોઇને નારી તેની અનુરાગિણું બને છે (એ) વચન અસત્ય નથી, તેથી કરીને (તે) રૈલોક્યની લમીએ ખરેખર તારો આશ્રય લીધો છે, કેમકે તારા સમાન અન્ય રૂપ નથી.”—૧૨ ૧ આ પ્રયોગ સંબંધી ભૂમિકામાં વિચાર કરવામાં આવ્યો છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् १३७ त्वत्कीर्तिशुभ्रगुणसन्तुलितु(लने ?) प्रवृत्त श्चन्द्रो निजांशुभिरहर्निशमल्पतेजाः। दोषाकरस्य न च सिद्धिमुपैति बिम्ब यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥ १३ ॥ अन्वयः अल्प-तेजाः चन्द्रः निज-अंशुभिः त्वत्-कौति-शुम्र-गुण-सन्तुलितुं( लने ?) अहन्-निशं प्रवृत्तः (परन्तु अस्य ) दोषा-करस्य बिम्बं न च सिद्धिं उपैति, यद् वासरे पाण्डु-पलाश-कल्पं भवति । શબ્દાર્થ कीर्ति-ति, साम३. | अल्पतेजाः साधु छ तेनु मे. शुभ्र- सी. दोषाकरस्य ( मू० दोषाकर )=(१) यन्नु ; (२) गुण-गुण. દેના ભંડારનું. सन्तुलितुं (धा० तुल) सरमामयी ४२१। भाटे. नम्नलि. त्वत्कीर्तिशुम्रगुणसन्तुलितुं(लने?)-तारीतना | चम्पा. જેવો તેજસ્વી ગુણેની તુલના કરવા માટે. सिद्धि ( मू० सिद्धि )सिदिन. प्रवृत्तः (मू० प्रवृत्त ) प्रवृत्तिथा युक्त, अममा भुया- उपैति ( पा० इ ) पामे छे. येतो. बिम्बं ( मू० बिम्ब )= 3. चन्द्रः (मू. चन्द्र-य यद् (मू० यद् ). निज-पोताना. वासरे ( मू० वासर)-हिसे. अंशु-हिरण. भवति (धा० भू)-थाय छे. निजांशुभिः पोताना रिए . पाण्डु-४ि. अहर्निशं-हिवस अनेरात. पलाश-माम२. अल्प-माई. कल्प-समान. तेजस्=तेन, श. | पाण्डुपलाशकल्पं पापना (पान)समान, પધાર્થ વળી અલ્પ તેજવાળા ચ પિતાનાં કિરણો વડે તારી કીર્તિના જેવા શુભ્ર ગુણેની સંતુલના કરવા માટે દિવસ અને રાત પંડ્યા રહે છે. પરંતુ (એ) ચન્દ્રનું મંડળ સિદ્ધિને પામતું नथी, म त हिवसे साशना (पत्र) न मने छ."--१३ स्वर्गापवर्गसुखदानविधैकदक्षात् त्राणच्युतान् चतुरशीतिकलक्षयोनौ । धर्मादृते तव पृथग्भवदुःस्थजन्तून् कस्तान् निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥ १४ ॥ १ 'मातुलितुं' इत्यपि स्यात् । ૧૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ पार्श्व-भक्तामरम् [શ્રીપાશ્વ - अन्वयः चतुरशीतिक-लक्ष-योनौ यथा-इष्टं सञ्चरतः त्राण-च्युतान् तान् पृथक्-भव-दुर्-स्थ-जन्तून् तव स्वर्ग-अपवर्ग-सुख-दान-विधा-एक-दक्षात् धर्मात् ऋते का निवारयति ?। શબ્દાર્થ =સ્વર્ગ. | ચતુરતિક્ષનૌસી લાખ નિમ. અપવ=મેક્ષ, છત (મૂળ ધર્મ )=ધર્મથી. મુદ્દ=સુખ. સેકસિવાય. યાન આપવું તે. સવ (મૂળ પુષ્મ)તારા. વિધા કાર્ય પૃથજૂદો. ઉ=અદ્વિતીય, અસાધારણ. મ=ભવ, સંસાર, વક્ષ ચતુર. ટુરથ=દુઃખી. વજુવાનવિધવાસાતસ્વર્ગ અને મોક્ષ વતુ પ્રાણી, જીવ. ના સુખના દાનની ક્રિયામાં અદ્વિતીય ચતુર. પૃથમવારથ જૂન-જૂદા જૂદા ભવોમાં દુખે ઝાઇ=રક્ષણ. કરીને રહેલા જીવોને. પુત (ધા ૦ )=પડેલ. જ (મૂળ વિમ્ )=ણ. રાજપુતાન=રક્ષણથી ભ્રષ્ટ. તાન (મૂ૦ તત્F પ્રસિદ્ધ. ઘતુતિવા-ચોર્યાસી. નિવાલ (ધા)=કે. ક્ષ-લાખ. સાત (જૂ થઇg)=ફરનારાને. થોનિ=ઉત્પત્તિ-સ્થાન. દૃ મરજી મુજબ. પધાર્થ “ચોર્યાસી લાખ યોનિમાં મરજી મુજબ ફરનારા, શરણ-રહિત, જુદા જુદા (અર્થાત્ અનેક) ભવમાં દુઃખે કરીને રહેલા એવા પ્રસિદ્ધ છેને સ્વર્ગ અને મોક્ષના સુખ અર્પણ કરવામાં અસાધારણ રીતે ચતુર એવા તારા ધર્મ વિના કણ (કુકર્મથી) અટકાવે?–૧૪ સ્પષ્ટીકરણ નિ-વિચાર– નિને અર્થ ઉત્પત્તિસ્થાન થાય છે. રૂપ, રસ, ગબ્ધ વગેરેમાં જ નિનું સ્વરૂપ મળતું આવે તે બધી નિઓ એક પ્રકારની ગણવામાં આવે છે; એનાથી ભિન્ન સ્વરૂપવાળી નિ તે બીજા પ્રકારની ગણાય છે. આ પ્રમાણે વિચારતાં અર્થાતુ નિઓના સાધર્મવૈધમ્યને ધ્યાનમાં લેતાં તેના ૮૪ લાખ પ્રકારે પડે છે (આ કંઈ છની સંખ્યા નથી એ ભૂલવા જેવું નથી). આ પ્રકારે નીચે મુજબ છે – પૃથ્વી-કાય, જલ-કાય, અગ્નિ-કાય અને વાયુ-કાય જીવોની સાત સાત લાખ યોનિ છે. ૧ જે જીવનું શરીર પૃથ્વી છે તે “પૃથ્વીકાય' કહેવાય છે. એ પ્રમાણે જલ-કાય વિગેરેના સંબંધમાં ઘટાવી લેવું. Page #234 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् ૧૩૯ સાધારણ વનસ્પતિ-કાય તેમજ મનુષ્યની ચૌદ ચાદ લાખ નિએ છે જ્યારે પ્રત્યેક વનપતિકાયની દશ લાખ છે. વળી નરકી, દેવોની અને તિર્યંચ પંચેન્દ્રિયની ચાર ચાર લાખ યોનિઓ છે, જ્યારે બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા જીવોની બબ્બે લાખ છે. આ વાતની જીવ-વિચારની ૪૫ થી ૪૭ સુધીની ગાથા સાક્ષી પૂરે છે. આ યોનિઓના ત્રણ રીતે ત્રણ પ્રકાર પાડેલા છે –(૧) સચિત્ત, અચિત્ત અને મિશ્ર; (૨) શીત, ઉષ્ણ અને મિશ્ર; અને (૩) સંવૃત્ત, વિવૃત્ત અને મિશ્ર. પરંતુ ગ્રન્થ-ગરવના ભયથી આ બધાનું સ્વરૂપ અત્ર વિચારવામાં આવતું નથી. એના જિજ્ઞાસુએ પ્રજ્ઞાપનાસૂત્ર, લેકપ્રકાશ વિગેરે પ્રત્યે જોવા. ૧ જે વનસ્પતિનાં કણસળાં, સાંધાની નસે અને પર્વ-ગાંઠે ગૂઢ હોય, જેને ભાંગવાથી બે સરખા ભાગ થઈ શકતા હોય, જેમાં તાંતણું ન હોય અને જેને છેદીને વાવવામાં આવે તે ફરીથી ઉગે તે કંદમૂલાદિક સાધારણ વનસ્પતિકાય' કહેવાય છે. આ વાતની શ્રીશાન્તિસૂરિકૃત જીવવિચારની બારમી ગાથા સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં "गूढसिरसंधिपव्वं, समभंगमहीरगं च छिनरुहं । સાહા સરીર, વિવરીશં તુ વયં ” [गूढसिरासन्धिपर्व समभङ्गमहीरकं च छिन्नरूहम् । साधारणं शरीरं तद्विपरीतं तु प्रत्येकम् ॥] વાચક શ્રીમેઘનન્દનના શિષ્યરત્ન શ્રીપાઠકરનાર આ ગાથાની વૃત્તિમાં સુચવે છે તેમ સાધારણ વનસ્પતિકાયનું નીચે મુજબ પણ લક્ષણ છે : ___“चकं व भजमाणस्स जस्स गंठी हविज चुनघणो। तं पुढविसरिसभेयं अणंतजीवं वियाणाहि॥" [चक्रमिव भज्यमानस्य यस्य प्रन्धिर्भवेचूर्णघनः । तत् पृथिवीसदृशभेदमनन्तजीवं विजानीहि ॥] આ ઉપરથી જોઇ શકાય છે તેમ સાધારણ વનસ્પતિ એક શરીરમાં અનંત જીવવાળી વનસ્પતિ છે. આથી કરીને આને “અનંતકાય” પણ કહેવામાં આવે છે. વળી આને “નિગોદ” એ નામથી પણ ઓળખવામાં આવે છે. આનાથી વિપરીત લક્ષણવાળી વનસ્પતિ પ્રત્યેક વનસ્પતિકાય' કહેવાય છે. ૨ જે વૃક્ષના એક શરીરમાં એકજ છવ હોય તે “પ્રત્યેક વનસ્પતિકાય' કહેવાય છે. આ વનસ્પતિકાયને ફળ, કૂલ, છાલ, કાઈ, મૂળ, પત્ર અને બીજ એમ સાત સ્થાનમાં જૂદા જૂદા જીવ હોય છે. જીવવિચારની ૧૩મી ગાથામાં કહ્યું પણ છે કે " एगसरीरे एगो, जीवो जेसिं च ते उ पत्तेया। फल फूल छल्लिकट्ठा-मूलगपत्साणि बीयाणि ॥" [एकस्मिन् शरीरे एको जीवो येषां च ते तु प्रत्येकाः। फलपुष्पछल्लिकाष्ठामूलकपत्राणि बीजानि ॥] ૩ નરકમાં ઉત્પન્ન થયેલ છવ “નારકી' કહેવાય છે. ૪ પંચેન્દ્રિય જીવો અર્થાત ચામડી, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઇન્દ્રિયવાળા જીવો પૈકી (૧) મનુષ્યો, (૨) દેવે અને (૩) નારકી છને બાદ કરતાં જે જીવો રહે તે “તિર્યંચ પંચેન્દ્રિય' કહેવાય છે. એમાં હેર, જાનવર, પશુ, પંખીને સમાવેશ થાય છે, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ पार्श्व-भक्तामरम् [ શ્રીપાર્ક रुद्रादिदैवतगणः क्षुभितः स्मरेण रोमोद्गमोऽपि न कृतस्तव तेन कश्चित् । सर्वेऽचलाः प्रदलिताः प्रलयार्कतापात् किं मन्दरादिशिखरं चलितं कदाचित् ? ॥ १५ ॥ કરવા रुद्र-आदि-दैवत-गणः स्मरेण क्षुभितः तव कश्चित् रोमन्-उद्गमः अपि तेन न कृतः। सर्वे अचलाः प्रलय-अर्क-तापात् प्रदलिताः, किं मन्दर-अद्रि-शिखरं कदाचित् चलितम् । શબ્દાર્થ જરૂદ્ધ, મહાદેવ, વાશ્ચિત ([- વિનિ)=ઈક, આફિશરૂઆત. સર્વે (સર્વ)=સ, બધા. વિત દેવ, સુર. સવડા (જૂ મર)Fપર્વતે. =સમૂહ. બરિતા (મૂળ પ્રત્રિત)=દળી નંખાયા, નાશ પામ્યા. હાર્દેિવતા મહાદેવ પ્રમુખ સુરોનો સમૂહ. પ્રય-પ્રલય, સૃષ્ટિને અંત, સંહાર-કાળ. સુમિત (મૂળ સુમિત)=પમાડાય. અનસૂય. એr (મૂળ ) કામદેવથી. તાપzતાપ, ગરમી. રોમન=રૂવાંટી. પ્રાર્શીતાપાત્ર=પ્રલય (કાળ)ના સૂર્યના તાપથી. મ=ઉદય. વિં=શું. રોમોમા=રામનો ઉદય. મજૂર=મેરૂ, મ=પણ. અદ્રિ=પર્વત. =નહિ. શિલા=શિખર. તઃ (૦ શત)=કરાયે. માિિરલ-મેરૂ પર્વતનું શિખર. તવ (મૂળ પુષ્ક)=તારે. વહિત (મૂ૦ ઝિત)=ચલિત, ખસેલું, તેન (પૂત)=તેનાથી ચિત=ઈ કાળે, કદાપિ. પધાર્થે “મહાદેવ પ્રમુખ દેવોના સમૂહને કામદેવે લોભ પમાડ્યા. (પરંતુ) તેનાથી તેને જરા પણ) રોમાંચ ન થા. (આ વાત વાસ્તવિક છે, કેમકે) પ્રલય (કાળ)ના સૂર્યના તાપથી બધા પર્વતો નાશ પામે છે, (પરંતુ) શું મેરૂ પર્વતનું શિખર કદાપિ ચલાયમાન થાય છે ?'–૧૫ સ્પષ્ટીકરણ મહાદેવની મુખ્યતા– આ પઘમાં “હારૈિવત' એ ઉલ્લેખ કરીને રૂદ્રની યાને મહાદેવની મુખ્યતા સૂચવી છે, તેનું શું કારણ એવો સહજ પ્રશ્ન ઉદ્દભવે છે. આના સમાધાના એમ કહી શકાય કે રૂદ્રનું વર્ણન અથર્વવેદ (કાવ ૧૧, પ્ર. ૨)ના ૬૬માં મન્ત્રમાં તેમજ તૈત્તિરીયારણ્યકમાં હેવા ઉપરાંત (૧) બ્રાસ, (૨) પામ, (૩) વૈષ્ણવ, (૪) શૈવ, (૫) ભાગવત, (૬) નાર Page #236 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર] श्रीविनयलाभगणिगुम्फितम् ૧૪૧ ઠીય, (૭) માર્કંડેય, (૮) આગ્નેય, (૯) ભવિષ્ય, (૧૦) બ્રહ્મવૈવર્ત, (૧૧) લૈંગ, (૧૨) વારાહ, (૧૩) રકાન્ટ, (૧૪) વામન, (૧૫) કૌર્મ, (૧૬) માસ્ય, (૧૭) ગાર્ડ અને (૧૮) બ્રહ્માણ્ડ એ એઢાર પુરાણે પૈકી દંશ પુરાણોમાં પણ આવતું હોવાથી મહાદેવની મુખ્યતા સકારણ છે એમ સમજી શકાય છે. વળી મહાદેવે બ્રહ્માની પણ તેના પંચમ મુખને વિનાશ કરીને ખબર લીધી છે તથા કામદેવ જેવાને પણ ભરમીભૂત કર્યો છે એ વાતને ધ્યાનમાં લેતાં તેમની મુખ્યતા સ્પષ્ટ થાય છે. પ્રલય-વિચાર– શ્રીવેદવ્યાસે રચેલા ભાગવત પુરાણના બારમા રકંધના ચોથા અધ્યાયમાં (૧) નૈમિત્તિક, (૨) પ્રાકૃતિક, (૩) આત્યન્તિક અને (૪) નિત્ય એમ ચાર પ્રકારના પ્રલયનું વર્ણન આપવામાં આવ્યું છે. પ્રસ્તુતમાં આપણે પ્રાકૃતિક પ્રલયનું સ્થલ સ્વરૂપ વિચારીશું. જ્યારે બ્રહ્માના બે પરાર્ધ વર્ષ વ્યતીત થઈ જાય છે, ત્યારે મહતું તત્ત્વ, અહંકાર અને પાંચ તન્માત્રાઓ લય પામે છે. આથી કરીને આ પ્રલય “પ્રાકૃતિક' કહેવાય છે. આ પ્રલય દરમ્યાન સમગ્ર બ્રહ્માસ્ક પણ લય પામે છે. આ પ્રલય થતી વેળા સો વર્ષ સુધી પૃથ્વી ઉપર વરસાદ વરસતો નથી તેથી અને અભાવ થવાથી ક્ષુધાત પ્રજા એક બીજાને ખાવા ધાય છે અને ધીરે ધીરે નાશ પામે છે. તે પછી પ્રલય સમયનો સૂર્ય પોતાનાં ભયંકર કિરણે વડે સમુદ્રના, દેહના અને પૃથ્વીના સમરત રસને પી જાય છે. ત્યાર પછી સંકર્ષણના વદનમાંથી ઉત્પન્ન થયેલો પ્રલય કાળનો અગ્નિ પવનથી પ્રોત્સાહિત થઈ પૃથ્વીના ઉજજડ થઈ ગયેલા પાતાલાદિક વિભાગોને ભરમીભૂત કરે છે. આ વખતે અગ્નિ તથા સૂર્યની શિખાએથી ઉપર, નીચે અને ચારે બાજુ બળતું બ્રહ્માણ્ડ બળેલા છાણાના જેવું ભાસે છે. ત્યાર પછી મહાપ્રચંડ પવન એક સો વર્ષથી કંઈક અધિક સમય સુધી ફુકાય છે અને આકાશ ધૂળથી આચ્છાદિત બને છે. તે પછી વિવિધ વર્ણવાળાં અનેક મેઘમંડળો મટી ગર્જનાપૂર્વક જળની વૃષ્ટિ કરે છે. તેથી બ્રહ્માણ્યરૂપી ગુફામાં રહેલું જગતુ જળમય બની જાય છે. (આમ થતાં પાણી પૃથ્વીના ગંધ ગુણને ગળી જાય છે એટલે પૃથ્વીને નાશ થાય છે. તે પછી પાણીને રસગુણને તેજ, તેજના રૂપ ગુણને વાયુ, વાયુના સ્પર્શ ગુણને આકાશ અને આકાશના શબ્દ ગુણને તામસ અહંકાર ગળી જાય છે. આ પ્રમાણે જળાદિકને નાશ થાય છે. તે પછી ઇન્દ્રિયો અને તેની વૃત્તિને રાજસ અહંકાર ગળી જાય છે અને ઈન્દ્રિયના દેવતાઓને સાત્ત્વિક અહંકાર સ્વાહા ૧ ભાગવતના ૧૨ મા કમ્પમાં આ નામો આપેલા છે તેમજ ત્યાં તેની શ્લોક સંખ્યાને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૨ સરખા " अष्टादशपुराणेषु, दशभिर्गीयते शिवः । ચતુર્ભિાવન ત્રહ્મા, દ્વાખ્યો તેવી તથા કિ . ” -સ્કાન્દપુરાણ, કેદારખડ, પ્રથમ અધ્યાય Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ पार्श्व-भक्तामरम् [ શ્રી પાર્થ કરી જાય છે. આ ત્રણ પ્રકારના અહંકારને મહતું તત્ત્વ અને તેને પણ વળી સત્તાદિક ગુણે અને આને પણ પ્રખર પ્રભાવી પ્રધાન યાને પ્રકૃતિ ગળી જાય છે.) કે જૈન દષ્ટિએ અને તાત્ત્વિક દષ્ટિએ વિચારતાં પણ કોઈ પણ પદાર્થને સર્વથા ઉત્પાદ કે સર્વથા પ્રલય સંભવ નથી, છતાં પણ જૈન શાસ્ત્રમાં અવસાંપણને દુઃષમ દુઃષમ નામના અન્તિમ (છઠ્ઠા) આરાના ભાવનું જે ચિત્ર ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના અન્તિમ (દશમ) પર્વના અન્તિમ (તેરમાં) સર્ગમાં આલેખવામાં આવ્યું છે તેનું યતુકિંચિત્ સ્વરૂપ અત્ર નીચે મુજબ આપવામાં આવે છે – આ આરાના પ્રારંભમાં ધર્મને પ્રધ્વંસ થશે. પશુની જેમ માતાપુત્રની વ્યવરથી મનુષ્યમાં પણ રહેશે નહિ, અહોનિશ કઠોર અને અતિશય રજવાળા અનિષ્ટ પવને વાયા કરશે તેમજ દિશાઓ ધૂમ્રવર્ણ થવાથી ભયાનક ભાસશે. ચન્દ્ર અત્યંત શીતલતા પ્રકટાવશે અને સર્વે પ્રખર ઉષ્ણતાથી તપશે. આથી કે અતિશય કલેશ પામશે. તે સમયે વિરસ થયેલા મે ક્ષાર, આ, વિષ, અગ્નિ અને વજમય થઈ તે તે રૂપે વરસશે. એથી તેમાં કાસાદિક અનેક વ્યાધિરૂપ ઉપદ્રવનું વહાણ ફાટશે. ક્ષેત્ર, વન, આરામ, લતા, વૃક્ષ અને ઘાસને નાશ થશે. વૈતાઢ્ય ગિરિ અને ઋષભકૂટ સિવાયના બીજા બધા પર્વતે તેમજ ગંગા તથા સિધુ નદી સિવાયની અન્ય નદીઓ સપાટ થઈ જશે અને ભૂમિ અંગારાના ભાઠા જેવી ભમરૂપ થશે. ગંગા અને સિધુ નદીને પ્રવાહ ઘણું માછલાં અને કાચબાવાળો અને માત્ર રથના ચ% જેટલો રહેશે. તેમાંથી લકે રાત્રે માછલાંને કાઢીને જમીન ઉપર મૂકી રાખશે. તે દિવસે સૂર્યના તાપથી પાકી જશે એટલે રાત્રે લેકે તેને આહાર કરશે. આ પ્રમાણે અતિશય દુઃખમય આરો પૂરો થતાં ઉત્સપર્ણને પણ એવો જ પહેલો આર બેસશે. પરંતુ આના અન્ત સમયે પુષ્કર, ક્ષીર, ઘત, અમૃત અને રસ એ પાંચ મેધો સાત સાત દિવસ વર્ષ અનુક્રમે પૃથ્વીને તૃપ્ત કરશે, ધાન્ય ઉત્પન્ન કરશે, સ્નેહ પેદા કરશે, ઔષધિઓ પ્રકટ કરશે અને જમીનને રસમય બનાવશે. આથી કરીને ધાન્યાદિ પ્રાપ્ત થતાં, વૃક્ષાદિક ઉગી નીકળતાં લોકે માંસાહાર ત્યજી દેશે અને ધીરે ધીરે સુખી થશે. श्रेयोदशोल्लसितशान्तरसप्रपूर्णः प्लुष्टान्तरारिशलभोऽप्यतिनिष्कलङ्कः । ज्ञानार्चिरस्र(स्त)मितमोहतमप्रपञ्चो પSજરત્વમસિ નાથ ! ત્રિવરિાઃ || ૬ | અવય (૨) નાથ! સર્વ શ્રેયર-કલિત-રાત-a-vપૂર્ણ સુખસત્તર-અનિવામા આવે અતિ- નિષ્ઠા પાન-મણિ-ભરતં-ત-મોહ-તમ-કાગ્ર કા-કારા મારી માતા. Page #238 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् - ૧૪ ૧૪૩ શબ્દાર્થ શ્રેય=કલ્યાણ. પ્રતિનિ =સર્વથા કલંકથી રહિત. હવા/=(૧) દશા, વાટ, બી; (૨) અવસ્થા. જ્ઞાન-જ્ઞાન. કલિત (ધા સમ્) ઉલ્લાસ પામેલ. =તેજ. રાન્તિકશાન્ત. અસ્તમિત અસ્ત પમાડેલ, નષ્ટ કરેલ. =(૧) રસ; (૨) તેલ. મોહ–અજ્ઞાન. કપૂર્ણ (ધા 5)Fપરિપૂર્ણ, ભરપૂર. તમ=અંધકાર. પ્ર=વિસ્તાર, ફેલા. એશોતિરાજિતાસપૂર્ણ =કલ્યાણરૂપી વાટ જ્ઞાનાતિમિત નોતમ વપરા=જ્ઞાનરૂપ તેજ વડે વડે ઉલ્લાસ પામેલા શાન્ત રસ વડે પરિપૂર્ણ નાશ કર્યો છે અજ્ઞાનરૂપ અંધકારના વિસ્તારનો ચણ (ધા 5)=બાળી નાખેલ. - જેણે એ. સત્તા=આતરિક, આભ્યન્તર. રીપર (મૂળ રી)=દીપક, દીવો. અતિ દુશ્મન, શત્ર. રાપર (મૂ૦ અપર) ઉત્તમ. રામ=પતંગિયું. વં ( યુષ્ય) તું. દાત્ત વિાહમ =બાળી નાખ્યા છે આન્તરિક અતિ (પા મમ્) છે. શત્રુરૂપ પતંગિયાઓને જેણે એવા. નાશ !(F૦ નાથ)=હે સ્વામી ! મતિ=અતિશયતાસૂચક અવ્યય. =દુનિયા. નિ=અભાવવાચક અવ્યય, પ્રારા તેજ. વાણ કલંક, ડધિ. | પ્રિરિાઃ =દુનિયાના પ્રકાશરૂપ. પધાર્થે હે નાથ !) કલ્યાણરૂપી દશા વડે ઉલ્લાસ પામેલા શાન્ત રસથી પરિપૂર્ણ એવો, વળી જેણે આન્તરિક શત્રુરૂપ પતંગિયાઓને બાળી નાખ્યા છે એવ, સર્વથા કલંકથી મુક્ત, તેમજ વળી જણે જ્ઞાનરૂપી તેજ વડે અજ્ઞાનરૂપી અંધકારના પ્રપંચને દૂર કર્યું છે એવો તું દુનિયાને પ્રકાશિત કરનારે અપૂર્વ દીપક છે.”—૧૬ जाग्रदिवारजनिसाम्यविधिप्रकाशः ___ सङ्ख्यावि(ति)रिक्तभुवनाद(व?)धिकप्रचारः। कुर्वन् विवेकिहृदयाम्बुजसत्प्रबोधं સૂથતિરાયમરિમાસિ મુનીન્દ્ર ! સ્ત્રો | ૭ | () મુનિ ! કાવ્રત-રિવા-નિ શાશ્વ-વિધિ-વિરાર સા -અતિ-િવન-અaधिक-प्रचारः विवेकिन-हृदय-अम्बुज-सत्-प्रबोधं कुर्वन् (त्वं) लोके सूर्य-अति-शायिन्-महिमा असि । શબ્દાર્થ વાગર(ધ ગા)=જાગતે. કારવિનિતાવિધિપ્રારા =જાગતો છે દિક વિવાનિ દિવસ અને રાત, અહોનિશ, વસ અને રાત સમતા કરવારૂપ પ્રકાશ જેનોએ. સાચ=સમતા, સરખાપણું. સલૂથી=સંખ્યા. લિપિ કાર્ય.. અતિરિ=અધિક. પ્રારા પ્રકાશ, તેજ, મુવન-દુનિયા. Page #239 -------------------------------------------------------------------------- ________________ १४४ पार्श्व-भक्तामरम् | શ્રીપાર્ક અવધિ=મર્યાદા. પ્રચાર–પ્રચાર. થાતિજિમનાધિકાર:–અસંખ્યાત દુ નિયા સુધી પ્રચાર છે જેનો એવો. સુર્વન (ધ $)=કરનાર, દિવેકિન વિવેકી, સદસવિચારશીલ. દુઃાં હૃદય. એવુi=કમળ. સુન્દર. પ્રવધ=વિકાસ, ખીલવણી. વિશિષ્ણુનવત્રાં -વિવેકી ( જનો )ના હૃદય-કમળના સુન્દર વિકાસને. સૂર્યસૂર્ય, રવિ. તિરાત્રિચઢિયાત. મમિ=મહિમા, પ્રભાવ. સૂરિદ્ધિમાં સૂર્યથી અધિક છે મહિમા જેને " એવો. ગતિ (પાસ)=છે. મુનિ મુનિ, સાધુ. =શ્રેષ્ઠતાવાચક શબ્દ. મુજ != મુનીશ્વર ! છો (મૂ૦ રોઝ) લોકમાં, જગતમાં. પધાર્થ હે ગીશ્વર ! અહોનિશ સમતા કરવા રૂપ જાગૃત પ્રકાશથી યુક્ત, અસંખ્યાત ભુવન સુધી પ્રચારવાળે તથા વિવેકી (જ)ના હૃદય-કમળને સુન્દર વિકાસ કરનારે એવો તું જગતુમાં સૂર્યથી અધિક પ્રભાવશાળી છે.”—૧૭ पक्षद्वयाधिककलं निशि वासरेषु तुल्यप्रभावमकलङ्कमनन्तमान्यम् । मार्तण्डराहुघनभा(भी?)तिभिदं तवास्यं विद्योतयजगदपूर्वशशाङ्कबिम्बम् ॥ १८॥ अन्वयः ( સ્વામિન્ !) પક્ષ--ધિ-૪ નિરિ વાપુ તુ-માવં ત્ર- બનત્ત-માળે માર્ત :- દુ-ધન-મીતિ-મિટું ઝr વિદ્યોતક તવ મા અપૂર્વે-વારા વિશ્વે ( વ વર્તતે ) શબ્દાર્થ પક્ષ-પક્ષ. =નિષેધસૂચક શબ્દ. તથબેનું જોડકું, યુગલ. વાઈફ કલંક, ડો. અથવા અધિક, વધારે. અવઢ=અવિદ્યમાન છે કલંક જેને વિષે એવું. વસ્ત્રાકકળા. અનrc=(૧) અન્ન રહિત, (૨) શિવ, પક્ષ વાણિજaહં પક્ષ-યુગલમાં અધિક છે કળા માન્યપૂજ્ય. બનતમાચંક(૧) અનન્ત જનોને પૂજ્ય (૨) નિશિ (મૂળ નિશ=રાત્રે. શિવને વજનીય. ઘાપુ (મૂળ વાર=દિવસમાં. માર્તિાસૂર્ય તુર્થ સમાન, સરખો. દુ-રાહુ. કમાવ=પ્રભાવ. ઘર=મેધ. તુ માવં સમાન છે પ્રભાવ જેને એવું. મીતિ=ભય. Page #240 -------------------------------------------------------------------------- ________________ मताभ२] श्रीविनयलाभगणिगुम्फितम् १४५ १४५ भिमे त. जगत् ( मू० जगत् )-हुनियाने. मार्तण्डराहुघनभीतिभिदं सूर्य, राहु तया मेघना अपूर्वसाधारण, असौमि. अपने मेहनाई. शशाङ्क-य. तव (मू० युष्मद् )-ताई. आस्य (मू. आस्य)-पहन, भुम. यिम्ब-भ९७. विद्योतयत् (धा० द्युत् )=शित ४२नाई. | अपूर्वशशाङ्कबिम्ब म७ि४ य-हेर्नु भ५७१. પધાર્થ હે નાથ ! (શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ) એ ઉભય પક્ષમાં અધિક કળાવાળું, રાત્રે તેમજ દિવસે સમાન પ્રકાશવાળું, કલંકથી રહિત, અનન્તને માન્ય, સૂર્ય, રાહુ અને મેઘના ભયને ભેદનારું તથા જગતૂને વિશેષતઃ પ્રકાશિત કરનારું તારું વદન અપૂર્વ ચન્દ્રના મડળ જેવું છે.”—૧૮ कोऽर्थः सुरद्रु-मणि-कामगवीभिरीश ! प्राप्तो मया स यदि ते परमप्रसादः । नित्योल्लसत्सुरसरिज्जलपूर्व(र्ण?)देशे कार्य कियज्जलधरैर्जलमारननैः ? ॥ १९ ॥ अन्वयः (हे ) ईश! यदि मया ते सः परम-प्रसादः प्राप्तः, ( तर्हि ) सुर-द्रु-माण-कामगवीभिः कः अर्थः । नित्य-उल्लसत्-सुर-सरित्-जल-पूर्ण-देशे जल-भार-ननैः जलधरैः कियत् कार्यम् । શબ્દાર્થ का (मू० किम् )-शुं. परमप्रसाद: ५. अर्थः (मू० अर्थ )-प्रयोन. नित्यमेशi. सुर. उल्लसत् (धा. लसू )-स्सास पामती. सरित्-नही. मणि भरि जल-1, पी. कामगवी आमधेनु, सुनि. पूर्ण-पूर्ण, भरपूर. सुरदुमणिकामगवीभिः देववृक्ष, ( यिन्ता-)माए | देश-हे. सनमधेनु वडे. नित्योल्लसत्सुरसरिजलपूर्णदेशे-नित्य सास पा. ईश! (मू० ईश) हे नाय! મતી સુર નદી ( ગગા )ને જળથી પૂર્ણ प्राप्तः (मू० प्राप्त )-भेगवेल. शा. मया (मू० अस्मद् )-भाराथी. कार्य ( मू० कार्य )=31र्य, सम. सः (मू. तद्) प्रसिद्ध कियत् ( मू० कियत् ) . यदि-ने. जलधरैः (मु० जलधर )-मेधा ते (मू० युष्मद् )=ता।. भार-(१) माले; (२) सभूल. परम-ce नम्र- नीनमेस. प्रसाद-प्रसा, . जलमारनप्रैना मार 43 नीया ना. Page #241 -------------------------------------------------------------------------- ________________ पार्श्व-भक्तामरम् પાર્થે “ હે નાથ ! જો મેં તારા પ્રસિદ્ધ પરમ પ્રસાદ પ્રાપ્ત કર્યાં છે, તેા પછી દેવ-વૃક્ષ, (ચિન્તા-) મણિ તેમજ કામ-ધેનુનું (મારે) શું પ્રયેાજન છે ! ("કેમકે ) નિત્ય ઉલ્લાસ પામતી એવી ગંગાના જળ વડે પરિપૂર્ણ દેશમાં જળના ભાર વડે નીચા નમેલા મેધનું કેટલું કામ છે ? ''-૧૯ ૧૪૬ મુત્તિ-માક્ષ. દેવTM=અભિલાષી, ઇચ્છાવાળા, મુન્ત્યવાઃ=મેાક્ષના અભિલાષી, સ્વય ( મૂ॰ યુઘ્ધજૂ )=તાર વિષે. નિવાયતિ ( ધા॰ વિશ્ )=પાવે છે. સ્વ=પેાતાનું. ચિત્ત-ચિત્ત, મન. સ્વચિત્તું=પેાતાના ચિત્તને. 7=નહિ. =જ. અન્ય=અપર, બીજા. જૈવત=દેવ. मुक्त्यैष कस्त्वयि निवेशयति स्वचित्तं नैवान्यदैवतगणे घनदोषयुक्ते । यादृग् रमेत हृदयं चतुरस्य रत्ने नैवं तु * अन्वयः મુત્તિ-મેવવદઃ સ્થચિ વ ઇ-ચિત્ત નિવાતિ, ન તુ ધન-રોષ-યુત્તે અમ્ય-નૈવત-ાળે / ચતુશ્ય हृदयं यादृक् रत्ने रमेत, न एवं किरण-आकुले अपि काच - शकले । શબ્દાર્થ काचशकले किरणाकुलेऽपि ॥ २० ॥ =સમૂહ. અન્યવતાળે=અન્ય દેવેાના સમૂહને વિષે. ઘન=અતિશય. ટોપ-દોષ, દૂષણ. ચુન્ન=જોડાયેલ, સહિત. ધનવો યુ=અતિશય દોષોથી યુક્ત, યાજ્ ( મૂ॰ યાદ )=જેવું. મેત ( પા॰ રમ્ )=રમે, [ શ્રીપા æi ( મૂ॰ દૃશ્ય )=હૃદય, અંતઃકરણ. ચતુરમ્ય ( મૂ॰ ચતુર )=ચતુરનું, હૅશિયારનું. રને ( મૂ॰ રન )=રત્નને વિષે. વં=એ પ્રમાણે. તુ=પરંતુ. ચાચ=કાય. રાજ્ય=કકડા. જાચરાહે કાચના કકડાને વિષે. જિ=કિરણુ. આપ્તજ=વ્યાસ. શિતળા હે=કિરણાથી વ્યાપ્ત. અવિ==પણ. પાર્થે “ મેાક્ષના અભિલાષી ( જીવ ) તારેજ વિષે પેાતાનું મન પરાવે છે, પરંતુ અત્યંત દોષયુક્ત અન્ય સુરાના સમૂહને વિષે તે તેમ કરતેા નથી. ( એ વાત ખરાખર છે, કેમકે ) ચતુરનું હૃદય જેવું રત્નને વિષે રમે, તેવુ તે કિરણેાથી વ્યાપ્ત એવા પણ કાચના કકડાને વિષે રમતું નથી.'—૨૦ Page #242 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् १४७ સ્પષ્ટીકરણ પ-નિષ્કર્ષ– સિંહ અને સારમેય (તરા)માં, ઘોડા અને ગધેડામાં, હાથી અને પાડામાં, ગરૂડ અને મચ્છરમાં, હંસ અને બગલામાં, કલ્પવૃક્ષ અને કરીર (કેરડા)માં, સુવર્ણ અને પિત્તળમાં, રન અને કાચમાં, સમુદ્ર અને ખાબોચીઓમાં, પ્રકાશ અને અંધકારમાં, મેરૂ અને સર્ષપમાં તેમજ સુધી અને સૌવીરમાં જેટલું અન્તર છે તેનાથી પણ અનેકગણું અત્તર જેણે સર્વથા રાગશ્રેષને જલાંજલિ આપેલી છે, જે સર્વજ્ઞ છે, જે કૃતકૃત્ય છે, જે સચ્ચિદાનંદમય છે તેવા દેવામાં અને અલ્પજ્ઞાની, અપસન્દી, કામાતુર, પી એવા અન્ય દેવમાં છે. निर्णीततत्त्वपदनिश्चलमानसानां त्वत्पादपद्मपरिचारणतत्पराणाम् । पुंसामिहत्यकतिचित्सुखदो न देवः कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥ २१ ॥ અવશ: (ફે) નાથ ! નિત-તરવ-ટૂ- નિર-માનતાનાં વત્ત---gરિવારજ-ત-નાળાં પુરા મને હત્ય-તિરિત-- ચિત્ર દેવ મેવ-શત પિન ટુતિ | શબ્દાથે નિત (ની)=નિર્ણય કરેલ, ખાતરી કરેલ. ત્ય અહીંને. તરવતત્વ, વસ્તુ-સ્થિતિ. સિક્રિકેટલાક. v=પદ, સ્થાન. =સુખ. નિg=સ્થિર. તા=આપવું. મના=ચિત્ત, મન. તિચિસુરકલૌકિકકેટલાંક સુખ આપનાર નિતારવા નિશ્ચમનલનાં નિર્ણય કરેલાં ન=નહિ. તત્ત્વ-પદેથી નિશ્રળ ચિત્તવાળા, દેવઃ ()દેવ. વચરણે. શ્ચિત (મૂ૦ મિતિ)=ઈક. જ=કમળ નઃ (૬૦ મનસૂ) ચિત્તને. રિવાજોવા, આરાધના. હૃતિ (ધા- ૨)=હરે છે. તપ તત્પર. Guપરિવરિપતપુરા તારા ચરણ-કમ | નાથ ! (મૂળ નાથ)= સ્વામિન! ળની સેવામાં તત્પર. માન્ત =અન્ય ભવમાં, અન્ય જન્મમાં. jai ( )=માનવોના. અત્રિપણ. પધાર્થ “હે નાથ! તત્ત્વ-પદને નિશ્ચય કરવાથી નિશળ ચિત્તવાળા બનેલા (અને એથી કરીને) તારા ચરણ-કમલની સેવા (કરવી)માં તત્પર એવા માનવોના મનને લૌકિક (અને તે પણ વળી) ૧ કવિરાજે “નિર્ણત' શબ્દથી એક્ષપદની પ્રમાણસિદ્ધતા બતાવી છે અને નિશ્ચલ' શબ્દથી ત્યાંથી અપુનરાવૃત્તિ સૂચિત કરી છે એમ મુનિરાજ શ્રી ચતુરવિજય જણાવે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ १४८ पार्श्व-भक्तामरम् [श्रीपाકેટલાંક સુખ આપનાર કોઈ દેવ ભવાન્તરમાં પણ હરી (શકે તેમ) નથી, (તે આ ભવની तो वातन शी! )"-२१ प्रज्ञा तवैव परमोच्चगुणाश्रया या प्रादुश्चकार विमलद्युति केवलाख्यम् । सन्तीन्दुतारकभृतोऽन्यदिशोऽर्कबिम्ब प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥ २२ ॥ अन्वयः या विमल-द्युति केवल-आख्यं (शानं ) प्रादुश्चकार, (सा) परम-उच्च-गुण-आश्रया प्रक्षा तव एव (धर्तत) । इन्दु-तारक-भृतः अन्य-दिशः सन्ति, (परन्तु) प्राची एव दिक् स्फुरत्-अंशु-जालं अर्कबिम्बं जनयति । શબ્દાર્થ प्रज्ञा-जान, भुद्धि. तारक-तारो. तव (मू० युष्मद् )-तारी. भृत्-धा२९५ ४२ना२. एव . इन्दुतारकभृता=यन्द्र अने तारामान धारण ४२नारी. परमसत्य-त. अन्य%A५२. उच्च- या. दिश-हिशा. गुण-गुष्य. अन्यदिशा-भी हिशा. आश्रय-आश्रय. अर्क-सूर्य. परमोच्चगुणाश्रया अत्यन्त या गुणाने। साश्रय. बिम्ब-भ९७१. या (मू• यद् ) . अबिम्ब-सूर्यना माने. प्रादुश्चकार (धा० प्रादुस्+कृ )=ी . प्राची पूर्व. विमल-निन. दिग् ( मू० दिश )-शा. शुति- श. जनयति (धा० जन् )=१-म आप. विमलद्युति-निर्भग छ अाशनी मेवा. स्फुरत् (धा० स्फुर) मान, अतु. केवल वल. आख्या-नाम. अंशु-७ि२४. केवलायंस नाम सेवा. जाल-सभूल. सन्ति ( धा• अस्)-छे. स्फुरदंशुजालं=3&ti रानी समूह ने इन्दु-यन्द्र વિષે એવા. પદાર્થ “હે નાથ ! જેણે નિર્મળ પ્રકાશવાળા કેવલ નામના (જ્ઞાનને) પ્રકટ કર્યું તે અતિશય ઊંચા ગુણને આશ્રયરૂપ પ્રજ્ઞા તારી જ છે. (દાખલા તરીકે) ચન્દ્ર અને તારાઓને ધારણ કરનારી અન્ય દિશાઓ છે, (પરંતુ) પૂર્વ દિશા ઝળહળતાં કિરણોના સમૂહવાળા સૂર્ય-મણ્ડળને જન્મ माछ."-२२ १ 'ज्ञानम् ' इश्यध्याहारः । २ ‘परमा' इति.पृथक् पदं वा। Page #244 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् ૧૪૯ प्राग्भूतसातिशययोगिजनप्रगीतादू दुष्टाष्टकर्मचयचक्रमणैकलक्षात् । युष्मत्प्रवर्तितपथः परितोऽनवद्याસઃ શિવઃ શિવપશ્ય મુનીન્દ્ર! થાર | ૨૨ // अन्वयः (૨)ત્તિ ! પ્રભૂત-H-તિરા-યોગિન-આજ-કતારકુઇ-ગઇન-ન-રા- ચમएक-लक्षात् परितः अनवद्यात् युष्मत्-प्रवर्तित-पथः अन्यः शिवः शिव-पदस्य पन्थाः न ( वर्तते)। શબ્દાર્થ પ્રારંપૂર્વે. સમૂહના ઉલ્લંઘનને વિષે અસાધારણ લક્ષણ. મત (પા ) થઈ ગયેલ. ગુH દ્વિતીય પુરૂષવાચક સર્વનામ. સહિત. પ્રવર્તિત (ધા કૃત) પ્રવર્તાવેલ. સિવાય અતિશય, વિશેષતા. ચિન=માર્ગ. રોનિકગી, મુનિ. પુત્રવર્તિત થ =તમે પ્રવર્તાવેલા માર્ગથી. ન=ક. પતિ =ચારે તરફ, પ્રત (પા )=અત્યંત ગવાયેલ. અનવરાત્તિ (મૂ૦ બની )=માપ રહિત. કામૂતતિશયોજિનીતા પૂર્વે થઈ ગયેલા ન=નહિ. અતિશયધારી યોગિ-લેક વડે અત્યંત ગવાયેલ. અન્યઃ (મૂ૦ મચ)=અપર, બીજે. દુઃખરાબ. શિવઃ (મૂ૦ વિ)=કલ્યાણકારી. જન=આઠ. વિ=મોક્ષ. જર્મન=કર્મ. સ્થાન, રથ સમૂહ, શિવપથ-મેક્ષસ્થાનનો. રામ=ઉલ્લંઘન. નિ=મુનિ, યોગી. પર્વ અદ્વિતીય, અસાધારણ. %=ઉત્તમતાવાચક શબ્દ. છા=લક્ષણ, ચિહ્ન. મુનીન્દ્ર = મુનીશ્વર, હે ગિરાજ ! તુણામામશષ્ટા દુષ્ટ આઠ કર્મોના | વા (વયિન )=માર્ગ. પદ્યાર્થ “હે ગિરાજ ! પૂર્વે થઈ ગયેલા અતિશયધારી ગિ-જન વડે ગવાયેલા એવા, વળી દુષ્ટ (જ્ઞાનાવરણયાદિક) આઠ કર્મના સમૂહના ઉલ્લંધનને વિષે અસાધારણ લક્ષણરૂપ તથા વળી પાપરહિત એવા તમે ચારે તરફ પ્રવર્તાવેલા માર્ગથી અન્ય કોઈ મોક્ષરધાનને માર્ગ નથી.”—૨૩ સ્પષ્ટીકરણ વ્યાકરણ-વિચાર– મુનીન્દ્ર!' એમાં એકવચનને પ્રવેશ કર્યો છે, જ્યારે “ગુમપ્રવર્તિત થ' એમાં “પુષ્પ શબ્દ દ્વારા બહુવચનને પ્રયાગ કર્યો છે એટલે શું અત્ર અસંગતિ દોષ નથી એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ જ પ્રશ્ન મૂળ ભક્તામર-રાગને નીચે મુજબના ૧૯ મા પદ્યમાંના– Page #245 -------------------------------------------------------------------------- ________________ १५० पार्श्व-भक्तामरम् {श्रीपार्थ" किं शर्वरीषु शशिनाऽह्नि विवस्वता वा युष्मन्मुखेन्दुदलितेषु तमस्सु नाथ ।। निष्पन्नशालिवनशालिनि जीवलोके कार्य कियजलधरैर्जलभारननैः ॥" ' नाथ ! ' मा क्यनना प्रयोगथा भने 'युष्मन्मुखेन्दुदलितेपु' मा युष्मद् शम्द वापरी रेखा બહુવચનના પ્રયોગથી ઉદ્દભવે છે. પરંતુ આનું સમાધાન કરતાં મહામહોપાધ્યાય શ્રી મેઘવિજયગણિએ "'सुता न यूयं किमु तस्य राज्ञः' इति महाकाव्येषु एकस्मिन्नर्थेऽपि बहुत्वस्य उक्तत्यान्न दुष्टम्" मा प्रमाणे જે ઉલ્લેખ કર્યો છે તે તરફ વિચાર કરે એટલું જ હું અત્ર સૂચવું છું. भावावभासनपराहतशुद्धबुद्ध्या निर्णीय तत्त्वमखिलं सकलागमस्य । त्वां विश्वनायकमनन्तसुखानुषक्तं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ अन्वयः सकल-आगमस्य अखिलं तत्त्वं भाव-अवभासन-पर-अद्भुत-शुद्ध-बुद्धया निर्णीय सन्तः त्वां विश्व-नायकं अनन्त-सुख-अनुषकं ज्ञान-स्वरूपं अमलं प्रवदन्ति । શબ્દાર્થ भाव-(1) पाय%; (२) अभिप्राय. अवभासन- श. पर अत्यंत. अद्भुत-अनुत, माश्न शुद्ध-शु, निमग बुद्धि-भति. भावावभासनपरादभुतशुद्धबुद्धधाला ५२ પ્રકાશ પાડવામાં અત્યંત અદ્દભુત તેમજ નિર્મળ એવી મતિ વડે, निर्णीय (धानी)निएयरीन, भात्रीशन. तत्त्वं (मू. तत्त्व )-तत्पने. अखिलं ( मू० अखिल)मायुं, समस्त. सकल-स. आगम-शान. सकलागमस्य-सर्व शास्त्र. त्वां ( मू० युष्मद् )-तने. विश्वगत. नायक-नाय, नाय. विश्वनायकंगना नाय. अनन्त-भा२. सुख-सुम. अनुषक्त ( धा० सङ्ग्)-भासत. अनन्तसुखानुषक्तं मनन्त सुथा यु. ज्ञान-शान, माध. स्वरूप-२५३५, मामा. ज्ञानस्वरूप-शान ले २१३५ रेनु सवार अमलं ( मू० अमल )निम. प्रवदन्ति ( धा० वद् ) छे. सन्तः (मू• सत् )=Hororal. Page #246 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगाणिगुम्फितम् ૧૫૧ પદાર્થ ભાવ ઉપર પ્રકાશ પાડવામાં અતિશય અદ્દભુત તેમજ નિર્મળ એવી મતિ વડે સર્વ શાસ્ત્રના સંપૂર્ણ તત્વને નિર્ણય કરીને (હે નાથ !) સંતે તને વિશ્વને નાયક, અનન્ત સુખથી યુક્ત, જ્ઞાનવરૂપી તેમજ નિર્મળ કહે છે.”—૨૪ केचित् सुराः परुषभावपरीतचित्ता बाढं परे स्फुरदनगनिषङ्गवश्याः । मुक्तः सदैव भवभूरुहबीजसङ्गाद् व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥ २५ ॥ अन्वयः વિત ઃ ૨૫-મ-જીત-ચિત્તા, (વિત) જે વાતં -અન-નિકુ-ઘરથાર (સરિત) (૨) મગવન્! રથ વંgવ પુણ-૩૫ ઈ-મૂ--ર નવા-gવ મુજા મહિના શબ્દાર્થ વિત (મૂ વિમૂ+વિ)=ઇક, | મુa (ધા મુth)-મૂકાયેલ, રહિત, દુર (મૂળ પુર)-દેવ. સર્વદા. =નિર્દય, કૂર. મ=સંસાર. માવ=ભાવ. મુ –ક્ષ, રીત ( પા ) વ્યાસ, ગ્રસ્ત, વા=બીજ, ચિત્ત=મન. ર બત. ૨૫માવતરિત્તા =નિર્દયતાથી વ્યાપ્ત છે મન મમૂહ સત્ત=સંસારરૂપી વૃક્ષના બીજના જેમનું એવા. વારં=ખરેખર ખુલ્લી રીતે. જે (મૂળ પર)=અન્ય. વં (મૂળ યુ )=તું. ત (પ૦ ૬૨ Fપ્રકાશમાન. વિ=જ. અમર=મદન, કામદેવ. મજવન ! (૧૦ માવત)=હે ભગવાન, હે નાથ! નિષઅત્યંત સંગ, અતિશય મોબત. પુરુષ-પુરૂષ. વફથકતાબેદાર, વશ. ઉત્તમ શ્રેષ્ઠ, નનિવરયા=પ્રકાશમાન મદનના અત્યંત | પુરુષોત્તમ =પુરૂમાં શ્રેષ્ઠ. સંગને વશ. | ગાણિ (ધાન્ )=છે. પધાર્થ કેટલાક દે નિર્દયતાથી ઝરત ચિત્તવાળા છે અને અન્ય ઘણાખરા દે ખરેખર પ્રકાશ માન મદનના અત્યંત સંગને વશ છે (અર્થાત્ અતિશય કામાતુર છે); જયારે હે ભગવન! પુરૂષોમાં શ્રેષ્ઠ એવો તુંજ સંસારરૂપ વૃક્ષના (રાગ અને દ્વેષ રૂપી) બીજના સંગથી સર્વદા મુક્ત છે.”—૨૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ पार्श्व-भक्तामरम् સ્પષ્ટીકરણ રાગ અને દ્વેષની સત્તા— રાગ અને દ્વેષ એ ભવ-ભ્રમણના અનુપમ હેતુએ છે. એ બેના ક્ષય થતાં અર્થાત્ તેના ઉપર વિજય મેળવી વીતરાગ થતાં સંસારના ઉચ્છેદ કરી શકાય છે. પરંતુ એ ધ્યા નમાં રાખવા જેવી હુકીકત છે કે જેમ પ્રતિકૂળ ઉપસર્ગ સહન કરવા કરતાં અનુકૂળ ઉપસર્ગે સહન કરવામાં વિશેષ પરાક્રમની આવશ્યક્તા રહેલી છે, તેમ દ્વેષ કરતાં રાગ ઉપર વિજય મેળવવામાં વિશેષ પુરૂષાર્થની જરૂર છે. આમાં પણ વળી કામ-રાગ અને સ્નેહ–રાગનું તેા નિવારણ કરી શકાય, પરંતુ દૃષ્ટિ-રાગનું નિવારણ તે અતિશય દુષ્કર છે. પ્રસ્તુતમાં આપણે કામ-રાગના વિચાર કરીશું તે માલૂમ પડશે કે મને મોટા મોટા દેવેનું પણ માન મેાડ્યું છે. જેમકે ઇન્દ્રાણી જેવી સુન્દરીના સ્વામી હૈવા છતાં ઇન્દ્ર ગૌતમ ઋષિની પત્ની અહલ્યામાં આસક્ત થયા, દક્ષ રાજાની ર૭ પુત્રીએના પતિ ચન્દ્ર બૃહસ્પતિની પત્ની તારામાં લુબ્ધ થયા, જગના ઉત્પાદક તરીકે પ્રખ્યાત બ્રહ્માએ પાતાની પુત્રી તરફ કુદૃષ્ટિ કરી, વિષ્ણુએ અનેક ગાપીઆની સાથે અટિત આચરણ કર્યું, તૃતીય નેત્રમાંથી પ્રજ્વલિત થયેલા અગ્નિ વડે મદનને ભરમીભૂત કરનારા મહાદેવ પાર્વતીમાં તેમજ વિષ્ણુએ ધારણ કરેલા માહિની સ્વરૂપમાં મુગ્ધ બન્યા ઇત્યાદિ. આવી હકીક્ત પુરાણુ વિગેરેમાં નજરે પડે છે. * * धौताष्टकर्म दल कमल ! निर्मलाय ध्यानान लोद्ग्रथितदुर्ममतालताय । विश्वत्रय (यी) कृतगुणस्तुतिमङ्गलाय તુમ્ચ નમો ઝિન ! મોધિરો વળાય || ૨૬ ॥ अन्वयः ( રે ) પૌત-અન-મન-વ્—ામહ ! બિન ! નિર્મહાય પ્લાન-અનહઽવ્ઋચિત-જુન્-મમતાહતાય વિશ્વ-ચી-ન્નત-ગુળ-સ્તુતિ-મલુછાય મયાષન્તોષળાય તુમ્યું નમઃ । શબ્દાર્થ પાત ( ધા॰ યાર્ )=પ્રક્ષાલન કરેલ, ધેાઇ નાંખેલ. અથર્ઠ. ધર્મ=કમ, પુદ્દગલવિશેષ: સ્=સમૂહ. મહ=પાપ. ચૈતાઇ મહામહ !=ધાઇ નાંખ્યા છે. આઠ કના સમૂહુરૂપ પાપને જેણે અવેા ! ( સં॰ ) નિર્મહાય ( મૂ॰ નિર્મણ્ડ ) નિર્મળ, સ્વચ્છ, ધ્યાન=માન. [ શ્રીપા* અનહ=અગ્નિ. સ,થિત ( ધા• ત્ર ્ )=છૂટી કરેલ, દુષ્ટતાવાચક શબ્દ, મમતા=મમત્વ, મારાપણું. હતાવેલ. ધ્યાનાનહો પિતદુર્મમતાહતાય=ધ્યાનરૂપ અગ્નિ વડે બાળી નાંખી છે દુષ્ટ મમતારૂપી લતાને જેણે એવાને. વિશ્ર્વ=જગત્. Page #248 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् ૧૫૩ કથી ત્રણને સમૂહ નમર=નમસ્કાર. (ઘા )=કરેલ. શિની (મુ. લિન )=હે વીતરાગ ! મુખ=ગુણ. મ=સંસાર. સ્વતિ પ્રશંસા. =સમુદ્ર. મકકલ્યાણકારી. રોષg=સૂકાવી નાંખવું તે. વિશ્વથીગુસ્તુતિમા =વૈલેષે કરી છે ! સાથ લાભ. જેના ગુણની સ્તુતિ એવા તથા કલ્યાણકારી | મોહિશાળા=૧) સંસાર સમુદ્રના શોષણ એવાને. ને લાભ છે જેથી એવા ! ( સ ); (૨) તુઓં (૧૦ પુષ્પદ્ )=તને. સંસાર-સાગરનું શોષણ કરનારાને. પધાર્થે “જણે (જ્ઞાનાવરણયાદિક) આઠ કર્મોના સમૂહરૂપ પાપનું પ્રક્ષાલન કર્યું છે એવા હે (પરમેશ્વર ) ! હે તીર્થંકર ! નિર્મળ એવા તથા વળી જેણે (શુભ) ધ્યાનરૂપ અગ્નિ વડે દુષ્ટ મમતાને બાળી મૂકી છે એવા તેમજ જેના ગુણની ઐલેકે સ્તુતિ કરી છે એવા તથા કલ્યાણકારી તથા સંસાર-સાગરનું શોષણ કરનારા એવા તને નમસ્કાર (જે).”—૨૬ सूक्ष्मतरेषु च भवेषु निगोदजेषु तिष्ठन्त्यनन्ततरकालमतीव दुःस्थाः। तैर्जन्तुभिर्बहुलकर्मवशाजिन ! त्वं स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ २७ ॥ अन्वयः (ये) निगोद-जेषु सूक्ष्म-इतरेषु च भवेषु अनन्त-तर-कालं अतीव दुर्-स्थाः तिष्ठन्ति, तैः કનુભિઃ વહુ-કર્મ-વફાત () નિન! હં સ્વ-અન્તરે અt 1 જ gિ ક્ષિતઃ અસિા. શબ્દાર્થો મ=સૂલમ. અનcaહતા અત્યંત અનન્ત કાળ. =ઇતર, અન્ય. સતવ=અતિશય. સૂરમેતપુ=મૂલમ તેમજ ઇતર. સુથાર=દુઃખે કરીને રહેનારા. ર=અને. સે (મૂળ તત્ =ો. મg (પૂમ)=ભવોમાં. મિ ( ;)છ વડે. નિર=નિગોદ. દુર=અનેક. નર્મ. જ (ધા ગત્ )=જન્મ. વ=તાબેદાર. કિલો =નિગોદને વિષે જન્મ છે જેમને એવા. વદુર્મવરd=ઘણાં કર્મોને વશ હોવાથી. તિત્તિ ( પા ા)=રહે છે. વિર ! (૬૦ જિન )=હે તીર્થકર ! મના=અના રં (મૂ૦ યુH૬)-તું. =અધિકતાવાચક પ્રત્યય. રનર્વને af=કાળ, સમય. અન=મધ્ય. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ पार्श्व-भक्तामरम् [ શ્રી પાર્શ્વ– નાસ્તોવખાતરમાં. 7=કદાપિ, કઈક વેળા. અv=પણ. ક્ષિતઃ (F૦ ફેક્ષિત )=જોવાયેલ. =નહિ. હરિ (ધા ૦૩૬)=૮ છે. પધાર્થ “જે (જીવ) નિગોદ-જન્ય તેમજ અન્ય સૂમ તથા બાદર ને વિષે અત્યંત અનન્ત કાળ સુધી અતિશય દુઃખી રહે છે, તેમનાથી (પિતાના) ભારે કર્મને લીધે તું સ્વપ્નાન્તરમાં પણ કદાપિ જેવા નથી.”—૨૭ સ્પષ્ટીકરણ નિગદ-વિચાર– જૈન દર્શનમાં સંસારી જીવના જે કેન્દ્રિયાદિક પાંચ વિભાગો પાડવામાં આવ્યા છે, તેમાંને ત્વચારૂપ એક ઇન્દ્રિયવાળા એકેન્દ્રિયને પૃથ્વી–કાય, અપકાય, તેજરકાય, વાયુ-કાય અને વનસ્પતિ-કાય એમ પાંચ અવાન્તર ભેદ છે. પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના આ દરેકના બાદર (સ્કૂલ) અને સૂક્ષ્મ એમ પાછા બબ્બે ભેદ પડે છે. આમાંથી બાદર સાધારણ વનસ્પતિકાયના છોને બાદર નિગદી તરીકે અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના જીવોને સૂક્ષ્મ નિગોદ” એ નામથી ઓળખાવવામાં આવે છે. બાદરે નિગદ તેમજ સૂક્ષ્મ નિગોદમાં એકેક શરીરમાં અનન્તાનના છે સમકાલે (સાથે) ઉત્પન્ન થાય છે, આહાર ગ્રહણ કરે છે, ઉચ્છવાસ નિઃશ્વાસની ક્રિયા કરે છે અને મરણ પામે છે; આથી કરીને તે તેઓ “અનન્તકાર્ય પણ કહેવાય છે. નિગોદ એ આવા જીવોના શરીરનું જ નામ છે. આ વાત સ્પષ્ટ રીતે નીચેના લોક ઉપરથી જોઈ શકાય છે, કેમકે તેમાં કહ્યું છે કે – "अनन्तानामसुमता-मेकसूक्ष्मनिगोदिनाम । સાધાર શરીર ચા, સ “નિજો” તિ મૃત છે ?” ––લેકપ્રકાશ, સ) ૪, લો. ૩૩ આ વાતની કવીશ્વર શ્રીધનપાલકૃત ઋષભપચાશિકાની ( ૩૩ મી ગાથાની) શ્રી પ્રભાનન્દસૂરિકૃત વૃત્તિ પણ સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે આગમપ્રસિદ્ધ તેમજ ચૌદ રજજુ પ્રમાણુક લેકમાં વર્તનારા અનન્ત જન્તુઓના આધારરૂપ એવા અસંખેય શરીરે નિગોદ' કહેવાય છે. આ શરીર એટલાં બધાં સૂક્ષમ છે કે તીણુમાં તીણ શસ્ત્ર વડે તે છેદી શકાય તેમ નથી, મહાસાગરના જળ વડે પણ તેને ભીંજવી શકાય તેમ નથી કે જાજવલ્યમાન અગ્નિ વડે તેને ભરમીભૂત કરી શકાય તેમ નથી. ૧ વનસ્પતિકાયના પ્રત્યેક અને સાધારણ એમ બે ભેદે છે. આની માહિતી માટે જુઓ પૃ૦ ૧૩૮. ર જેકે આ ઉલ્લેખ સૂક્ષ્મ નિગોદને આશ્રીને છે, પરંતુ બાદર નિગોદ આશ્રીને પણ એ વાત ઘટી શકે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगुणिगुम्फितम् ૧૫૫ વળી સૂમ નિમેદને જેવાને માટે ચર્મ-ચહ્યું કે સૂમદર્શક યત્નકે કિરણ-વિશેષ (X-ray) કામ લાગે તેમ નથી. એ તો સર્વજ્ઞ-ગમ્ય છે. સર્વે સ્થાને ( સમગ્ર લોકાકાશ) આ જીવથી ખીચખીચ ભરેલ છે.” સમસ્ત વિશ્વમાં અરે સિદ્ધોના સ્થાનમાં પણ એટલું જ નહિ પરંતુ તેમના આત્મ-પ્રદેશ ઉપર પણ આ જીવો વસે છે, એ ધ્યાનમાં લેવા જેવી હકીક્ત છે. આ ઉપરથી જોઈ શકાય છે તેમ જ્યારે આ જીવોને દેહ અતિસૂમ છે, તે પછી તેમને વેદનાને સંભવ છે કે કેમ તે પ્રશ્ન હવે વિચારીએ. આને શાસ્ત્રકારે ચેખા શબ્દમાં ઉત્તર આપતાં કહ્યું છે કે “લ ના દલા, કુવરં પાર્વતિ ભવન ! તિરd . gr નિગનવા, ગણના વિશાદિ ” અર્થાત્ હે ગૌતમ ! જે તીવ્ર દુઃખ નારકીના છ નરમાં પામે છે, તેના કરતાં અનન્તગણું (અવ્યક્ત) દુઃખ નિગદના જીવો પામે છે એમ જાણ આ જીવોનું આયુષ્ય અંતમહૂર્તનું છે એટલે કે ઓછામાં ઓછુંબસે નેછપનઆવલિકાનું અને વધારેમાં વધારે એક મુહૂર્તમાં એક સમય એછું એટલું છે. આ વાતની જીવવિચારઐકરણની નિમ્નલિખિત ૧૪ મી ગાથા સાક્ષી પૂરે છે – “, વિ જુવાર યોજા સુહુમા વંતિ નિયમા, સંતકુત્તાક દિસા .” આવા છો પિકી અનાદિ સૂમ નિગદને “અવ્યવહારરાશિ' કહેવામાં આવે છે. આ રાશિને જેમણે એક વાર પણ ત્યાગ કર્યો છે તેઓ વ્યવહારરાશિમાં આવેલા ગણાયજ છે. પછી ભલે ને તેઓ અદૃયાદિકની અપેક્ષાએ સુક્ષ્મ નિગોદ જેવા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિક તરીકે ૧ સરખા "एभिः सूक्ष्मनिगोदैश्च, निचितोऽस्त्यखिलोऽपि हि । लोकोऽजनचूर्णपूर्ण-समुद्गवत् समन्ततः॥" –છવાભિગમવૃત્તિ અર્થાત અંજનના ચૂર્ણથી પૂર્ણ પેટીની જેમ સમગ્ર લેક ખરેખર આ સૂક્ષ્મ નિગેથી વ્યાપ્ત છે. ૨ છાયા यद नारके नैरयिका दुःखं प्राप्नुवन्ति गौतम ! तीक्ष्णम् । तत् पुनर्निगोदजीवा अनन्तगुणितं विजानीहि ॥ ૩ નરકના જીવોને જે ત્રાસદાયક દુઃખ સહન કરવું પડે છે, તેને આબેહુબ ચિતાર શાસ્ત્રકારે સૂત્રકૃતાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં ખડે કર્યો છે, જ્યારે આની ધૂલ રૂપરેખા તે મેં શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિના સ્પષ્ટીકરણ (પૃ. ૧૧૮-૧૧૮) માં આલેખી છે. ૪ છાયા प्रत्येकतरुं मुक्त्वा पश्चापि पृथिव्यादयः सकललोके। सूक्ष्मा भवन्ति नियमादन्तमहायुषोऽदृश्याः॥ Page #251 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીપાર્લ– ૧૫૬ पार्श्व-भक्तामरम् ઉત્પન્ન થયા હોય અથવા તો ફરીથી ત્યાંથી મરીને કે અન્ય કોઈ બાદર પૃથ્વીકાયાદિક કે દ્વીન્દ્રિયાદિક તરીકે ઉત્પન્ન થઈ રતૂમ નિગોદમાં ફરીથી ઉત્પન્ન થયા હોય. બાદર નિગોદ અને સૂક્ષ્મ નિગદની ભિન્નતા– બાંદર નિગોદ ચર્મચક્ષુવાળાને દૂથ છે અર્થાતુ તેને આપણા જેવા જ જોઈ શકે છે, જ્યારે સૂમ નિગદ સર્વજ્ઞ-ગમ્ય છે. બાદર નિગોદની વ્યવહાર રાશિમાં ગણના થાય છે, જ્યારે (અનાદિ) સૂક્ષ્મ નિમેદની અવ્યવહાર રાશિમાં ગણના થાય છે. બાદર નિગોદ તેમજ સુક્ષ્મ નિગદ એ બંને શરીરો અનન્ત જીવોના નિવાસસ્થાનરૂપ છે અને વળી કોઈ પણ કાળે મુક્તિએ ગયેલા જીવોની સખ્યા વિષે વિચાર કરતાં તે બાદર અથવા સૂક્ષ્મ નિગોદના અનન્તમે ભાગે છે એમ કહેવાય છે, કેમકે નિમેદના જીવોની સંખ્યાને આઠમા અનન્તમાં અંતર્ભાવ થાય છે અને સિદ્ધ જીવોની સંખ્યાને તો પંચમા અનન્તમાં અંતર્ભાવ થાય છે. છતાં પણ બાદર નિગોદ કરતાં સૂમ નિદની સંખ્યા અસંખ્યાતગણી છે. બાદર પૃથ્વીકાયાદિક ચતુષ્ટયમાં એક પર્યાની નિશ્રાએ અસંખ્યાત અપર્યાપ્ત જીવે છે અને સુમિ-પૃથ્વીકાયાદિક ચતુષ્ટયમાં એથી વિપરીત હકીકત છે, પરંતુ ભાદર નિગોદ અને સૂમ નિગોદના સંબંધમાં કોઈ એવો વિશિષ્ટ ઉલ્લેખ મારા જોવામાં આવ્યો નથી. વળી બાદર નિગોદ લોકના અસંખ્યાતા ભાગમાં છે, જયારે સૂક્ષ્મ નિગદ તે ચૌદ રજજુ પ્રમાણભક લોકમાં સર્વત્ર સમસ્ત આકાશ-પ્રદેશમાં છે. વિશેષમાં બાદર નિમેદની તેમજ સૂમ નિગોદની આયુષ્ય રિથતિ કહે કે ભવ-રિથતિ કહે છે તે અંતમહૂર્તની છે, જ્યારે તેની કયરિસ્થતિ તે અનુક્રમે સીત્તર કડાકોડી સાગરોપમની અને અસંખ્ય ઉત્સપિણી-અવસણની છે. અનન્ત કાળ -- કાળ આદિ અને અન્નથી રહિત હોવાથી તેને “અનન્ત' કહેવામાં આવે તેમાં કોઇને વાંધો હઈ શકે નહિ. જૈન શાસ્ત્રમાં એને આઠમાં અનન્ત તરીકે ઓળખાવવામાં આવે છે તે પણ વાત વાસ્તવિક જણાય છે, પરંતુ પ્રતુતમાં જે કાળને અનન્ત તરીકે આ પધમાં સૂચવે છે તેને જૈન શાસ્ત્રમાં જે અનન્તના મુખ્ય નવ પ્રકારે પાડેલા છે તે પૈકી કયા પ્રકાર તરીકે ઉલ્લેખ થઈ શકે એ સહજ પ્રશ્ન ઉદ્ભવે છે. કિન્તુ આને ઉત્તર હું આપી શકતો નહિ હોવાથી એ દષ્ટિએ આ પ્રશ્ન ન વિચારતાં અત્ર હું અન્ય દષ્ટિએ એ વિચારું છું. ૧ સૂરમ નિગદ સંબંધી વિશેષ માહિતી માટે જુઓ શ્રી ઋષભ-પંચશિકાની ૩૩મી ગાથાનું સ્પષ્ટીકરણ ૨ બટાકા, કાંદા વિગેરે બાદર નિગોદ છે. ૩ આની માહિતી માટે જુઓ લોકપ્રકાશ (સ. ૧, શ્લ૦ ૨૦૩). જ એકજ જાતિના શરીરમાં ફરી કરીને લાગલગટ ઉત્પન્ન થવામાં જેટલું કાળ વ્યતીત થાય તે “કાય-સ્થિતિ ' કહેવાય છે. જેમકે પૃથ્વીકાયને કોઈ જીવ આયુષ્ય પૂર્ણ થતાં વારંવાર પૃથ્વીકાયમાંજ ઉત્પન્ન થાય તે આ કાય આશ્રીને તેની સ્થિતિ તે પૃથ્વીકાય-સ્થિતિ કહેવાય. પ આના સ્વરૂપ માટે જુઓ શ્રીદેવેન્દ્રસુરિત ચતુર્થ કર્મ (ગા. ૭૧,૮૩-૮૬). Page #252 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् ૧૫૭ વિડન્ત થતિ અનન્ત: અર્થાતુ અવિદ્યમાન છે અન્ત જેને એ અનન્ત શબ્દને વ્યુત્પત્તિઅર્થ છે. એકંદર રીતે ત્રણ પ્રકારના અનત કલ્પી શકાય છે –(૧) અનાદિ અનન્ત, (૨) સાદિ અનન્ત અને (3) અનાદિ સાત. આમાંથી અનાદિ-અનન્ત એ સૈાથી મોટામાં મોટું અનન્ત છે; જ્યારે બીજા બે એકમેકથી આધક, ન્યૂન કે સમાન પણ છે, કેમકે આ બંનેના અનન્ત પ્રકારે છે. જે જીવો અનાદિ સૂક્ષ્મ-નિગોદને નામે ઓળખાતી અવ્યવહાર રાશિમાંથી હજી સુધી કોઈ પણ વાર વ્યવહાર-રાશિમાં આવ્યાજ નથી અને હવે પછી પણ કદાપિ આવનાર નથી તેમની ત્યાંની રિથતિ અનાદિ-અનન્ત છે અર્થાતુ અનન્ત કાળની છે. પરંતુ આ પણ એક ભવ આશ્રીને તે નહિ. અવ્યવહાર રાશિમાંથી જે સમયે જેવો વ્યવહાર રાશિમાં આવે છે તે સમયે જો તેની સ્થિતિ પૂર્વાવરથા આશ્રીને વિચાર કરવામાં આવે તો તેની નિદરથે રિથતિ અનાદિ-સાન્ત કહી શકાય છે અર્થાત્ આ પણ અનન્ત કાળની છે. પરંતુ તે ઉપર્યુક્ત જીવોની રિથતિથી ઓછી છે. સાદિ-અનન્ત રિસ્થતિ વ્યવહાર રાશિમાં આવેલા કોઈ સંસારી જીવની હોય તે તે સર્વ અભની છે, પરંતુ તે પણ ગમે તે એક ભવ આશ્રીને તે નહિ. એકજ રૂપે આવી સ્થિતિ તે શુદ્ધ પરમાત્માની જ છે, કેમકે તેઓએ સંસારને ઉછેદ કરી સિદ્ધિ-શિલા પ્રતિ ગમન કર્યું ત્યાર પછી તેઓ ત્યાંજ નિવાસ કરીને રહ્યા છે અને રહેશે અર્થાત્ તેમની આ પંચમ ગતિને આશ્રીને વિચારવામાં આવતી રિથતિ સાદિ-અનન્ત છે. - આ ઉપરથી જોઈ શકાશે કે કોઈ પણ જીવની વ્યવહાર રાશિ પિકી કોઈ પણ ગતિમાં એકજ ભવ આશ્રીને અનન્તકાળ કે જેને આપણે સાદિ-અનન્ત તરીકે ઓળખાવી શકીએ તેવી સ્થિતિ નથી જ. વિશેષમાં સમ્યક્ત પ્રાપ્ત ક્ય પછી જીવને સંસારમાં વધારેમાં વધારે કેટલા વખત સુધી રહેવું પડે એના ઉત્તરમાં કિંચિત્ જૂન અર્ધપુણલપરાવર્ત ” એવો જે ઉલ્લેખ શાસ્ત્રમાં દૃષ્ટિગોચર થાય છે, તેને પણ અનંત કાળ તરીકે શાસ્ત્રકારે ઓળખાવે છે. પરંતુ ઉપર્યુક્ત જીવની આ સાંસારિક સ્થિતિ સાદિ-સાન્ત હોવાથી તેને અનન્ત કેમ કહેવાય એ જાણવું બાકી રહે છે. શું આ સ્થળે અનન્ત શબ્દનો અર્થ ધણેજ લાંબો કાળ એમ કરવામાં આવે તે ખોટું ગણાય ? આ ઉપરથી એ ફલિતાર્થ થાય છે કે અવ્યવહાર રાશિને ઉદેશ ર્યા વિના કોઈ પણ જીવ સંસારમાં અનન્ત કાળ પરિભ્રમણ કરતે હોય તો તે અભવ્ય છે. બાકી ભવ્ય જીવોની સાંસારિક રિથતિ વ્યવહાર રાશિની અપેક્ષાએ તે સાદિ-સાન્તજ છે. चञ्चत्तमालदलकज्जलनीलभासि नीरन्ध्रसन्तमसि दुष्कमध्वप्रक्लप्ते? तस्मिन् विभाति वदनं परमं त्वदीयं बिम्ब रवेरिव पयोधरपार्श्ववर्ति ॥ २८ ॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ पार्श्व-भक्तामरम् [श्रीपा अन्वयः सस्मिन् दुष्क्रम-चप्र-कल्पे चश्चत्-तमाल-दल-कजल-नील-भासि निर्-रन्ध्र-सन्तमसि रवेः पयोधर-पार्श्व-वर्ति बिम्ब इव त्वदीयं परमं वदनं विभाति । શબ્દાથે चञ्चत् (धा० चञ्च् ) खासतुं. कल्प%समान. तमाल-तमास, मेजतर्नु 3. दुष्क्रमवप्रकल्पे-:मे ४२२ मामय ४२१५५ दल=(१) पत्र; (२) समूह. तेवा गाना था. कजल%3D10. तस्मिन् (मू. तद् )-तेने विषे. नील-श्याम. विभाति (धा० भा)-विशेष अशे छे. भास्=न्ति. वदनं (मू० वदन)-पहन, भुम. चञ्चत्तमालदलकजलनीलभासि-खासता तमासना परमं (मू० परम )=उत्तम. દલ તેમજ કાજલના જેવી નીલ,કાતિ છે જેની એવા. त्वदीयं (मू. त्वदीय)-ता३. निर-अमावसूय श६. बिम्ब (मू० विम्ब )भए७१. रन्ध्र-छिद्र. रवेः (मू• रवि )सूर्यना. इव-म. सन्तमस्- अघ२. पयोधर-भेव. नीरन्ध्रसन्तमसि-छिद्र दिनाना |८ संघारने विषे. पार्श्वमा. दुष्कम-:मेरीने मामए) ४२२५ ते. वर्तिन-रनार. वप्र-ग. पयोधरपार्श्ववर्ति भेधनी समीप रहना२. પદાર્થ તે દુ:ખે કરીને આક્રમણ કરી શકાય એવા ગઢના જેવા તથા વળી હાલતા તમાલના દલના તેમજ કાજલના જેવી નીલ કાન્તિવાળા એવા તેમજ છિદ્રરહિત એવા ગાઢ અંધકારમાં સૂર્યના મધની સમીપ રહેલા મણ્ડળની જેમ તારું ઉત્તમ મુખ અધિક શમે છે.”—૨૮ धर्मध्वजोपरि लसत्कनकस्य कुम्भं त्वत्प्रातिहार्यजनितं सुजनाः समीक्ष्य । तुल्योपमां विदधतीति किमु ग्रबिम्बं तुङोदयाद्रिशिरसीव सहस्ररश्मेः ॥ २९ ॥ अन्वयः धर्म-ध्वज-उपरि लसत्-कनकस्य त्वत्-प्रातिहार्य-जनितं कुम्भं समीक्ष्य सु-जनाः तुग.-उदयअद्रि-शिरसि सहस्र-रश्मेः कत्-उग्र-बिम्बं इव इति तुल्य-उपमां विदधति । શબ્દાર્થ धर्म-धर्म. लसत् (धा० लस् ) प्रधशतुं. ध्वजम्पावटी. कनक-सुवष्णु, सोनु. उपरि- २. लसत्कनकस्य-शता सोनाना. धर्मध्वजोपरि धर्म-पता ५२. कुम्भं (मू• कुम्भ )-मने. Page #254 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् ૧૫૯ તિ -પ્રાતિહાર્ય. ૩=ઉષ્ણ. કનિત (ઘા ઝન)=ઉત્પન્ન કરેલ. દિવ=મડળ. વાતિહાર્ચનતંત્રતારા પ્રાતિહાયથી ઉત્પન્ન થયેલ. વિશ્વ=કિંચિત ઉsણ મડળ. સુકના (યુગન)=સજજને. તુ ઉચ્ચ, ઊંચું. સમીક્ષ્ય (ધ. ફક્સ)=રૂડી રીતે જોઈને. ૩૨ ઉદય. સુહા=સમાન. =પર્વત. ૩૫માંaઉપમા. ફિર=મસ્તક, ટોચ, તોમાં સમાન ઉપમાને. તાધિરિાશિ=ઊંચા ઉદયાચળના મસ્તક વિપતિ (ધા ધા)=કરે છે. ઉપર. સિએમ. ઘ=જેમ. (૦ ) કિંચિત, અલ્પ. સામે સૂર્યના. પદ્યાર્થી તારા પ્રાતિહાર્યથી ઉત્પન્ન થયેલ ધર્મધ્વજ ઉપરના ચળક્તા સુવર્ણના કુંભને રૂડી રીતે જઈને સજજને ઊંચા ઉદયાચળની ટોચ ઉપરના સૂર્યના કિંચિત્ ઉષ્ણ મડળની સાથે સરખામણું કરે છે.”—૨૯ સ્પષ્ટીકરણ પ્રાતિહાર્ય–પર્યાલચન– - જિનેશ્વરની દેવરચિત વિભૂતિ તે પ્રાતિહાર્યા છે. આ વાતની તેને વ્યુત્પત્તિ-અર્થ સાક્ષી પૂરે છે, કેમકે પ્રતિહાર (પહેરેગીર )ની માફક જ વસ્તુઓને દેવ તીર્થંકર પાસે નિયમિત રીતે રજુ કરે તે “પ્રાતિહાર્ય” કહેવાય છે. એકંદર રીતે (૧) અશોક વૃક્ષ, (૨) પુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભીમડળ, (૭) દુભિ અને (૮) છત્ર એ આઠ પ્રાતિહાર્યો છે. આ વાતની વિચારસારની નિગ્ન-લિખિત ૪૬૧ મી ગાથા સાક્ષી પૂરે છે– “ककिल्लि १ कुसुमवुढी २ दिव्वझुणी ३ चामरा ४ ऽऽसणाई ५ च । ___ भामंडल ६ भेरि ७ छत्तं ८ जयंति जिणपाडिहेराई ॥" આ તો શ્વેતામ્બર સમ્પ્રદાયની માન્યતા છે એમ નહિ, પરંતુ દિગમ્બર સમ્પ્રદાય પ્રમાણે પણ આજ આઠ પ્રાતિહાયી છે. એ વાતના સમર્થનમાં આ સ્તુતિકાર તાર્કિકશિરોમણિ સ્વામી સમતભદ્રાચાર્યકૃત જિનશતકનાં નીચે મુજબનાં (અધિપાદાભ્યાસ યમથી અલંકૃત) પાંચમા અને મુરજ બંધથી વિશિષ્ટ છઠ્ઠી એ બે પદ્યો રજુ કરવામાં આવે છે – નતપાસનારા! તુર્મનો વર્ષમાણિત .. भामण्डलासनाशोक-सुमनोवर्षभासितः॥ दिव्यैर्ध्वनिसितच्छत्र-चामरैर्दुन्दुभिस्वनैः । दिव्यैर्विनिर्मितस्तोत्र-श्रमदर्दुरिभिजनैः ॥" ૧ છાયા ककल्लिः कुसुमवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनानि च । भामण्डलं दुन्दुभि छत्रं जयन्ति जिनप्रातिहार्याणि ॥ ૨ “મનોજમા” ત્યારે સન્મવતિ | Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ पार्श्व-भक्तामरम् [ શ્રી પાર્શ્વ અર્થાતુ હે પ્રણામ કરનારા (જીવ)ની પીડાને દૂર કરનાર! હે શોક રહિત ! તથા હે સુન્દર જ્ઞાનવાળા ઋષભ (નાથ) ! (જ્યારે) તું (સમવસરણમાં) બેઠે, (ત્યારે) ભામડળ, સિંહસન, અશોક તથા પુષ્પવૃષ્ટિ વડે સુશોભિત એવો તું દિવ્ય ધ્વનિ, શ્વેત છત્ર અને ચામરે તેમજ દુભિના ધ્વનિઓએ કરીને સ્તોત્ર-રચનાના અભ્યાસ યુક્ત દર (નામના વાદિત્ર)વાળા (દેવ)થી (અને અન્ય) મનુષ્યથી શોભી રહ્યો. પ્રાતિહાર્યનાં અનેક મનીશ્વરેએ વર્ણન આપેલાં છે. તે પૈકી શ્રીનેમિચન્દ્રસૂરિકૃત પ્રવચનસારેદાર દ્વા. ૩૯)ની શ્રીસિદ્ધસેનરિકૃતિ ટકામાં આઠે પ્રાતિહાર્યોનું ગદ્યમાં વર્ણન છે. પદ્યમાં પણ આનાં અનેક વણને છે. જેમકે, શ્રીમાનગરિકૃત ભક્તામર-સ્તોત્રના ૨૮ થી તે ૩૧ સુધીના પદ્યમાં અશોક વૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર એ ચાર પ્રાતિહાર્યોનું વર્ણન નજરે પડે છે, જ્યારે તાર્કિક-ચક્ર-ચૂડામણિ આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરકૃત કલ્યાણમદિર-સ્તોત્રમાં તે ૧લ્લી ૨૬ પદ સુધીમાં આઠે પ્રાતિહાર્યોનું આલંકારિક વર્ણન દષ્ટિગોચર થાય છે. આ ઉપરાંત કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યકૃત વીતરાગ-તેત્રના પંચમ પ્રકાશમાં પણ પ્રાતિહાર્યો વર્ણવેલાં છે. વળી શ્રીજિનસુન્દરસૂરિકૃત શ્રીસીમન્તરવામિસ્તવન ( શ્લોટ ૨–૯)માં, શ્રીજિનપ્રભસૂરિકૃત શ્રીવીરપંચકલ્યાણક સ્તવન (શ્લોટ ૧૯૨૬)માં, શ્રી જ્ઞાનસાગરસૂરિકૃત શ્રી પાર્શ્વજિન-સ્તવન (૦૭–૧૪)માં, શ્રીવિબુધમન મુનીશ્વરના શિષ્ય પં. શ્રીસહજમણડનગણિકૃત શ્રીસીમન્વરસ્વામિ-સ્તોત્ર (સ્ફોટ ૬–૧૩)માં પણ આઠે પ્રાતિહાર્યોનું પધાત્મક વર્ણન છે. પરંતુ આમાંનાં ઘણાંખરાં વર્ણન જૈન સમાજમાં સુપ્રસિદ્ધ હેવાથી તેમજ જે જે પુરતમાં તે મુદ્રિત થયાં છે તે સુલભ હેવાથી અબ મેરે ભાગે અપ્રસિદ્ધ એવાં બે વર્ણને ભાષાન્તર સહિત આપવામાં આવે છે. તેમાં પ્રથમ વર્ણન તે પૂર્વમુનીશ્વરકૃત વિવિધ છંદમાં રચેલા એવા ફેર પધવાળા સોપારક-તવનના નિલિખિત ૧રમાથી તે ૧લ્મા સુધીનાં પડ્યો દ્વારા જોઈ લઈએ. त्वच्चैत्याद्भुतपादपस्य चरितं वृन्दारुदेवासुर-- श्रेणीमानवतिर्यगातपभरप्रध्वंसरूपं प्रभो! । श्रुत्वा किं तरवोऽधुनापि कदलीसन्नालिकेर्यादयः पार्श्वे ते प्रथयन्ति सङ्घजनतापापापनोदं सदा ॥ १२ ॥ -शार्दूलविक्रीडितम् અર્થાત્ હે નાથ ! વન્દનશીલ સુર અને અસુરની શ્રેણિના તથા મનુષ્ય અને તિર્થના સંતાપના સમૂહને સર્વથા નાશ કરનારું એવું તારા ચૈત્યના આશ્ચર્યકારી વૃક્ષનું ચરિત્ર સાંભળીને શું ૧ જુએ શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાલાને નવમે અંક–શ્રી જૈનસ્તોત્ર સંગ્રહને દ્વિતીય ભાગ (પૃ. ૨૫-૨૬). ૨ જુઓ પ્રકરણરત્નાકરને દ્વિતીય ભાગ (પૃ. ૨૫૦). ३ सूर्याश्चैयदि मस्सजौ सततगाः शार्दूलविक्रीडितम् । Page #256 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર] श्रीविनयलाभगणिगुम्फितम् ૧૬૧ હમણાં પણ કેળ તથા સુંદર નાળિયેરી વગેરે વૃક્ષો તારી પાસે સંધજનોના સંતાપને દૂર કરવાના કાર્યને સર્વદા પ્રસિદ્ધ કરે છે? चम्पकाशोककुन्दादयः पादपा, नाथ ! नाकिप्रमुक्तप्रसूनावलिम् । वीक्ष्य किं पुष्पवृष्टिं वितन्वन्ति ते, सर्वतः सारसौरभ्यविभाजिताम् १ ॥ १३ ॥ –વિની અતુ હે સ્વામિન! દેવોએ છોડેલી (વરસાવેલી) કુસુમોની શ્રેણિને જોઈને શું ચમ્પક, અશોક, કુન્દ પ્રમુખ તરૂઓ તારી ચારે બાજુએ ઉત્તમ સુગન્ધથી વિશેષતઃ દીપતી એવી પુષ્પવૃષ્ટિ વિસ્તારે છે? चैत्याद्भुतप्रतिरवं तब सेवनाविधौ, सम्प्राप्तनिर्जरनरादिकशब्दसम्भवम् । श्रुत्वेति तर्कमनिशं रचयन्ति केऽप्यहो, स्वामी किमेष वदति स्फुटसर्वभाषया ॥ १४ ॥ – કમ્ અર્થાતુ (હે નાથ !) તારી સેવા કરવાને માટે એકઠા થયેલા દેવ, દાનવ, માનવ વગેરેના શબ્દથી ઉત્પન્ન થયેલા ચૈત્યના અદ્ભુત પ્રતિધ્વનિને સાંભળીને શું (આપ) સ્વામી સ્પષ્ટ તેમજ સર્વે ભાષામાં બેસે છે જ એવો તર્ક કેટલાક અહે સર્વદા કરે છે. यदर्चा दरीदृश्यते श्वेतवर्णा, विभो ! तावकीनाऽपि हेमाङ्गकान्ते ! । मृगाकोज्ज्वलानां महाचामराणां, प्रभामण्डलं केवलं तत्र हेतुः ॥ १५ ॥ -भुजङ्गप्रयातम् અર્થાત્ હે સુવર્ણસમાન દેહની વૃતિવાળા (દેવાધિદેવ!) હે નાથ ! તારી (પીતવણ) મૂર્તિ પણ ચેતવર્ણવાળી વારંવાર દેખાય છે તેમાં ચન્દ્ર જેવા ઉજજવળ મેટા ચામરના તેજનું મળજ કારણ છે. तव जिनेन्द्र ! मृगाधिपविष्टरं, मणिमयं त्रिदशैर्विहितं यदा। इह तदा जलधिः किल भक्तितो, निजवसून्यपि दातुमुपाययौ ॥१६॥ ___-द्रुतविलम्बितम् અર્થાત્ હે જિનેશ્વર ! જ્યારે દેવોએ તારા સિંહાસનને મણિમય બનાવ્યું, ત્યારે રત્નાકર (સમુદ્ર) ખરેખર ભક્તિથી (પ્રેરાઈને) પિતાનાં રત્નને પણ અર્પણ કરવાને અત્રે આવ્યો. दिवसोद्गमे च तव पृष्ठि(१)गतं, रविमण्डलं जिनपते ! विमलम् । अधुनाऽपि मुग्धमनुजेष्वनिशं, द्युतिमण्डलभ्रम मिहातनुते ॥ १७॥-प्रेमिताक्षरा અર્થાતુ વળી હે જિનપતિ ! દિવસના ઉદયમાં (એટલે કે પ્રભાત સમયે) તારી પાછળ રહેલું નિર્મળ સૂર્યમંડળ હમણું પણ મુગ્ધ મનુષ્યને વિષે ભામણ્ડળના શ્રમને સર્વદા અત્ર ફેલાવે છે. १ रैश्चतुर्भिर्युता सग्विणी सम्मता । २ प्राक्तं मृदङ्गकमिदं तभजा जरौ यदा । ३ भुजङ्गप्रयातं चतुर्भिर्यकारैः । ४ इतविलम्बितमाह नभौ भरौ। ५ प्रमिताक्षरा सजससैः कथिता । Page #257 -------------------------------------------------------------------------- ________________ पार्श्व-भक्तारम् [ શ્રીપા वनकस्थैरधुनाऽपि मानवैः समुद्रकल्लोलसमुद्भवं रवम् । निशम्य शङ्का क्रियते जगद्विभो ! परिस्फुर हुन्दुभिनादसम्भवा ॥ १८ ॥ - वंशस्थविलम् અર્થાત્ હે જગન્નાથ ! બલાનકમાં રહેલા મનુષ્યા અત્યારે પણ સમુદ્રના કલ્લોલેાથી ઉત્પન્ન થતા અવાજને સાંભળીને દેદીપ્યમાન દુન્દભિના નાદને લગતી શંકા કરે છે. ૧૬૨ जिनेन्द्र ! विश्वत्रयवत्सलत्वात् किल त्वया दूरितदण्डमीश ! | त्रिमण्डपस्य च्छलतः पवित्रं तवातपत्रत्रितयं चकास्ति ॥ १९ ॥ - उपेन्द्रवज्रा અર્થાત્ હે જિનરાજ ! હું ઈશ્વર ! ખરેખર શૈલેાકયની વત્સલતાને લીધે તારા વડે દૂર કરાયેલા (માનસિક, વાચિક અને કાયિક એ ) ત્રણ દડ તારા ત્રણ મણ્ડપના ત્રણ પવિત્ર છત્રના મિથી શાભે છે. આ પ્રમાણે આ પ્રાતિહા -રતવન અનુવાદ સહિત આપણે જોયું. સાથે સાથે 'શ્રીજિનપ્રભસૂરિષ્કૃત બે ચરણાની સમાનતારૂપ યમથી અલંકૃત પ્રાતિહા-રતવન સાનુવાદ જોઇ લઇએ. श्रीजिनप्रभसूरि सूत्रितं ॥ श्रीपार्श्वनाथप्रातिहार्यस्तवनम् || ( રથોદ્ધતાઅતિ નિયમ્ ) અર્થાત્—હે સર્પના લાંછનવાળા ( પાર્શ્વનાથ ! ) જેણે દુઃખી પ્રાણીઓનું રક્ષણ કર્યું છે એવા ( દેવાધિદેવ ! ) હે નાથ ! મહિમાપ લક્ષ્મી વડે ઉત્સવરૂપ તથા મઠ (વાસી)ના અહંકારને દહન કરનારા અને કમઠ (નામના તાપસ)ના ગવને ઉતારનારા એવા તને વિશેષતઃ રતવીને હું પેાતાની વાણીને કંઇક પવિત્ર કરૂં છું.-૧ * 'विनुत्य हिमश्रिया महं, पेनगाङ्ग ! मठदर्पकोपिणम् । વાં નામિ "મિવીને ! લતા-પત્ર ! માં મટપંજોવિળમ્ ।। ।। १ वदन्ति वंशस्थविलं जतौ जरौ । २ उपेन्द्रवज्रा जतजास्ततो गौ । ૩ શ્રીજિનાંસહસૂરિના શિષ્ય અને તપાગચ્છીય બ્રાસામતિલકસૂરિના સમકાલીન એવા આ આચાર્યં શ્રીજિનપ્રભસૂરિ વિક્રમની ચૌદમી શતાબ્દીમાં થઇ ગયા છે. તે દરરોજ નવાં નવાં સ્તોત્ર રચતાં હતાં, નિરવદ્ય આહારગ્રહણ કરવારૂપ અભિપ્રહધારી તેમજ પદ્માવતી દેવીના પ્રત્યક્ષ દર્શન કરનારા એવા આ આચાર્યે યમક, શ્લેષ અને ચિત્રમય સાતસે કાવ્યો પોતાના નામથી અંકિત શિષ્યાદિકના પઢનાર્થે રચી શ્રીસેામતિલકસૂરિને સાદર સમર્પણ કર્યા હતાં. અત્યારે તે આ પૈકી સેા કાવ્ય પણ ઉપલબ્ધ નથી એ મહાખેદની વાત છે. એમના જીવન-વૃત્તાન્ત સંબંધી અત્ર હું ઉલ્લેખ કરતા નથી કેમકે તેનાં સાધને હું હજી એકત્રિત કરી રહ્યો છું અને તે હવે પછી મસિદ્ધ કરવા આશા રાખું છું. * रात् परैर्नर लगे रथोद्धता " Page #258 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् को नु ज्यति नै देशनोक सि, द्रीशोकतरुणा विभासिते ? । ફ્રેમરત્નગિમિ: 'ક્ષિતોહાર્ટ્-શોન્ન ! તેંળાવિત્તિ તે* ।। ૨ ।। અર્થાત્——ઉલ્લાસ પામતા રાગ અને શોકના જેણે નાશ કર્યાં છે એવા હે ( નાથ ) ! સુવર્ણ અને રત્નની પ્રભા વડે તરૂણ (મધ્યાહન કાળના) સૂર્યની જેમ ચારે તરફ શાભતા એવા તેમજ અશાક વૃક્ષ વડે વિશેષતઃ દીપતા એવા ( તારા ) દેશનાસ્થાન (સમવસરણ)માં કાણુ ખરેખર શીઘ્ર ખુશી થતા નથી !–૨ 'देहदीधितितिरस्कृतोदयत्- सौरभाः सुमनसः संदानवाः । “ટ્શનામુવિ "રિન્તિ તે' ત્-સૌરમાઃ સુમનલઃ સવા નૉઃ || 3 || અર્થાત્—( પેાતાના ) શરીરની કાન્તિ વડે જેમણે ઉદય પામતા સૂર્યની પ્રભાના તિરસ્કાર ર્યાં છે એવા દેવા તથા દાનવા તારા દેશના-સ્થળમાં રફ઼રાયમાન સુગન્ધવાળાં તેમજ સદા નવીન ( તાજા ) પુષ્પાને વેરે છે.-૩ तादृशश्रवणतस्तैवोर्त्तमा- कारकाय ! वैरदेशनाध्वनेः । મેસ્થિતઃ જે વ પન્મનાં `નિરા-હારાય વૈશ ! નાં નેઃ ।। ૪ ।। અર્થાંત્—કે ઉત્તમ આકારવાળા દેડવાળા ( નાથ ) ! હૈ શાન્ત ચિત્તવાળા ( પ્રભુ ) I હૈ સ્વામી ! જેને દેશનાના ધ્વનિ સુન્દર છે એવા તારા ધ્વનિનું તેવા પ્રકારનું ( એટલે કે બહુમાન પૂર્વ ક) શ્રવણ કરવાથી પાપાના નિવારણ માટે આગળ વધતા મનુષ્ય કેવા છે !——૪ नाकिनायक युगेन सादरं, चारैविशेदभाग ! वीज्येसे | 'सुखाय मुक्तये, चामरैर्विशद भागवीयैसे ? ॥ ५ ॥ અર્થાત્—જેના ભાગ ( દેહના અવયવા ) નિ`ળ છે એવા હે ( નાથ ! ) બે દેવેન્દ્રો ( આપની બે બાજુએ ઊભા રહીને આપને ) ચામરી વડે સાદર વીજે છે. નિર્મળ કાન્તિવાળી વાણીવાળા તને ક્યા દેવા સંસારના સુખ માટે તેમજ મેક્ષ માટે પૂજતા નથી !-~~ રીક્ષિતુનયનયોનિરાન્તા-શંસ ! માંપુરમળી(ય?)માવતઃ | "બતનોતિ જૈતસિંહવિષ્ટાં, 'શું સમાણુ રમળા(ય?)માવતઃ ॥ ૬ ॥ ૧૬૩ અર્થાત્—જેણે આશંસાનું નિરાકરણ કર્યું છે એવા હે ( નાથ ) ! દેદીપ્યમાન મણિના જેવી કાન્તિવાળા એવા તારા પ્રતિના મનેાહર ભાવથી ( સુરાએ ) રચેલું સિંહાસન ( સમવસરણની ) પદાઓમાં ( બેઠેલા ) પ્રેક્ષકના નેત્રના સુખના વિસ્તાર કરે છે.—૬ ×gયંતિ હ્રીતિંત્રિતા-શાન્ત ! મઁવિજચમચમોહમ્ । * दीप्यमानमनुमौलि तीवर्क, शान्तभावलयर्य मोहदम् ॥ ७ ॥ અર્થાત્—કીતિ વડે જેણે દિગન્તને ઉજ્જવળ બનાવેલ છેએવા હે ( નાથ ) ! (તારા) મતક ( અથવા મુકુટ )ને અનુસરીને દીપતું એવું તથા વળી આ જનાને મેહ ઉત્પન્ન કરતું તથા સૂના તર્કને ઉત્પન્ન કરનારૂં એવું તારૂં ભામણ્ડળ જોનારાને શાન્ત ભાવમાં લીન બનાવે છે.—9 Page #259 -------------------------------------------------------------------------- ________________ १६४ पार्श्व-भक्तामरम् [श्रीपार्थव्योम्नि गर्जिनिनदः पुरस्तेवा-मानवैरि(र १)मुंदिरो महर्षिभिः । नै दुन्दुभिर्रवः श्रुतस्तैनौ, मानवैरि(२१)मुदि "रोमहर्षिभिः ॥८॥ અર્થાતુ–હે માન અને શત્રુતાથી રહિત (નાથ) ! તારી આગળ આકાશમાં ગરવ કરતા દુભિના નાદરૂપી મેઘને દેહને વિષે રોમાંચિત થયેલા ક્યા મહર્ષિઓએ સાંભળ્યું નથી તેમજ કયા મનુષ્યોએ તેનું અનુદન કર્યું નથી –૮ "शेमुषीषु कुंपथानि मौक्तिक-न्यासहृद्यरुचितानि चायितुः। श्रीणि ते 'जिन! 'शितोष्णवारणा-न्यासहर्यरुचितानि चायितुः ॥९॥ અર્થાતુન્હે જિનેશ્વર ! મેતીના રથાપન વડે મનહર તેમજ શોભતાં એવાં તારાં ત્રણ તીક્ષ્ય છત્રો, જાણનારા આસ્તિક જનના હૃદયમાં અપ્રિય થઈ પડેલાં પરંતુ માનના અભિલાપીની બુદ્ધિઓમાં રહેલા કુમાગે છે – प्रीतिहार्यमहिमालयस्तवः श्रीजिनप्रभवित स्तुतो मयां । पार्श्व ! कीमितफलाय कल्पतां कल्पपादप इपे नेमुपाम् ।। १०॥ અર્થાત્ –હે શ્રીજિનેશ્વર પાર્શ્વનાથ) ! આ પ્રમાણે મારા વડે સ્તુતિ કરાયેલું આ પ્રાતિહાર્યના પ્રભાવના સ્થાનરૂપ તેત્ર (તેને) પ્રણામ કરનારાઓનાં વાંછિત ફળને (અર્પણ કરવામાં) કલ્પવૃક્ષ જેવું થાઓ. यस्मिन् गृहे सुकृतिनः कुरुषे निरीहः सत्पारणं भवमहोदधितारणात्(णं ?) त्वम् । कुर्वन्ति दैवतगणाः कनकस्य वृष्टिमुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥ ३० ॥ अन्वयः यस्मिन् गृहे निर्-ईहः त्वं भव-महत्-उदधि-तारणं सत्-पारणं कुरुषे, (तत्र) सुकृतिनः दैवत. गणाः सुर-गिरेः शातकौम्भं उच्चैः तटं इव कनकस्य वृष्टिं कुर्वन्ति । શબ્દાર્થો यस्मिन् ( मू० यद् )-. सत्-सुं६२, गृहे ( मू• गृह )-. पारण-पार, पार सुकृतिनः ( म० सुकृतिन् )-(१) पु५५शाणामी; (२) सत्पारणं-मुंह२ पारथः १९५शाणाना. भव-संसार. कुरुषे (धा. कृ) रे छे. महत्-मोटी. निरीहः ( मू० निरीह )=२७ विनानी. उदधिसा॥२. આ પદ દ્વારા કવિરાજે પિતાના નામને નિર્દેશ કર્યો છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् ૧૬૫ તાવ=તારનાર. નવરંગ (- વનસુવર્ણની. મામદોતાળra(f)=સંસારરૂપી મહાસાગરથી gk (- વૃદિ)=ષ્ટિને. તારનાર. ચ=ઊંચું. ā (યુન્ન)-તું. ત૮ (૧૦ તટ )=ાટ. યુતિ (ધા #Fકરે છે. કુર=દેવ. સિરિ=પર્વત. હેવત દેવ, સુર. ગુજર=દેવના પર્વતના, મેરૂના. જળ-સમૂહ. 4=જેમ. રૈવતાનસુરના સમૂહે. | રાતિમૅ ( સાતમ)=સુવર્ણના, સોનાના. પધાર્થ “જેને ઘેર ઈચ્છા વિનાને એવો તું ભવરૂપી મહાસાગરથી તારનારૂં સુન્દર પારણું કરે છે, ત્યાં પુણ્યશાળી સુરેના સમૂહે સુરગિરિના સુવર્ણમય ઉચ્ચ તટની જેમ સુવર્ણની વૃષ્ટિ કરે છે.”—૩૦ સ્પષ્ટીકરણ પારણક-પરામર્શ– દીક્ષા ગ્રહણ કર્યા પછી શ્રી પાર્શ્વનાથે પ્રથમ પારણું શ્રીકષભનાથસિવાયના અન્ય તીર્થંકરની જેમ પરમાનથી તેમજ બીજે દિવસે કર્યું હતું એ વાતની નિસ-લિખિત ગાથાઓ સાક્ષી પૂરે છે – "संवच्छरेण भिक्खा, लद्धा उस भेण लोगनाहेण । सेसेहि बीयदिवसे, लद्धामो पढमभिक्खाओ। उसमस्स उ पारणए, इकखुरसो आसि लोगनाहस्स । सेसाणं परमन्नं, अमयरसरसोवम आसी।" –આવશ્યક-નિર્યુક્તિ ગા. ૩૧-૩૨૦ તીર્થકર જ્યારે પ્રથમ પારણું કરે, ત્યારે દેવતાઓ દાન દેનારના ઘરમાં કનકાદિકની વૃષ્ટિ કરે છે. અર્થાત્ જે ગૃહસ્થ તીર્થકરને ઉચ્ચ ભાવનાપૂર્વક પારણું કરાવે, તેને ત્યાં દેવો (૧)વસુધારાની વૃષ્ટિ, (૨) પાંચ વર્ણનાં પુષ્પની વૃષ્ટિ, (૬) વક્ષેપ, (૪) દુભિ -નાદ અને (૫) અંતરિક્ષમાં રહીને અહીં દાન અહે દાન એવી ઉદ્દઘોષણા એ પાંચ દિવ્ય પ્રકટ કરે છે. આ વાતની ભગવતીસુત્રને પંદરમાં શતકના પ્રથમ ઉદેશના તૃતીય સૂત્ર (પત્રાંક ૬૬૧)ને નિસ-લિખિત પાઠ સાક્ષી પૂરે છે – "ईमाई पंच दिव्याई पाउन्भूयाई, तंजहा-वसुधारा वुहा १ दसवन्ने कुसुमे निवातिए ૧ છાયા संवत्सरेण भिक्षा लब्धा ऋषभेण लोकनाथेन । शेषर्द्वितीयदिवसे लब्धाः प्रथमभिक्षाः॥ ऋषभस्य तु पारणके इक्षुरसः आसीत् लोकनाथस्य । शेषाणां परमानं अमृतरसरसोपमं आसीत् ।। ૨ છાયાइमानि पश्च दिव्यानि प्रादुर्भूनानि, तद्यथा-वसुधारा वृष्टा दशार्धवर्णानि कुसुमानि निपतितानि चेलोत्क्षेपः कृतः आहता Page #261 -------------------------------------------------------------------------- ________________ १६६ पार्श्व-भक्तामरम् [श्रीपा२ चेलुक्खेवे कए ३ आहयाओ देवदुंदुभीओ ४ अंतरावि य णं आगासे अहो दाणे अहो दाणेत्ति घुढे ५" ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત બેધિકા (કલ્પસૂત્રની વૃત્તિ)માં તે પાંચ દિના સંબંધમાં આથી જૂદો ઉલ્લેખ જણાય છે, એ વાત તેને છઠ્ઠી વ્યાખ્યાનના પ્રારંભમાંના નીચેના પાઠ ઉપરથી સિદ્ધ થાય છે – "प्रथमपारणां गृहस्थपात्रे परमानेन चकार, तदा च चेलोत्क्षेपः १ गन्धोदकवृष्टिः २ दुन्दुभिनादः ३ अहो दानमहो दानमित्युद्धोपणा ४ वसुधारावृष्टिश्चेति पञ्च दिव्यानि प्रादुर्भूतानि ।” અર્થાત્ અત્ર પુષ્પવૃષ્ટિને બદલે સુગંધી જળની વૃષ્ટિ ઉલ્લેખ છે એ ભિન્નતા છે. પરંતુ આ બે વૃષ્ટિને એક બીજા સાથે ઘણે ગાઢ સંબંધ હોવાથી ગમે તે એકને ઉલ્લેખ કરવામાં આવતું હશે એમ નીચે મુજબની સત્તરિયડાણ પ્રકરણની ૧૬૭ મી ગાથા (ફાર ૭૮) ઉપરથી ભાસે છે "पण दिव्या जलकुसुमाण वुट्टी वसुहार चेल उक्खेवो । दुंदुहिझुणी सुराणं अहो सुदाणं ति घोसणया ।" [ पञ्च दिव्यानि जलकुसुमानां वृष्टिः वसुधारा चेलोत्क्षेपः । दुन्दुभिध्वनिः सुराणां अहो सुदानं इति घोषणका ॥] આ પાંચ દિવ્ય પિકી વસુધારાની વૃષ્ટિના સંબંધમાં એ વિશેષતા છે કે તે વધારેમાં વધારે સાડા બાર કોડની અને ઓછામાં ઓછા સાડા બાર લાખની હોય છે. આને સમર્થનમાં શ્રી પ્રદ્યુમ્નરિકૃત વિચારસાર-પ્રકરણની નીચે મુજબની ૧૩૭ મી ગાથા રજુ કરવામાં આવે છે – " अद्धत्तेरसकोडी, उक्कोसा तत्य होइ वसुहारा । अद्धत्तेरसलक्खा , जहन्नया होइ वसुहारा ॥" देवदुन्दुभयः अन्तराऽपि चाकाशे अहो दानं अहो दानं इति घोषितम् । ૧ આવી ભિન્નતા શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ'ના પ્રથમ વિભાગના ૭૮ મા પૃષ્ઠમાંની ટીપમાં મેં દુભિવાદ, રત્નની વૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, ગંદક વૃષ્ટિ અને વોટ્સેપ એમ જે પાંચ દિવ્ય ગણાવ્યાં છે તેમાં પણ છે, પરંતુ તે ઉલ્લેખ મેં ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્રના પ્રથમ પર્વના તૃતીય સર્ગમાંના નીચે મુજબના ર૯૬માથી ૩૦૦ મા શ્લેક સુધીના આધારે કર્યો છે. " दिवि दुन्दुभयो नेदुः, प्रतिनादोन्मदिष्णवः । श्रेयांसश्रेयसां ख्याति-करा वैतालिका इव ।। रत्नवृष्टिरभूच्छेयां-सौकसि त्रिदिवौकसाम् । सममानन्दसम्भूत-जननेत्राश्रुष्टिमिः ॥ दिवो देवाः पञ्चवर्ण-पुष्पवृष्टिं वितेनिरे । पृथ्वी पूजयितुमिव, स्वामिगदपवित्रिताम् ॥ सर्वामरद्रुकुसुम-निस्यन्दैरिव सश्चितैः । चक्रुगन्धाम्बुभिवृष्टि, त्रिविष्टपसदस्तदा ॥ विदधानो दिवं दोश्यद्-वि.चत्रानमयोमिव । चेलोत्क्षेपः सुरनरै-श्चके चामरसोदरः ॥" Page #262 -------------------------------------------------------------------------- ________________ ताभ२] श्रीविनयलाभगुणिगुम्फितम् १९७ [अर्धत्रयोदशकोटी उत्कृष्टा तत्र भवति वसुधारा । अधेत्रयोदशलक्षा जघन्या भवति वसुधारा ॥] વિશેષમાં આ વાતને પુષ્ટિ આપતા તેમજ શ્રી પાર્શ્વનાથે કરેલા પ્રથમ પારણકના સમયે પ્રકટ થયેલાં પાંચ દિવ્ય ઉપર પ્રકાશ પાડતા શ્રીહેમવિજયગણિકૃત શ્રી પાર્શ્વનાથચરિત્રના પાંચમાં સર્ગના નીચે મુજબના ક્ષેકે રજુ કરવામાં આવે તે અરથાને નહિ ગણાય. "अहो दानमिति स्पष्टोद-घोषणा खे समुद्ययौ । दिवि दुन्दुभयोर्नेदु-द्युसद्भिस्ताडितास्तदा ॥ १६० ॥ अर्धाधिका द्वादशासु, काञ्चनानां च कोटयः ।। अर्हद्दानैकसन्तुष्टैः, सुरैस्तत्र वितेनिरे ॥ १६१ ॥ गन्धोदकानि भूरी णि, भूरीणि कुसुमानि च । वासांसि देवदूष्याणि, ववृषुस्तत्र नाकिनः ॥ १६२ ॥" अत्युज्ज्वलं तव यशः प्रथितं त्रिलोक्यां शेषार्णवेन्दुमिषतः कृतरूपभेदम् । पातालमर्त्यदिवि सञ्चरते यथेष्टं प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ॥ ३१ ॥ अन्वयः त्रिलोक्यां प्रथितं शेष अर्णव-इन्दु-मिषतः कृत-रूप-भेदं त्रिजगतः परमेश्वरत्वं प्रख्यापयत् तव अति-उज्ज्वलं यशः पाताल-मर्त्य-दिवि यथा-इष्टं सञ्चरते। શદાર્થ अति-अतिशय. भेदमे. उज्ज्व ल%DSorrqu. कृतरूपभेदं-र्यो छे ३५नो नोभे. अत्युज्ज्वलं-अतिशय Grqom पाताल-पाता, मघालो. तव (मू० युष्मद् )-तारी.. मर्त्य भय. यशः (मू० यशस् )-५, ति. दिव=२वर्ग. प्रथितं (मू० प्रथित ) प्रसि ययेस. पातालमर्त्यदिवि-पाताण, मयं सने वर्गभां. त्रिलोक्यां (मू० त्रिलोकी ) सोमने विष, सञ्चरते (धा. चर)-संयरे छे. शेषा . यथा-म. अर्णव-समुद्र इष्ट (धा. इषु ) छेस. इन्दु शशी, य.. यथेष्ट-भ२०७ मुरम. मिष-भिष, मला. प्रख्यापयत् (धा० ख्या)-प्रसि तु, शेषार्णवेन्दुमिषता= न समुद्र मन शाना त्रिમિષથી.. जगत् दुनिया, सो. रुत (धा• )रेस. त्रिजगतात्र सामना. | परमेश्वरत्वं (मू० परमेश्वरत्व )-५२२५याने. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ पार्श्व-भक्तामरम् [શ્રીપાર્થ પધાર્થ (હે નાથ !) અતિશય ઉજજવળ, શૈલેક્ટ્રમાં પ્રસિદ્ધ થયેલી, બાકીના સમુદ્ર અને શશીના મિષથી અન્ય અન્ય રૂપવાળી તેમજ ત્રણે લોકમાં (તારા) પરમ ઐશ્વર્યને પ્રકટપણે કહેતી એવી તારી કીર્તિ પાતાળ, મત્ય અને સ્વર્ગ (એ ત્રણ લોકોમાં મરજી મુજબ સંચરે છે.”—૩૧ સ્પષ્ટીકરણ કવિ-સમય– આ પદ્યમાં કવિરાજે કીતિને સમુદ્રાદિક વિવિધ રૂપ ધારણ કરેલી સુચવી કીર્તિને શ્વેત વણ માનવાના કવિ-સમયને નિર્દેશ કર્યો હોય એમ જણાય છે. કીર્તિને શ્વેતવર્ણ માનવામાં આવે છે એ વાતની કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત કાવ્યાનુશાસન ( પૃ૦ ૧૨ )ની નીચે મુજબની પંક્તિ સાક્ષી પૂરે છે – " गुणस्य यथा-यशोहासादौ शौक्लयस्य, अयशः पापादौ काय॑स्य, क्रोधानुरागयो રજીવિય.” त्वज्जन्ममज्जनविधिं सविधं( धिं ? ) सुमेरौ कुर्वन्त एव वरतीर्थसमुद्भवानि । मृत्स्नादिमङ्गलमहौषधिजीवनानि પwાનિ તત્ર વિવુધાઃ પરિવ૫તિ કે રર | अन्वयः सुमेरौ सविध(धिं ) त्वत्-जन्मन्-मजन-विधि कुर्वन्तः विबुधाः तत्र वर-तीर्थ-समुद्भवानि मृत्स्ना-आदि-मङ्गल-महत्-औषधि-जीवनानि पदानि परिकल्पयन्ति एव । શબ્દાર્થ મન જન્મ. રકમમઝરવિ=તારા જન્મ-સ્નાત્રના કાર્યને. Hઝન નાન. વિષ( ધિં?)=વિધિપૂર્વક વિધિ કાર્ય. શુભ (મૂળ સુબેદE મેરૂ ઉપર. ૧-૨ “મ' એમ પણ સંભવી શકે છે, કેમકે આ શબ્દ શ્રીયુત રાકૃત શબ્દચિતામણી (સંસ્કૃત-ગુજરાતી કેશ)માં તેમજ શ્રીયુત વૈદ્યકત સ્ટાન્ડર્ડ સંસ્કૃત-અંગ્રેજી કેશમાં પણ નજરે પડે છે. વળી વાચનાચાર્ય શ્રીસાસુન્દરમણિકૃત શ્રીશબ્દરત્નાકરના છઠ્ઠા કાર્ડને નિમ્નલિખિત પ્રથમ શ્લોક પણ સાક્ષી પૂરે છે– "लोके विष्टपं पिष्टपं जगती जगत्प्राणिनि । जन्यु-जन्तू उद्भवे षण जन्म जन्मोऽस्त्रियां जनिः॥" ૩ મે કહો કે સુમેરૂ કહે તે એકજ છે એ વાતની અભિધાન-ચિન્તામણિ (કા. ૪, શ્લે ૮૧)ની સ્વપજ્ઞ ટીકાની નીચે મુજબની પંક્તિ સાક્ષી પૂરે છે – “સુબેદ( ) નો મિજાથે, જો મરવ” Page #264 -------------------------------------------------------------------------- ________________ लाभर ] कुर्वन्तः ( मू० कुर्वत् ) = ३२नारा. एव = ०४. वर = उत्तम. तीर्थ-तीर्थ. समुद्भव = उत्पत्ति. वरतीर्थसमुद्भवानि = उत्तम तीर्थमां उत्पत्ति छे कोनी मेवा. मृत्स्ना = सुगंधी भटोडी, खुशमोहार भाटी. आदि=प्रारंभ. मङ्गल=भंगण. श्रीविनयलाभगणिगुम्फितम् પાર્થ “भे३ ( पर्वत ) उपर ( हे नाथ ! ) तारे। विधिपूर्व जन्मालिषे डरनारा देवो त्यां उत्तम તીર્થમાં ઉત્પન્ન થયેલાં એવાં તથા સુગંધી માટી વગેરે મંગળ, મહૌષધિ તેમજ જળવાળાં એવાં પદ્મો २ये छेन." ३२ त्वत्केवलानुभवतेजतुलां लभेत केवल = १वण (ज्ञान). अनुभव = अनुभव. तेज ( स् ) = तेन, अमरा. तुला = तुलना, सरमाभली. महत्-भोटु. 21-241914. जीवन=४०, पाएगी. मृत्स्नादिमङ्गलमहौषधिजीवनानि भाटी विगेरे મંગળ, મહાષધિ અને જળ છે જેને વિષે એવાં. पद्मानि ( मू० पद्म) = पद्मा. तत्र त्यां विबुधाः ( मू० विबुध ) - हवे. परिकल्पयन्ति ( धा० कृप् ) -२ये छे. ज्ञानं न चेतरसुरस्य कषायवश्यात् । यादृग् मरीचिरचना हि सहस्ररश्मे स्ताक कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥ ३३ अन्वयः इतर- सुरस्य ज्ञानं च कषाय- वश्यात् त्वत्- केवल अनुभष-तेज-तुला न लभेत, हि याष्टक् सहस्र- रश्मेः मरीचि - रचना तादृक् विकाशिनः अपि ग्रह - गणस्य कुतः ? | શબ્દાર્થ स्वत्केवलानुभवतेजतुलां =तारा ठेवण (ज्ञान)३५ अनु ભવના તેજની તુલનાને. लभेत ( धा० लभ )=पाभे. ज्ञानं (मू० ज्ञान ) = ज्ञान, बोध, मनडि. च = पाहपूर्ति३य व्यव्यय. इतर=अन्य. २२ सुर-देव. इतरसुरस्य=अन्य हेवनुं. कषाय = उषाम. वश्यताहार. कषायवश्यात् =पायने वश होवाथी, ૧૬૯ याढक् ( मू० यादृश् ) = वी. मरीचि= २. रचना = २थना, गोठवली. मरीचिरचना = रिणोनी रथना. हि=}भ}. सहस्र= ९०२. रश्मि - प्रि२५. Page #265 -------------------------------------------------------------------------- ________________ १७० पार्श्व-भक्तामरम् [ શ્રીપાથ સાર સૂર્યના. Tv=સમૂહ. તાદ (મૂળ તાદરા =તેવી. પ્રદાચ=ગ્રહોના સમૂહની. તઃ કયાંથી. વિપિન (મૂ૦ વિઝાઈન)=પ્રકાશમાન. શ્રગ્રહ, પિકપણ. પધાર્થે “(હે નાથ !) અન્ય દેવનું જ્ઞાન કષાયને વશ હોવાને લીધે તારા કેવલ( જ્ઞાન)રૂપી અનુભવના તેજની તુલનાને ન પામે (એ યથાર્થ છે); કેમકે સૂર્યનાં કિરણોની જેવી રચના હોય, તેવી પ્રકાશિત ગ્રહોના સમુદાયનાં કિરણોની પણ ક્યાંથી હોય? – સ્પષ્ટીકરણ “તેજ' શબ્દ સંબંધી વિચાર આ પદ્યમાં “વહનુમવતનતુર” માં જે “તેજ' શબ્દને પ્રવેગ કરવામાં આવે છે તે વારતવિક નથી, કેમકે મૂળ શબ્દ તે તેજસ્ છે. તેજ તેમજ તેજ બંને હોય એવો ઉલ્લેખ કોઈ થળે મારા જેવામાં આવ્યું નથી. બાકી નભ અને નભ, તપ અને તપસ, રજ અને રજસ તથા મહ અને મહમ્ એ શબ્દો તે છે. એ વાતની વિશ્વકોશને નિગ્ન-લિખિત લોક સાક્ષી પૂરે છે – __ “नभं तु नभसा साकं, तपं च तपसा सह । रजं च रजसा साधे, महं च महसा समम् ॥" આ કોશમાં “તેજ' શબ્દના સંબંધમાં પણ આવો ઉલ્લેખ હોય એમ મારા જોવામાં આવ્યું નથી; તે પછી આ શબ્દ-પ્રવેગ વારતવિક છે એમ કેમ કહી શકાય ? આ પ્રાગના સમાધાનાર્થે કદાચ એમ સૂચવવામાં આવે કે તેને તેજસ્ એવો શબ્દ પ્રયોગ કરવાથી વસંતતિલકા નામના છંદને ભંગ થાય છે અને તેમ થાય તે ઇષ્ટ નથી, વારતે ૨ ને લોપ કરવામાં આવ્યો છે. પરંતુ આવું કેાઈ ઉદાહરણ મારા જોવામાં આવ્યું નથી. બાકી દીર્ધાક્ષરને બદલે હવાક્ષરનું ઉદાહરણ તે કુમારસંભવના ચોથા સર્ગના ૧૬મા શ્લોકમાં નજરે પડે છે, કેમકે “રતિતિ શિet' એ એના બીજા ચરણમાં “દૂતીને બદલે “દુતિને પ્રગટ કરવામાં આવે છે. આ સપ્રમાણ છે એ સૂચવવા એના ટીકાકાર શ્રીમલ્લિનાથે નીચે મુજબનો ઉલ્લેખ પણ કર્યો છે – કવિ મા મf gછો ત્યઃ ગિર” અત્ર એમ પણ સમાધાન સંભવે છે કે જેમ સર્વ ધાતુઓથી પચાદિને અચુ કે ઉણાદિને આ આવી શકે છે એ નિયમને અનુસરીને તેજ શબ્દને અન્ન પ્રવેગ કરવામાં આવ્યો હશે. ૧ અજૈન દેવેનું જ્ઞાન જૈન દેવના જેટલું છે કે નહિ એ પ્રશ્ન બાજુએ રાખીએ તે પણ કષાયથી કલુષિત વ્યક્તિના જ્ઞાન કરતાં કષાયથી સર્વથા મુક્ત–વીતરાગનું જ્ઞાન હજાર દરજજે વિશેષ છે એ સિદ્ધાન્ત તે સર્વ કેને માન્ય હોય એમાં કહેવું જ શું? Page #266 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् गर्भाशयादनुसमुद्गतयोनियन्त्रपीडाकदम्बककदर्थितजन्तुराशिम् । भीमं चतुष्टयगतिप्रभवौ (वो ) ग्रनागं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥ ३४ ॥ अन्वयः ગોરાયાર્ ( ૫ાશય )=ગર્ભાશયમાંથી. અનુ=પછી. સમુદ્રત (ધા॰ ગમ્ )=ઉત્પન્ન થયેલ. યોનિયાનિ, સ્ત્રીને શુદ્ઘ પ્રદેશ, યન્ન=મત્ર, સાંચા. પીડા=પીડા, દુઃખ. *=સમૂહ, ચિંત-પીડિત, દુ:ખી થયેલ. g=જીવ. જ્ઞાત્તિ=સમુદાય. ગર્મ-ભરાયાત્ અનુ-સમુદ્સ-યોનિ-ચત્ર-પીકા-વચન-ચિંત-સતુ-શિમીમ ચતુથગતિ-પ્રમવ-૩ન્ન-નાનું રા મવદ્-બાશ્રિતાનાં મયં નો મતિ। શબ્દાર્થ समुद्गत यो नियन्त्रपीडा कदम्बक कदर्थितजन्तु राशि =ઉત્પન્ન થયેલી કેનિયન્ટની પીડાના સમૂહથી પીડા પમાડી છે પ્રાણીઓના સમૂહને જેણે એવા. મીમ ( મૂ॰ મીમ )=ભયંકર. ચતુર્દય=યારને સમૂહ, ગાત=ગતિ. મન=પ્રકૃષ્ટ ભવ, દીર્ઘ સંસાર, સુન્ન=ભયંકર. ના=હાથી. ચતુષ્ટય તિપ્રમવોત્રનાö=ચતુર્ગતિરૂપ દીર્ધ સંસાર રૂપી ભયંકર હાથીને. દવા ( ધા॰ ર )=જોઇને. મરું ( મૂ॰ મય )=ભય, બીક. મતિ ( ધા॰ મૂ॰ )=થાય છે. =નહિ. १७१ મન=આપ. આશ્રિત=આશ્રય લીધેલ. અવાશ્રિતાનાં=આપના આશ્રય લીધેલાને. પાર્થ ૮ ગર્ભાશયના ( દુ:ખ ભાગવ્યા ) પછી ઉત્પન્ન થયેલી ચેાનિ-યન્ત્રની પીડાના સમૂહથી જેણે પ્રાણિ-વર્ગને કષ્ટ આપ્યું છે એવા ચતુર્ગતિરૂપ દી સંસારરૂપી ભયંકર હાથીને જોઇને આપને આશ્રય લીધેલા ( ભવ્ય જન )ને ભય થતા નથી.”—૩૪ સ્પષ્ટીકરણ અર્થ-વિચાર—— અત્ર કાઇને એવી શંકા ઉપસ્થિત થાય કે નાળ ને! અથ હાથી કેમ કર્યો અને સપ` કેમ ન કર્યાં, તેા એ કહેવું પડશે કે આ શંકા અસ્થાને છે; કારણકે આ શ્લાકથી મૂળ ભક્તામર-સ્તાત્રની જેમ કુંજરાદિક સંબંધી આઠ ભર્યાના વર્ણનના પ્રારંભ કરવામાં આવ્યા છે.' અત્ર એમ સૂચના ૧ આ હકીકતને લક્ષમાં રાખીને અર્થાત્ મૂળ ભકતામરના ૩૫ મા પદ્મની જેમ આ કાવ્યના ૩૫માં પદ્યમાં પણ સિંહ-ભયનું વર્ણન હાવું જોઇ એ એમ માનીને એ પદ્યના પાઠમાં ફેરફાર કરવામાં આવ્યા છે; બાકી મૂળ પાઠમાં છંદને, ભંગ કે અન્ય કાઇ દોષ જણાતા નથી, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ पार्श्व-भक्तामरम् [ શ્રી પાર્થ કરવામાં આવે કે આ કાવ્યના ૪૧ મા પધમાં કુષ્ઠ-ભયનું વર્ણન છે, જ્યારે મૂળ ભકતામરમાં જલોદર-ભયનું વર્ણન છે એટલે અનુકરણરૂપ હેતુ વ્યભિચારી ઠરે છે તે તે પણ ન્યાપ્ય નથી, કેમકે દુસાધ્ય રોગનું વર્ણન એ લક્ષ્ય-બિન્દુ છે (જુઓ નમિઊણ સ્તોત્રનું ૧૮મું પદ્ય). વળી કવિરાજ સર્પ-ભયની વાત ૩૭ માં પદ્યમાં વિચારે છે એ પણ ધ્યાનમાં લેતાં સર્ષ અર્થ કરવાથી અનાવશ્યક પુનરૂક્તિ થશે એ પણ લક્ષ્યમાં રાખવા જેવી હકીક્ત છે. येन प्रचण्डतरमूर्तिधरावनीश मुख्याऽप्यनन्तजनता सकला प्रजग्धा। हिंस्रोग्रकालकुलसाध्वसदुर्भ(म)गारिर्नाकामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५॥ अन्वयः શેન -હિં--ત્રની--કુણા અવિકા અનન્ત-જનતા મનપા, (લ) હિંન્નw-le-હલ્લા ઘણ-જુલૂળ-પ્રતેિ કમ-જુન-મરણ-સંહિં આમિતિ શબ્દાર્થ ન (૦૫) જેનાથી. ક્રસ્ટિયમ. અપાર (મુ. કરણ )=અત્યંત પ્રચડ. કુછ કુળ, વંશ. ર=દેહ. સાવલ=ભય, ત્રાસ. પધારણ કરનાર. =દુષ્ટતાવાચક શબ્દ, સવની=પૃથ્વી. TEહરણ. ના નાથ. દિ=શત્રુ. મુખ્ય, પ્રધાન. હિંસ્ત્રોત્રાપુરાવણજારિ=દૂર, ભયંકર કgeતરપિરવિનીકુ=અત્યંત પ્રચ૭ - યમના કુળને ભયરૂપ દુષ્ટ સિહ દેહને ધારણ કરનારા પૃથ્વી પતિએ પ્રમુખ. =નહિ. =પણ. સામતિ (પા મ્)=આક્રમણ કરે છે. અનન્ત અનન્ત, અપાર. કમ=ચરણ. વતા=લેક. યુયુગલ, બે.. સત્તાનતા અનન્ત લેક. એવ=પર્વત. સજા (મૂળ સવાટ =(૧) સમગ્ર, (૨) કળાયુક્ત. સંચિત (ઘા ઝિ)=રૂડી રીતે આશ્રય લીધેલ. નવા (મૂ પ્રગધ )=ખવાઈ ગયી. મયુનાવણëશ્રિતં ચરણ–યુગલરૂપ પર્વતને રૂડી, હિં=હિંસાત્મક, ર. રીતે આશ્રય લીધેલાને. =ભયંકર, તે ( પુHEતારા. પધાર્થ જેણે અત્યંત પ્રચર્ડ દેહને ધારણ કરનારા (રાવણ જેવા) પણ પૃથ્વી-પતિઓ પ્રમુખ અનન્ત લેકેનું ભક્ષણ કર્યું, તે કર ભયંકર કાળના કુળને (પણ) ભયરૂપ (અર્થાતુ યમરાજના Page #268 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર] श्रीविनयलाभगणिगुम्फितम् ૧૭ કસ્તાં પણ અતિશય ઘાતકી અને ભયંકર) એવો દુષ્ટ સિહ તારા ચરણ-યુગલરૂપ પર્વતને રૂડી રીતે આશ્રય લીધેલા (પ્રાણું)નું આક્રમણ કરતું નથી.”—૧૫ यस्मिन्नभिज्वलति द(दे)ह्यतिसारभूत___ मिष्टार्थनाशकमनर्थकरं परम् ( तम् ? ) । क्रोधानलं विमलशान्तरसप्रमोषं त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३६॥ यस्मिन् देहिन्-अति-सारभूतं अभिज्वलति ( तं ) इष्ट-अर्थ-नाशकं अनर्थकरं परं च विमलરાત-રસ-મોલ શોધ-મારું સ્વ-ના-ર્તિન-કરું શેષ રાતિ જ શબ્દાર્થ થરમ (મૂળ )=જે. અમિવતિ (ધા વ)=મેર બળે છે. હિરપ્રાણી, જીવ. અતિ અતિશયતાવાચક અવ્યય. હત=સારરૂપ. ક્ષતિહાભૂતં જીવોને અતિશય સારરૂપ. {(ધા ફ૬)=ઈચ્છલ, વાંછેલ. અર્થ-પદાર્થ નારાજ નાશ કરનાર. પ્રાર્થનાવાવ-વાંછિત પદાર્થનો નાશ કરનાર, અન=અનિષ્ટ. =કરનાર. મન અનર્થકારી. ઉ=પાદપૂર્તિરૂપ અવ્યય. ==વળી. શોધકોપ, ગુસ્સે. સનવ્રુ=અગ્નિ. પાનાણું કોપરૂપ અગ્નિને. વિમ=નિર્મળ. રા =શાન્ત. =રસ. પ્રમોષ==લૂંટનાર. વિમાનતાણામાં નિર્મળ શાન્ત રસને લૂંટનાર. નામ-નામ. વીર્તનકીર્તન. કચ્છ જળ, પાણી. વન્નામલૈનારું તારા નામના કીતનરૂપી જળ. રામતિ (પા રામ) શાંત પાડે છે. અશોપ સંપૂર્ણ રીતે. પધાર્થ જેને વિષે (અર્થાત્ જેના ઉદય દરમ્યાન) ના અતિશય સારભૂત (તપ, શમ, જ્ઞાન, દર્શન, સંયમ ઇત્યાદિ પદાર્થ) બળી જાય છે, તે, વાંછિત વસ્તુ (મોક્ષ)ના વિનાશક, અનર્થકરી અને વળી નિર્મળ શાન્ત રસને લૂંટનાર એવા ધરૂપી અગ્નિને તારા નામ-કીર્તનરૂપ જળ સંપૂર્ણ રીતે શાંત કરે છે (એળવી નાંખે છે).”—૧૬ સ્પષ્ટીકરણ કાપ-કદર્શન– કોંધના સંબંધમાં વીર-ભક્તામર (પૃ. ૧ર-૩૩) માં, ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ (પૃ. ૨૨)માં તેમજ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૬૧)માં વિચાર કરેલો હોવાથી એ Page #269 -------------------------------------------------------------------------- ________________ १७४ पार्श्व-भक्तामरम् [श्रीपाचસંબંધમાં કંઇ વિશેષ ઉલ્લેખ ન કરતાં શતાર્થિક શ્રીસેમપ્રભસૂરિકૃત સિજૂર-પ્રકર યાને સૂક્તમુક્તાવલીમાંથી નીચે મુજબનાં ૪૫ મા અને ૪૭ મા એ બે પઘોજ રજું કરું છું. "यो मित्रं मधुनो विकारकरणे सन्त्राससम्पादने सपेस्य प्रतिबिम्बमङ्गदहने सप्तार्चिषः सोदरः। चैतन्यस्य निषूदने विषतरोः सब्रह्मचारी चिरं स क्रोधः कुशलाभिलाषकुशलैर्निर्मुलमुन्मूल्यताम् ॥-शार्दूल ० सन्तापं तनुते भिनत्ति विनयं सौहार्दमुत्सादय त्युद्वेगं जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् । कीर्ति कुन्तति दुर्मतिं वितरति व्याहन्ति पुण्योदयं दत्ते यः कुगति स हातुमुचितो रोषः सदोषः सताम् ॥"-शार्दूल. આ બે પઘો ઉપરથી પણ ક્રોધ નહિ કરવાને નિશ્ચય થાય અને તે અમલમાં મૂકાય, તે સુખ તે માંગ્યા વિના આવી મળશેજ. वैषम्यदोषविषदूषितजीववर्गों विद्विष्टदुष्टमदनाख्यमहोरगेन्द्रः । विश्वत्रयप्रभविता विलुठेन्न तस्य त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥ ३७॥ अन्वयः यस्य पुंसः हदि त्वत्-नामन्-नागदमनी ( वर्तते), तस्य वैषम्य-दोष-विष-दूषित-जीव-वर्गः विश्व-त्रयी-प्रभविता विद्विष्ट-दुष्ट-मदन-आख्य-महत्-उरग-इन्द्रः न विलुठेत् । શબ્દાર્થ वैषम्य-विषमता. मदन-आमव. दोष-होप, अपराध आख्या-नाम. विष-विष, २. महत्-मोटी. दूषित दूषित, शोष-२त. उरग-सर्प, साप. जीव-आयी. इन्द्र-उत्तमतावाय श६. वर्ग-समूह विद्विष्टदुष्टमदनाख्यमहोरगेन्द्र: सत्ता भर वैषम्यदोषविषदूषितजीववर्गः-विषमताना होष३५॥ - દુષ્ટ એવો કામદેવ નામને માટે સર્પરાજ. વિષથી દૂષિત કર્યો છે પ્રાણીઓના સમૂહને જેણે विश्व-भगत, सा. वयत्रगुती समूह मेवो. प्रभवित ५२४भी. विद्विष्ट-मत्यात देषी (2) विश्वत्रयप्रभविता-सायमा पराभी. दुष्ट-हुए, पराम, विलुठेत् (धा० लुट् )=२५0 ४२. Page #270 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् ૧૭૫ ન=નહિ. વક્ષામનામના તારા નામરૂપી નાગ-દમની. સરચ (મૂળ ત૨) તેને. હરિ (પૂ. )=૯દયમાં નામન=નામ. થસ્થ (મૂળ ચ) જેના. નામની સાપને વશ કરનારી જડી, કુંવર (મૂ૦ પું)=પુરૂષના. પધાર્થ (હે નાથ !) જે પુરૂષના હૃદયમાં તારા નામરૂપી નાગ-દમની છે, તેને, જેણે વિષમતાના દેષરૂપી વિષથી પ્રાણીઓના સમૂહને દૂષિત કર્યો છે એ, ઐક્યને પરાભવ કરનારે તેમજ અત્યંત દેવી તથા દુષ્ટ એ મદન નામને મેટે સર્પરાજ પર્શ (પણ) કરે નહિ, (તે પછી બાધા તો કરેજ શાને ?'–૧૭ સ્પષ્ટીકરણ પ્રયોગ-નવચાર. વિશ્વમવિતા'માં ચ ની પછી એ સંયુક્ત વ્યંજન હેવાથી ય ને લધુ ન ગણતાં ગુરૂ ગણી શકાય છે અને તેમ થતાં છંદને ભંગ થતું નથી, પરંતુ અત્ર એમ કોઈ પ્રશ્ન કરે કે સ્ત્ર અને દૂ સિવાયના સંયુક્ત વ્યંજને પાછળ આવતાં આગલો વર્ણ ગુરૂ ગણાય છે, જ્યારે પ્ર અને હૂ હેય ત્યારે કવચિત તેમ ગણાય છે તેનું શું? આથી અત્ર અને ગુરૂ ગણવાનું જે વિવાદાસ્પદ રહેતું હોય તે વિશ્વત્રીમવિતા એમ પાઠ ફેરવવો એગ્ય છે. अंन्तर्गतप्रबलदुर्जयमोहसैन्यं __ कामादिकोटिभटलुण्ठितधर्मधैर्यम् । चैतन्यविप्लुतिकरं च यथाऽर्कतापात् त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ॥ ३८ ॥ अन्वयः જામ-સાહિ-ક્રોટિ-મર-સ્તુતિ-ધર્મ-ધર્ચ ચૈતન્ય-વિસ્તૃતિ- ૪ –ત્તિ-વ-સુદमोह-सैन्यं त्वत्-कीर्तनात् यथा अर्क-तापात् तमः इव भिदां उपैति। શબ્દાર્થ અતઅંદર. અતર્ગતwવદુર્નયમોન્ચે=આન્તરિક, પરાક્રમી wત (ધામ )Fગયેલ. તેમજ દુર્જય એવી મેહની સેના. કાઇ પરાક્રમી. જામ=કામદેવ. જુય દુઃખે કરીને જીતી શકાય તેવું. આશિરૂઆત. ગૌ-મેહ, મોહનીય કર્મ દિકરોડ. તૈભ્ય-સેના, જિ. મરદ્ધા , લડવૈયો. ૧ “માતં કથા” એમ પાઠ ફેરવે જોઈએ કે નહિ તેના સંબંધમાં ૩૭ મા શ્લોકનું સ્પષ્ટીકરણ જેવું. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ રુતિ ( ધા॰ જીર્ )=લૂંટેલું, હરી લીધેલું. ધર્મ=ધમ. દૈવૅ ધૈય', ધીરજ. નામાવિકોમિટટિત ધર્મધૈર્ય કામદેવ પ્રમુખ કરોડા યાહા દ્વ્રારા લૂંટાવ્યું છે ધર્મરૂપ ધર્યું જેણે એવું. ચૈતન્ય ચેતના, જ્ઞાન. વિદ્યુતિ=નારા. =કરનારૂં. ચૈતન્યનિતિરચેતનાના નાશ કરનારૂં. ચકવળી. યથા=જેમ, જેવી રીતે. पार्श्व-भक्तामरम् મા=પૂર્વે. પુત્ર તીવ્ર. યો યાગ. અ =સૂર્ય. તાપ=પ્રતાપ. અજંતાવાત્—જેમ સૂર્યના પ્રતાપથી, જીતેન=કીન. રવર્તિનાત્=તારા કીર્તનથી. તમઃ ( મૂ॰ તમR )=અંધકાર. વ-પાદપૂર્તિ રૂપ અવ્યય. પાર્થ “ જેમ સૂર્યના પ્રતાપથી અંધકાર નાશ પામે છે તેમ કામાદિક ચાદ્દા દ્વારા જેણે ધમ અને ધૈય લૂંટાવ્યાં છે તેમજ જે ચૈતન્યના વિનાશ કરનાર છે. એવી આન્તરિક, પરાક્રમી અને દુજ ય મેાહની સેના તારા કીર્તનથી નાશ પામે છે.'—૩૮ ધર=ધરનાર. યોગ-યોગી. વિદ્યુત ( ધા॰ યૂ ) વિશેષે કરીને ત્યજી દેવાયેલ. ધૈર્ય=ધેય', ધીરજ. પ્રોધોગિવિધૂત ધૈર્યે તીવ્ર યાગ ધારણ કરનારા ચેાગી વડે વિશેષે કરીને ત્યજી દેવાયું છે થૈય` જેને વિષે એવા. મૌત-ઉદ્દત. આજી=સવર, જલદી, મિયાં ( મૂ॰ મિવા )=નાશને. પતિ ( ધા॰ ર્ )=પામે છે. * प्रागुप्रयोगधरयोगिविधूतधैर्ये प्रौढाष्टकर्मभटभञ्जनघोरयुद्धे । तस्मिन्नभूतविजयं गुणसङ्घमुख्यास्त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ॥ ३९ ॥ अन्वयः વત્-પાટ્-પદૂન-વનપ્રાશ્રથિળઃ ગુળ-સધમુલ્યાઃ તસ્મિન્ લગ્ન-યોગ-ધર-યોજિન-વિધૂત-ધર્ય પ્રૌઢ-અઇન્-મન -મદ-મસન-ઘો-યુદ્ધે માન્ અમૂર્ત-વિનય ઇમન્સે । શબ્દાર્થ 3727=2416. ધર્મન=કર્મ. મધ્યેાદ્દા, લડવૈયા. મજ્જન=ભંગાણુ. માર=ભય કર. [ શ્રીપા યુવલડાઇ, સ’ગ્રામ. પ્રૌઢાષ્ટમમટમ નઘોર યુદ્ધ=ઉદ્ધત આઠ કમરૂપ ગદ્દાઓ વડે ભંગાણ પડેલા ભયંકર યુદ્ધમાં, સરિમન્ ( મૂ॰ તમ્ )=પ્રસિદ્ધ. =નિષેધવાચક રાબ્દ મૃત ( ધા॰ મૂ )=થયેલ, Page #272 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् १७७ વિના=વિજય, ફત્તેહ. ચરણ. સમૂતવિયંત્રનહિ થયેલા વિજયને. =કમળ. ગુણ ગુણ વન-વન. મયિન=આશ્રય લેનાર. સઘ=સમૂહ. વપરપાવનાથળ =તારા ચરણ-કમલરૂપી મુલ્ય મુખ્ય પ્રધાન. વનને આશ્રય લેનારા. yoણયથા ગુણોના સમૂહ વડે પ્રધાન. મત્તે (ધા રમ્)=પામે છે. પધાર્થ “(હે નાથ !) તારા ચરણ-કમલરૂપ વનને આશ્રય લેનારા મનુષ્ય ગુણોના સમૂહ વડે પ્રધાન બની), સુપ્રસિદ્ધ તથા ઉચગને ધારણ કરનારાગીઓએ પણ જેને વિષે ઘેર્યા ત્યજી દીધું છે એવા તેમજ ઉદ્ધત આઠ કર્મરૂપ દ્ધાઓ વડે ભંગાણ પડેલા ભયંકર યુદ્ધમાં પૂર્વ નહિ (પ્રાપ્ત) થયેલા એવા વિજ્યને પામે છે.—૩૯ भूयिष्ठजन्मनिधनोरुगभीरनीर योगापयोगलहरीगदमीनभर्तुः । पार त्वदीप्सितजना भवसागरस्य त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥ ४०॥ अन्वयः મૂળિg-=મ-નિધન-૩-મ-ની-એન-બાયો- ---મીન-મકું સંઘ-સાહ્ય પાર स्वत्-ईप्सित-जनाः भवतः स्मरणात् त्रासं विहाय व्रजन्ति । શબ્દાર્થ મૂgિ =બહુ. મીન-મસ્ય, માછલું. નરમ=જન્મ, ઉત્પત્તિ. મ=ધારણ કરનાર નિધન=મૃત્યુ, મરણ. भूयिष्ठजन्मनिधनोरुगभीरनीरयोगापयोगलहरी૩=ઘણું. વર્મનિમર્તુ=અનેક જન્મ-મરણરૂપ ઘણુ ઊંડા પાણી, યોગને વિયાગ કરનારા તરંગે તેમજ માર=ઊંડું. રોગરૂપી મર્યને ધારણ કરનારા. ન =જળ, પાણી. પર (મૂ૦ વાર )=પારને, કાંઠાને. યોગ, જોડાવું તે. લિત (ધા માન્)=મેળવવા ઈચછેલ. મા =વિયેગ, દૂર થવું તે. કન લેક. જી તરંગ, મેટું મોજું. ઢવીક્ષિતનના =તને મેળવવાની ઈચ્છા રાખનારા લોગ. લેકે. ૧ મૂળ ભક્તામર સ્તોત્રની જેમ આ કાવ્યમાં યુદ્ધના વર્ણન માટે બે પદ્ય રચવામાં આવ્યાં છે. ૨-૩ યુગ એટલે શુભ વ્યાપાર અને અપયેાગ એટલે દુષ્ટ વ્યાપાર એમ પણ અર્થ સંભવે છે. અત્રે વ્યાપારથી કાયિક, વાચિક અને માનસિક ત્રણે સમજી શકાય તેમ છે. २३ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ पार्श्व-भक्तामरम् [ શ્રીપા મા સંસાર. સારસાગર, સમુદ્ર. મારી સંસારરૂપ સમુદ્રના. ત્રા (મૂ૦ ત્રાસ) ત્રાસને, ભયને. વિહાર (ધા )=છોડીને, ત્યજીને. મવત: (મૂ૦ મવ)=આપના. રમત ( માળ)=સ્મરણથી. વારિત ( પાત્ર )=પામે છે. પદાર્થ તને પ્રાપ્ત કરવાની અભિલાષા રાખનારા લોકો ઘણાં જન્મ અને મરણરૂપ બહુ ઊંડા જળને તથા પુત્ર, પત્ની પ્રમુખ પરિવારના વેગને વિયાગ કરનારા તરંગોને તેમજ રોગરૂપ મને ધારણ કરનારા એવા સંસાર-સાગરના પારને તારા મરણથી નિર્ભયપણે પામે છે.”—૪૦ श्वित्रोपवि(चि? )त्रितविरूपनिरूपिताङ्गाः ___ स्वोपात्तदुर्ललितकर्मविपाकविताः। तेऽपि त्वदीयपदपद्मपरीष्टिपुण्या न्मा भवन्ति मकरध्वजतुल्यरूपाः ॥४१॥ अन्वयः ર૪-૩પત્ત-સુત-જિત-કર્મ-વિશ્વ-વિદ્વા: શ્ચિગ-૩પ(૪િ)ત્રિત-વિપ-નિરિત-ગર તે મર્યા વિવાદ--w-gઇ-guથાત્ મન-વજ્ઞ-તુચ-ઋષ મવતિ | શબ્દાર્થ સ્વિત્ર સફેદ કોઢ. તે (મૂળ તત્ )=પ્રસિદ્ધ. સાન્નિત્રિત-ચીતરેલું. વિ=પણ. વિકપ ખરાબ રૂપવાળા, બેડોળ. ત્વયિ તારૂં. નિતિ (પા. ૫) જેવાયેલ. વચરણ. અદેહ, શરીર. પન્ન=પા, કમળ. વિપત્તિત્રિવજનિરૂપિતાના=સફેદ કોઢ વડે રષ્ટિ-અર્ચન, પૂજ. ચીતરાયેલ અને (એથી કરીને) બેડેળ દેખાય =પુણ્ય, છે દેહ જેનો એવા. ત્વચાપરાણિગુણાત તારા ચરણ-કમળની સ્વ=પતાનું. પૂજાના પુણ્યથી. ૩પત્ત=ગ્રહણ કરેલ. મર્યા (મૂળ મર્ય-માનવો. દુહછિત દુષ્ટ ચેષ્ટાવાળું. મવતિ (પાં મૂFથાય છે. વાન કર્મ મ =મદન, વિઘા =અનુભવ. તુથ સમાન. વિદ્ધ (ધા વિ)-વીંધાયેલ. ૨૫ સેન્દિર્ય. પત્તશુતિ સાવિપાકવિજ્ઞા-પિત ગ્રહણ માત્ર હવા-મદનના સમાન સૈન્દર્ય છે કરેલું દુષ્ટ ચેષ્ટાવાળાં કર્મના વિપાકથી વધાયેલ. જેમનું એવા. Page #274 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् પાર્થ “ પોતે ગ્રહણ કરેલાં દુષ્ટ ચેષ્ટાવાળાં કર્મના વિપાક વડે વીધાયેલા અને ( એથી કરીને તેા ) સફેદ કાઢ વડે ચીતરાયેલા હેાવાથી જેમના દેહ કદરૂપ દેખાય છે એવા પ્રસિદ્ધ માનવા પણ તારા ચરણ-કમળના અનના પુણ્યથી મદનના સમાન સૌન્દર્યવાળા થાય છે...૪૧ સ્પષ્ટીકરણ ૧૭૯ કોઢના ૧૮ પ્રકારો — આચારાંગસૂત્રની શ્રીશીલાંકાચાય કૃત વૃત્તિના ૨૩૫ મા પત્રાંકમાં સાત મહાકુo ( કાઢ ) અને અગ્યાર દ્ર કુછ એમ એકંદર કાઢના ૧૮ ભેદેશના ઉલ્લેખ છે. આ પૈકી (૧) ચરણેાદુમ્બરકુઇ, ( ૨ ) નિય-કુ, ( ૩ ) જિહ્વા-કુ, (૪) કપાલ-કુષ્ઠ, (૫) કાકનકકુષ્ઠ, ( ૬ ) પૌંડરિક-કુ અને ( ૭ ) દ્રુ-કુષ્ઠ એ ઉપર્યુક્ત સાત મહાકુષ્ઠ છે. આને મહાકુષ્ઠ તરીકે ઓળખાવવાનું કારણ એ છે કે આની અંદર સર્વ ધાતુઓના અનુપ્રવેશ થતા હૈાવાથી તે અસાધ્ય છે. ( ૧ ) સ્થલાક-કુષ્ઠ, (૨) મહાકુષ્ઠ, (૩) એક-કુષ્ઠ, ( ૪ ) ચર્મદ-કુષ્ઠ, ( ૫ ) પરિસર્પકુષ્ઠ, ( ૬ ) વિસર્પ-કુષ્ઠ, ( ૭ ) સિમ-કુઇ, ( ૮ ) વિચર્ચિકા-કુષ્ઠ, ( ૯ ) કિટિભ-કુઇ, (૧૦) પામાકુષ્ટ અને (૧૧) શતારૂક-કુછ એ ક્ષુદ્ર કુણ છે. સામાન્ય રીતે વિચારતાં કુષ્ઠ રોગની ઉત્પત્તિ સન્નિપાતથી સભવે છે, કિન્તુ તેના અવાન્તર ભેદાના પ્રાદુર્ભાવ તા વાતાદિકના પ્રાબલ્યને આધીન છે. આ સબંધમાં વૈધક હિતાપદેશ ગ્રંથના નવમા સમુદ્દેશ તરફ નજર કરીશું તે માલૂમ પડરો કે તેના નિમ્ન-લિખિત દ્વિતીય શ્લોકમાં જે છ પ્રકારના કુષ્ટ ગણાવ્યા છે તેમાં શ્ચિત્રને સમાવેશ થાય છે—— “ ૩કુવર o તથા ચિત્ર ૨, વિટ્રી રૂ નગચર્મ ૪ ૬૫ મઙળ ૧ નૈતિ ઇાનિ, વધું ચર્મરું ૬ મવેત્ ।'' આ ગ્રન્થમાં આ સમુદ્દેશના જે સાતમા તથા આઠમા શ્લોકમાં ૧૮ કુષ્ણનાં નામ પણ નજરે પડે છે તે નીચે મુજબ છે:— “ कपालं १ काकणं २ श्वित्रं ३, मण्डलं ४ किटिभा ५ लस ६ । द ७ चर्मदलं ८ पामा ९, पुण्डरीकं १० शतत्रणम् ११ ॥ विस्फोटो १२ दुम्बरं १३ सिध्मा १४, चर्मकुष्टं १५ विपादिका १६ ।। ऋष्यजिह्वो १७ विचर्चित्र १८, कुष्टान्यष्टादशालिनाम् ॥” વળી આના છઠ્ઠા શ્લાકમાં તેા કુષ્ટની ઉત્પત્તિનું કારણ પણ સૂચવ્યું છે. આ રહ્યો તે કલાક:-~-~ “ વાર્તાસાવિકોનેળ, તથા વાવશેન ૨ । મન્તિ સામ્યનેહાનિ, જુલમોળાય ટેનિનમ્ ।।” * *K * ૧ મૂળ સ્તોત્રની માફક અત્ર પણ જૂદા જૂદા પદ્ય દ્વારા વર્ણવેલા ભયેાના ઉપસંહારરૂપ આ પદ્ય દૃષ્ટિગાચર થાય છે. આવા ઉપસહારરૂપ પદ્ય રચવું તે ઠીક છે કે નહિ એના જિજ્ઞાસુને શ્રીભકતામર તથા કલ્યાણમંદિર સ્તોત્ર પરત્વેની મારી ભૂમિકા જોવા ભલામણ કરૂં છું. Page #275 -------------------------------------------------------------------------- ________________ १८० [श्रीपाच पार्श्व-भक्तामरम् ये त्वामनन्यमनसः परमार्थरक्ता श्चित्ते चिदेकनिलयं परिचिन्तयन्ति । घोरानुभावघनकर्मजपाशबन्धात् सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ अन्वयः - ये अनन्य-मनसः परम-अर्थ-रक्ताः चित्ते चित्-एक-निलयं त्वां परिचिन्तयन्ति, (ते) घोर-अनु. भाव-घन-कर्मन्-ज-पाश-बन्धात् स्वयं सद्यः विगत-बन्ध-भयाः भवन्ति । शन्धार्थ ये (मू० यद् )-मा. घोरभय ४२. त्वां (मू० युष्मदू)-तने. अनुभावअभाव. अन्य-भील. घन-पायोमीय. मनस्-चित्त. कर्मन् अनन्यमनसास-यने विषे वित्त नया नु सेवा. ज-त्पत्ति. परम-उत्तम. पाश-पाश, . अर्थपरतु. बन्ध-म-५. रक्त (धा० र )=ी . घोरानुभावघनकर्मजपाशबन्धात्=लयं४२ प्रभाव परमार्थरक्ताः ५२भार्थना सी. વાળા ઘન કર્મથી ઉત્પન્ન થતા પાશના બધથી. चित्ते ( मू० चित्त ) मनभा. सद्यस्-मेम. चित्ज्ञान, चैतन्य. स्वयं-पोतानी भेने. विगत (धा० गम् ) विशेषे शने गयेलो. एक-अहितीय, असाधारण. बन्ध-4-धन. निलय-२थान, घाम. भयभी. चिदेकनिलयं-ज्ञानना अद्वितीय धाम. विगतवन्धभयाः विशेषेशन गयो -धनना लय परिचिन्तयन्ति (धा० चिन्त् ) वारंवार चिन्तन रे | मनो मेवा छ, अतिशय ध्यान धरे छे. भवन्ति (धा. भू)-थाय छे. પદ્યાર્થ " ( है प्रभु ! ) उत्तम वस्तुन। २०ी मने (मेथी शिनता ) ( सिवाय ) अन्यने विष જેનું ચિત્ત (રમતું) નથી એવા જે (માન) ચૈતન્યના અદ્વિતીય ધામરૂપ તારું ચિન્તન કરે છે, તે સજજને ભયંકર પ્રભાવવાળા ધન કમેથી ઉત્પન્ન થતા પાશના બન્ધના ભયથી મુક્ત થાય છે.”— देन्ती(?)मृगारिदववह्निभुजङ्गयुद्ध वारीशदुष्टगदबन्धनजं भयौघम् । तस्यान्तरङ्गमपि नश्यति दुःखजालं यस्तावकं स्तवमिम मतिमानधीते ॥ ४३ ॥ ૧ અત્ર તક્તિનો પ્રયોગ કરવાથી છન્દ ભંગ થાય છે, વાતે શું યન્તીનો પ્રયોગ કર્યો હશે ? જો એમ ન હોય तो 'दन्तिद्विपारि' 'दन्तीभकारि' मेवा 18 वधारेघट मासे छे. Page #276 -------------------------------------------------------------------------- ________________ मताभ२]] श्रीविनयलाभगणिगुम्फितम् १८१ अन्वयः (हे नाथ ! ) यः मतिमान् तावक इमं स्तवं अधीते, तस्य दन्ती ( ? )-मृग-अरि-दव-वह्निभुजङ्ग-युद्ध-वारि-शि-दुष्ट-गद-बन्धन-जं भय-ओघं अन्तरङ्गं दुःख-जालं अपि नश्यति । શબ્દાર્થ दन्तिन-हाथी. बन्धनजंहाथी, सिड, वानस, स५, युद्ध, समुद्र, मृग-६२९. દુષ્ટ રેગ અને કારાગૃહથી ઉત્પન્ન થતા. अरि-शत्रु. भय-सम,मी. मृगारि-२नो शत्रु, सिंह ओघ-समूह दव-पन. भयोघं-मयतो सभूख. वहि-अभि, भाग तस्य (मू० तद्)-तेनु. दववाहि-पानस अन्तरङ्गं (मू० अन्तरङ्ग) आन्तरिक भुजङ्ग-स, सा५. अपि-पy. युद्धसंग्राम, सा. नश्यति (धा० नश् )-नाश पामे छ. वारि . दुःख-दुः५, पी. ईशनाथ. जाल-समुहम. वारीश-नो स्वामी, समु. दुःखजालं-दु:मना समुहाय. दुष्ट-हुए, पराम यः (मू० यद् ) . गद-रोग, व्याधि. तावकं (मू• तावक )ता. बन्धन पंधन, ६मानु. स्तवं (मू० स्तव)-२तात्रने. इमं (मू० इदम् )-241. ज-उत्पत्ति. मतिमान् (मू० मतिमत् ) भुद्धिशाणा. दन्ती(?)मृगारिदववद्विभुजङ्गयुद्धवारीशदुष्टगद- | अधीते (धाइ)=4441 3रे छ, भएरो छे. પધાર્થ " (डे नाय !) २ युद्धिशाणी ( भानव ) तामा स्तोत्रनो पारे , तेना हाथी, सिंड, वानस, सर्प, संग्राम, समुद्र, हुट ।। भने अराथी उत्पन्न यतो भयनी समूह (तमन) आन्तरिक्ष मोनो समुदाय पण नाश पामे छ."-४७ इत्थं जिनेन्द्रगुणसंस्तुतिमद्भुतार्थी श्रुत्वा नरः श्रवणभूषणतां करोति । इष्टार्थसाधनपरा परिवर्धमाना तं मानतुड़मवशा समुपैति लक्ष्मीः ॥४४॥ अन्वयः इत्थं अदभुत-अर्थी जिन-इन्द्र-गुण-संस्तुति श्रुत्वा ( तां यः ) नरः श्रवण-भूषणतां करोति, तं मान-तुझं इट-अर्थ-साधन-परा परिवर्धमाना अ-वशा लक्ष्मी समुपैति । Page #277 -------------------------------------------------------------------------- ________________ १८२ पार्श्व-भक्तामरम् [श्रीपार्थ શબ્દાર્થ इत्थं- प्रमाणे करोति (धाकृ) . जिनसामान्यवती. इष्ट (धा० इप) , वांछित. इन्द्र-त्तमतावाय श६. अर्थ-पहाथ. गुण-गुए. साधन-साधन,पाय. संस्तुति-सुनहर २तुति, प्रशंसा. पर-तत्५२. जिनेन्द्रगुणसंस्तुति-मिनेश्वरना गुगीनी स्तुतिने. इष्टार्थसाधनपरा-4iछित अर्थना साधनमा त५२. अद्भुत-माश्चर्य जारी. परिवर्धमाना ( मू० परिवर्धमान ) ती ती. अर्थ-अर्थ, भता. तं (मू० तद् )-तेने. अद्भुतार्थी मनुत छे अर्थनी पी. मान-गवं. श्रुत्वा (धा० श्रु)-सालणाने. तुङ्ग-यो. नरः (मू० नर )-मनुष्य. मानतुड़ ग या , श्रवण-४, आन. अवशा (मू० अवश )-२१तंत्र. भूषणता भूषाप, ससंघरप . समुपैति ( धा० इ) सभी५ आवे छे. श्रवणभूषणता४ीना मसं.२५णाने. लक्ष्मीः ( मू० लक्ष्मी )=सक्षमी. આ પ્રમાણે આશ્ચર્યજનક અર્થવાળી જિનેશ્વરના ગુણોની સુન્દર સ્તુતિને શ્રવણ કરીને તેને જે નર કર્ણના અલંકારરૂપ બનાવે છે, માનથી ઉન્નત પુરૂષની સમીપ લમી શીધ્ર यावे छ.”–४४ एवं श्री मानतुङ्गी' कृतिरतिरुचिरा सत्समस्यापदैस्तैः __सन्दृब्धा 'पार्श्व'नाथस्तुतिरसमिलिताऽऽनन्दसन्दोहसारा। श्रीमच्छ्रीपाठकानां गुरुतर विनया'द्य प्रमोदा'भिधानां शिष्येण प्राप्य सेवां 'विनय'पदयुजा 'लाभ'नाम्ना सुखेन ॥४५॥ इति श्रीभक्तामरस्तोत्रस्य समस्याबन्धरचना पूर्णतां प्रापिता पं०विनयलाभगणिना ॥ ॥श्रीः॥ श्रीः ॥ श्रीरस्तु लेखकपाठकयोः ॥ अन्वयः एवं गुरु-तर-विनय-आद्य-प्रमोद-अभिधानां श्रीमत्-श्री-पाठकानां सेवां विनय-पद-युजा लाभ-नाम्ना शिष्येण सुखेन अति-रुचिरा आनन्द-सन्दोह-सारा श्री-मानतुङ्गी कृतिः तैः सत्-समस्यापदैः पार्श्व-नाथ-स्तुति-रस-मिलिता सन्दब्धा । શબ્દાર્થ एवं-माप्रमाणे श्रीमानती श्रीमानसंधी. श्रीमानवायॐ श६. कृतिः (मू० कृति)-ति, स्यना. मानतुझी-मानतुंग (सूरि )वाणी, साताभर- | अति-मधिरतावायः सव्यय. તેત્રના કર્તાએ રચેલી. रुचिर-मनोह२. Page #278 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम् ૧૮૩ અતિદા =અત્યંત મનોહર, શ્રમ શ્રીયુત. સ સુંદર. viટર=અધ્યાપક, ઉપાધ્યાય. નમસ્થા=સમસ્યા, લેકની પૂરવણી કરવા માટે રજુ | શ્રમ-છૂપાઈનાં શ્રીયુત શ્રીપાક્કના. કરવામાં આવેલું એક પદ. ગુeત =અતિશય. પ૬=૫દ, વાક્યને એક ભાગ. વિનય વિનય. સમસ્થાપક સુંદર સમસ્યાનાં પદો વડે. ગા=પ્રમુખ. સૈ (જૂ૦ ત) પ્રસિદ્ધ. v =હ. ન્દધા (મૂળ સ૫)=ગુંથાયેલી. બમિધા=નામ. પાર્શ્વ-પાર્થ, ત્રેવીસમા તીર્થંકર, હત વિનયમો મિનાં વિનય છે આદિમાં નાથ સ્વામી. કોની એવું પ્રમાદ (સંજ્ઞક) મોટું નામ છે જેમનું હતુતિ-સ્તુતિ, સ્તોત્ર. એવા, વિનયપ્રદ એવા મોટા નામવાળા. હરસ રિક્વેળ(ન શિષ્ય =શિષ્ય વડે. મિશ્રિત (ધા મિ) મિલિત, મળેલ. viણ (ધા ગા)=મેળવીને, પ્રાપ્ત કરીને, iાર્શ્વનાથસ્તુતિમઢિતા પાર્શ્વનાથની સ્તુતિના વાં (મૂળ સેવા)=સેવાને. રસથી મિલિત. યુ=જોડનાર. વિનઘgયુના=વિનય પદથી યુક્ત. માન=આનન્દ, હર્ષ. રામ લાભ. સ ન્સમૂહ. નામન=નામ. સા-ઉત્તમ. છામના લાભ છે નામ જેનું એવા. માનરોત્તાના આનન્દના સમૂહથી ઉત્તમ. | સુન (મૂળ પુa)સુખેથી. પધાર્થે આ પ્રમાણે વિનય પદથી યુક્ત એવા લાભ (અર્થાતુ વિનયલાભ) નામના શિષ્ય શ્રીયુત પાઠકવર્થ વિનયપ્રમોદ એવા મહાનામધારી (ગણિ)ની સુખેથી સેવા પ્રાપ્ત કરીને અતિશય મનહર તેમજ આનન્દના સમૂહથી શ્રેષ્ઠ એવી શ્રીમાનતુંગ (કવીશ્વર)ની કૃતિને પ્રસિદ્ધ તેમજ સુન્દર સમસ્યાપદો વડે પાર્શ્વનાથની સ્તુતિના રસથી યુક્ત કરી ગૂંથી.”–૪૫ સ્પષ્ટીકરણ પદ્ય-નિષ્કર્ષ– - આ પદ્ધ ઉપરથી એમ સ્પષ્ટ જોઈ શકાય છે કે આ સંપૂર્ણ કાવ્ય શ્રીમાનતુંગસૂરિએ રચેલા ભક્તામર-રતેત્રના (ચતુર્થ) ચરણની પૂર્તિરૂપ છે. વિશેષમાં આ કાવ્ય દ્વારા તેના કર્તાએ શ્રીપાર્થનાથની સ્તુતિ કરેલી છે. આ ઉપરાંત સ્તુતિકારે પિતાને શ્રીવિનયપ્રમોદ મુનિરાજના શિષ્ય તરીકે ઓળખાવી પિતાનું વિનયલાભ એવું નામ સૂચન કર્યું છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ Page #280 -------------------------------------------------------------------------- ________________ -રિણા તે મારતી ઈન્દ્રાણિ છે. सद्भावभासुरसुरासुरवन्धमाना मानासमानकलहंसविशालयाना। या नादबिन्दुकलया कलनीयरूपा रूपातिगाऽस्तु वरदा स्फुरदात्मशक्तिः ॥ १ ॥'-वसन्ततिलका જે સુન્દર ભાવથી શોભતા દેવ અને દાનવો વડે નમન કરાયેલી છે, વળી જે પ્રમાણથી નિરૂપમ એવા અને મનહર હંસરૂપ વિશાળ વાહનવાળી છે, નાદ-બિન્દુ (એંકાર)ની કળા વડે જેનું સ્વરૂપ કળી શકાય છે તથા વળી જે રૂપનું અતિક્રમણ કરે છે (અર્થાત્ અરૂપી છે) તેમજ જેની આત્મિક શક્તિ સુરી રહી છે, તે (મૃતદેવતા) વરદાન દેનારી થાઓ-૧ कुन्देन्दुहारघनसारसमुज्ज्वलाभा विश्राणिताश्रितजनश्रुतसारलाभा । मुक्ताक्षसूत्रवरपुस्तकपद्मपाणी રાજય સ વિ વિના નવા . ૨ –વૉ૦ જે કુન્દ, ચન્દ્ર, (મૌક્તિક)હાર અને કપૂરના જેવી ઉજજવળ કાન્તિવાળી છે, વળી જેણે સેવક જનને શ્રતને ઉત્તમ લાભ (અથવા શ્રતના તત્ત્વને લાભ) અપ્યો છે તેમજ જે ખેતીની જપ-માલા, વરદાન (મુદ્રા), પુસ્તક અને કમળથી અલંકૃત હાથવાળી છે, તે જિનેશ્વરની વાણી કવિઓના સમુદાયમાં રાજ્યને માટે થાઓ (અર્થાતું મને કવિસમ્રાટ બનાવો).—૨ चूडोत्तसितचारुचन्द्रकलिका चिद्रूपचक्रे चिरं चेतश्चित्रदचातुरीचयचितं चित्तामृतं चिन्वती। चातुर्वर्ण्यचक्तिचय॑चरणाऽचण्डी चरित्राञ्चिता चश्चञ्चन्दनचन्द्रचर्चनवती पातु प्रभोर्भारती ॥ ३॥–शार्दूल० મુકુટને વિશેષ અલંકૃત કરનાર મનહર ચન્દ્રની કલિકારૂપ, ચૈતન્યના ચંદમાં ચિત્તને આશ્ચર્યકારી ચતુરાઈના સમુદાયથી વ્યાપ્ત એવા ચિત્તના અમૃતને દીર્ઘ કાળ પર્યત એકત્રિત કરતી ૧ આ પવ કાંચી-ચમકથી અલંકૃત છે અર્થાત્ આમાં પ્રથમ ચરણના છેવટના અક્ષરેથી દિતીય ચરણને પ્રારંભ થાય છે, વળી એના અન્ય અક્ષરોથી તૃતીયને અને તેના અન્તમાં આવેલા અક્ષરોથી ચતુર્થ ચરણને પ્રારંભ થાય છે. ૨ આ પા પાદાન્તયમથી વિભૂષિત છે. ૩ મેગરાનું કૂલ ૪ આ પઘમાં ચકારનું જબરું જોર જણાય છે. ૫ સમૂહમાં. २४ Page #281 -------------------------------------------------------------------------- ________________ १८६ क-परिशिष्टम् એવી, વળી જેનાં ચરણે ચારે વર્ણનાં પ્રિય વચનથી પૂજિત છે, તથા વળી જે ક્રોધી નથી તથા જે ચરિત્રથી માન્ય છે તેમજ જે ચલાયમાન ચન્દન અને કપૂરથી લિપ્ત છે, તે પ્રભુની વાણી (ભવ્ય જનનું ) રક્ષણ કરે–૩ कमलाऽलङ्कृतविर करकमलाकरकमलाऽलं कृतकरकमला। या सा ब्रह्मकलाकुलकमलात श्रुतदेवी दिशतु श्रुतकमला:॥१॥ સુખને ધારણ કરનારી, વળી કમલાકર (સરોવર)નાં કમળો વડે જન હાથ વિભૂષિત છે એવી, તથા પૂરેપૂરી લક્ષ્મીને હરતગત (!) કરનારી એવી જે મૃતદેવીએ બ્રહ્માની કળાના સમૂહને પ્રાપ્ત કર્યો, તે તમને મૃત (જ્ઞાન)રૂપ લક્ષ્મી અપે.–૧ कमलासनकमलनेत्रमुख्यामलसुरनरवन्दितपदकमला । कमलाजक्षेत्रनेत्रनिवर्णननिर्जितमृगपुङ्गवकमला ॥ २॥ कमलाघववर्या दिशतु सपर्या श्रुतव(च)यो 'निर्यदकमला । कमलाकृ(ङ्कि)तरोलविलोलकपोलकरुचिजितकमलाकरकमला ॥ ३॥-युग्मम् બ્રહ્મા, વિષ્ણુ પ્રમુખ નિર્મળ દેવોએ અને માનવોએ જેનાં ચરણકમલને વન્દન કર્યું છે એવી, વળી લક્ષ્મી-પુત્ર (રૈધુ)ક્ષેત્રરૂપ નેગોના નિરીક્ષણ વડે જેણે હરણમાં ઉત્તમ એવા કમળને પરારત કર્યા છે એવી, ગૌરવથી શ્રેષ્ઠ તથા શ્રતની ચયવાળી એવી તેમજ જેના (દર્શન)થી દુઃખરૂપ મળ (દૂર ) જાય છે એવી તથા વળી જેણે કમળાથી લક્ષિત ચપળ કેપળની શોભાથી સરોવરના જળને જીતી લીધું છે એવી (શ્રુતની અધિષ્ઠાયિકા) દેવી અમને સુખે સેવા સમર્પો-૨ जिनराजवदनपङ्कजविलासरसिका मरालवालेव । जयति जगज्जनजननी श्रुतदेवी विनमदमरजनी ॥ ४ ॥ જિનેશ્વરના વદનરૂપ કમળના સ્થાનમાં કીડા કરવામાં રસિક એવી જાણે હસી હોય તેવી, વળી જગતના જનની જનની તેમજ જેને દિવ્યાંગના પ્રણામ કરે છે એવી શ્રુત-દેવી જ્યવંતી વર્ત છે.-૪ कं-सुखं मलते-धारयतीति कमला। २ कृतः करः कमलायाः यया सा कृतकरकमला। ३ या ब्रह्मणः-परब्रह्मणः कलाकुलकं अलात्-जगृहे सा श्रुतदेवी श्रुतकमला:-श्रुतलक्ष्मीः दिशतु । ४ कमलनामा हरिणो ज्ञेयः। ५ क-सुखं यथा भवति ( क्रियाविशेषणम् ) । ६ निर्यन्-निर्गच्छन् अकमलः-पापमलो यस्याः सा । ७ कमलाकरस्य-पद्माकरस्य कमलं-जलं ज्ञेयं तदपि पिजरत्वात् सदृशं स्यात् । ૮ આની હસ્તલિખિત પ્રતિમાં આપેલાં ઉપરનાં (જુઓ પૃ.૧૮૫) પદ્યો પછીનાં પદ્યના અંકેમાં ભિન્નતા છે. અત્રે જયાં ૩.૬૮, એમ અંક આપ્યા છે તેને બદલે પ્રતિમાં ૧, ૨, ૩ એમ એકે છે. ચાલુ અંક નહિ આપેલ હોવાથી, પ્રાર ભમાં આપેલાં ત્રણ પહો કે અમુક મુનિવર્યની કૃતિ હોય એમ ભાસે છે, જ્યારે ત્યાર પછીનાં પદ્ય મુનિ-રત્ન શ્રીરત્નવર્ધનની કૃતિ છે એમ લાગે છે. ૯ મદન. ૧૦ હરાણુની એક જાત. ૧૧ ગાલ. Page #282 -------------------------------------------------------------------------- ________________ १८७ भारतीच्छन्दांसि रजनीवरपीवरप्रवरशचीवरसिन्धुरबन्धुरगुणनिलया । लयलीनविलीनपीनमीनध्वजयतिजनजनिताशुभविलया ॥ ५॥ ચન્દ્ર તથા પુષ્ટ તેમજ ઉત્તમ એવા ઇન્દ્રના (ઐરાવણ ) હાથીના જેવા નિર્મળ ગુણના નિવાસરૂપ એવી તથા વળી એક્તાનમાં લીન તેમજ જેમણે પીન રતિ-પતિને નાશ કર્યો છે એવા મુનિ-જનોએ (જેની સહાયતાથી) અશુભને નાશ કર્યો છે એવી તું છે.–૫ लयतानवितानगानगायनसखिवीणावादविनोदमनाः । मननात्मकचरिता विदलितदुरिता जननि ! त्वं जय निवृजिना ॥६॥ લય અને તાનના વિસ્તારવાળા ગાન તથા ગાયનની સખિરૂપ વીણાના વાદનમાં વિનોદ પામતા ચિત્તવાળી, મનન કરવા લાયક ચરિત્રવાળી, વળી જેણે પાપને પ્રણાશ કર્યો છે એવી તથા પાપથી મુક્ત એવી હે માતા ! તું જ્યવંતી વર્ત.-૬ तव भारति ! पदसेवारेवामासाद्य कोविदद्विरदाः । नवरसललनविलोलाः कोलाहलमुल्लपन्ति सूक्तरसैः ॥ ७ ॥ હે સરસ્વતી ! તારાં ચરણની સેવારૂપી રવા (સરિતા)ને પ્રાપ્ત કરીને (શંગારાદિક) નવરિસનું લાલન કરવામાં ચપળ એવા વિચક્ષણ (જન)રૂપ કુંજરે સુન્દર ઉક્તિના રસોથી કોલાહલ કરે છે.–૭ रससङ्गतिचङ्गसूक्तमुक्तामणिशुक्तिरुरीकृतमुक्तिकला। कलि(वि)तौघविमोघसारसारस्वतसागरवृद्धिविधे(धी १)न्दुकला ॥ ८॥ તું રસના સમુદાયરૂપ તેમજ સુન્દર ઉતિરૂપ મુક્તામણિને (ઉત્પન્ન કરનારી) શુક્તિ (છીપ) છે, વળી તે મોક્ષની કળાને સ્વીકાર કર્યો છે તથા તું કાના સમુદાયરૂપ સફળ તેમજ ઉત્તમ એવા સારરવતરૂપ સાગરની વૃદ્ધિ કરવામાં ચન્દ્રની કળા છે.-૮ कलनादविभेदविन्दुवृन्दारकविदितब्रह्मज्ञानशुमा । शुमि(सुमि)ताङ्गोपाङ्गकसुभगे ! त्वं मयि देवि ! प्रसीद कैत(र)वभा ॥९॥ હે દેવી ! સુંદર (યથોચિત) પ્રમાણવાળા અંગ અને ઉપાંગવાળી તેમજ સૌભાગ્યવતી એવી હે સરસ્વતી ! મધુર શબ્દના વિભેદના જાણકાર એવા દેવોએ જેની સહાયતાથી બ્રહ્મજ્ઞાન જાણી લીધું છે એવી તેમજ શુભ તથા કૈરવના જેવી શોભાવાળી એવીતું મારા ઉપર પ્રસન્ન થા– करपङ्कजाग्रजाग्रजपदामनिका ममाह कमलम् । वीणा पुस्तकममलं हेतु (हे सु)तनो ! ते धिनोतु मम कमलम् ॥ १० ॥ હે સુન્દર દેહવાળી દેવી ! હસ્તરૂપ ક્મળના અગ્ર ભાગમાં જાગૃત એવી તારી જપમાળા તથા તારાં વીણ, પવિત્ર પુરતક તેમજ કમળ................૧૦ ૧ આને વર્ણ શ્વેત માનવામાં આવે છે. ૨ કુંજરોના પક્ષમાં નૂતન જળને ઉડાડવામાં એવો અર્થ કરવો. Page #283 -------------------------------------------------------------------------- ________________ १८८ क-परिशिष्टम् कमलच्छदसत्पदविद्रुमकन्दलसरलाङ्गुलिमणिसखरनखरा । न खरा क्रमवर्तुलमृदुजङ्घोज्ज्वलरम्भास्तम्भशुभोरुवरा ॥ ११ ॥ वरभा वग्गतिरतिविततश्रोणीपुलिना तलिनोदरमधुरा । मधुरावधिवचनालापकलापा त्वं जय जय नतसुरनिकरा ॥ १२ ॥-युग्मम् કમળનાં પત્ર જેવાં સુન્દર ચરણવાળી, પરવાળાના અંકુરા જેવા (લાલ રંગની) અવકઆંગનીવાળી, મણિ જેવા શ્રેષ્ઠ નખવાળી, કઠોર નહિ એવી (૫૬), કમથી ગોળ અને મૃદુ જાંગવાળી તથા ઉજજવળ કેળના તંભ જેવા શુભ ઉરૂથી મનહર, ઉત્તમ પ્રભાવાળી, સર્વોત્તમ ચાલવાળી અને અતિશય વિશાળ નિતંબરૂપ કિનારાવાળી અને પાતળા પેટ વડે મધુર, મધુરતાની સીમારૂપ (અર્થાતુ અતિશય મધુરતાથી યુક્ત) એવાં વચન અને ગોષ્ઠીના સમૂહવાળી તેમજ સુરોના સમુદાયે વડે પ્રણામ કરાયેલી એવી તું જ્યવંતી વર્ત–૧૧-૧૨ सुविशालभुजमृणालं मृदुपाणिपयोजयामलं विमलम् । तव देवि ! तुष्टमनसः शिरसि निविष्टं न न वहेम ॥ १३ ॥ હે દેવી ! અતિશય વિશાળ એવા હરતરૂપ મૃણાલવાળા, નિર્મળ તેમજ પ્રસન્ન ચિત્તવાળાના મસ્તક ઉપર મૂકાયેલા એવા તારા કોમળ હરતરૂપ કમળના યુગલને અમે ખરેખર વહન ન કરીએ એમ નથી–૧૩ નાવિનિર્મિતવિવિપૂજાવિત્રદાનજનમાં समवृत्तस्फारतारहाराश्चितपीनपयोधरकुम्भयमा ॥ १४ ॥ નૂતન સુવર્ણનાં બનાવેલાં વિવિધ આભૂષણ વડે શોભતી ભુવાળી, અસાધારણ, બરાબર ગોળ તથા ફાર અને મને રંજક એવા હારથી યુક્ત એવા પીન (ભરાઉ) સ્તનરૂપ કુંભ-યુગલવાળી તું છે.–૧૪ यमिनां शशिवदनशुक्तिजदशना निभसुम(शुकनिभ ?)नाशा ततलामा(भाला)। भालङ्कतकजलकुन्तलहस्ता पातु कलश्रुतिसुविशाला ॥ १५ ॥ ચન્દ્રના જેવા વદનવાળી તથા મૌક્તિકના જેવા દાંતવાળી, પોપટના જેવા નાકવાળી, વિશાળ લલાટવાળી, તેજથી અલંકૃત કાજળ જેવા કુન્તલ-હરત (ચટલા)થી યુક્ત તથા મધુર કૃતિથી સુવિશાળ એવી તું દેવી મહાવ્રતધારીઓનું રક્ષણ કર–૧૫ तरुणयति कविकुलानां कलङ्कविकलं कलाकलानन्दम् । यच्चलननलिनभक्तिः श्रुतशक्तिं नमत तो कवयः । ॥ १६ ॥ જના ચરણરૂપ કમળ વિષેની ભક્તિ કવિઓના સમૂહના કલંકથી રહિત એવા કળાના મનેહર આનંદને પ્રોત્સાહિત કરે છે, તે શ્રુત-શક્તિને હે કવિઓ ! તમે નમે.--૧૬ ૧ કમળની નાલના તંતુ Page #284 -------------------------------------------------------------------------- ________________ भारतीच्छन्दांसि कवयोवरशंसहंसमारूढा प्रौढप्राप्तगुणावलिका । बलिकाममधुव्रतचम्पककलिका रुचिवञ्चितगृहमणिकलिका ॥ १७ ॥ જલ-પક્ષીઓમાં શ્રેષ્ઠ તથા પ્રશંસનીય એવા હંસ ઉપર આરૂઢ થયેલી, વળી જેણે પ્રૌઢ ગુણેની શ્રેણિને પ્રાપ્ત કરી છે એવી, તથા પરાક્રમી મદનરૂપ ભ્રમરને બેસવા માટે યોગ્ય) ચાંપાની કળી સમાન તેમજ જેણે પોતાના દેહની યુતિ વડે દીપકની પ્રજાને ઠગી છે એવી તું છે.–૧૭ कलिकामदुधाऽस्तु सारश्रुतपयसां दाने विजितत्रिदशमणी । मणिमण्डितनूपुरसुरूणझणत्कृतिनि कृतजडसा(ता) वरतरुणी ॥ १८ ॥ મણિ વડે અલંકૃત એવા નૂપુરના (સુન્દર ધ્વનિરૂપ) ઝણકાર વડે જેણે જડની લક્ષ્મીને (જડતાને) નિરાસ કર્યો છે એવી, વળી ઉત્તમ તરૂણું તેમજ વળી જેણે દાન દેવામાં) ચિન્તામણિને પણ પરાજિત કર્યો છે એવી તું ઉત્તમ વ્યુતરૂપ દુધના દાનના વિષયમાં કલિકાલમાં કામધનુરૂપ થા–૧૮ गिरिजागरुगिरिगौरशरीरे ! सितरुचिसितरुचिमु(सु)रुचिरचीरे ! । भजमाना भवती भवतीरे देवि ! भवनित बराः कविवीरे ॥ १९ ॥ હે પાર્વતીના પિતા પર્વત ( હિમાલય)ના જેવા ઉજજવળ દેહવાળી! હે ચન્દ્રની ઉજજવળ કાંતિ જેવાં અત્યંત મનોહર વસ્ત્રવાળી! તને ભજનારા ભવ(રૂપ સમુદ્ર)ના તીર ઉપર કવિ-વીરમાં શ્રેષ્ઠ થાય છે.–૧૯ वीराकृतिनिःकृतिकृति(तधिकाराः सारोकारोचारपराः।। परमैन्द्रपदं ते सपदि लभन्ते हीमति ! ये त्वयि विनयधराः ॥ २० ॥ હે લજજાશીલ (દેવી) ! જેમણે વીરાકૃતિ અને માયાનો તિરરકાર કર્યો છે તથા જેઓ ઉત્તમ કારને ઉચ્ચાર ( કરવા)માં તત્પર છે તેમજ વળી જેઓ તારે વિષે વિનયશીલ છે તેઓ એકદમ ઉત્તમ ઐન્દ્ર પદને પામે છે.-–૨૦ धरणीधवधीरैः श्रीमति ! वन्ये ! वद वद वाग्वादिनि ! वरजाम् । મ િત મવતિ! કેવ! સરસ્વતિ ! માય ન મનાતાજિરિગામ (?) ૨? હે પૃથ્વીપતિઓ તથા ધીર (પુરૂષ) વડે વન્દનીય ! હે શ્રીમતી ! હે વદ વદ વાગ્યાદિની! હે ભગવતી ! હે દેવી ! હે સરસ્વતી !........મને વરદાનથી ઉત્પન્ન થયેલી તુષ્ટિ આપ–૨૧ गुरुगुम्फितगुणमाले ! बाला(ले!) अयि ते प्रसादमधिगम्य । सुरभितभुवनामोगा भवन्ति कवयः श्रुताभोगाः ॥ २२ ॥ - જેના ગુણોની માળા વિસ્તૃત રીતે ગુંથાઈ છે એવી હે (દેવી) ! હે બાળા ! તારી કૃપા મેળવીને જ્ઞાનના વિસ્તારવાળા કવિઓ જેમના (સંચારથી) ભુવનરૂપી વનને વિસ્તાર સુવાસિત બન્યો છે એવા થાય છે.–૨૨ Page #285 -------------------------------------------------------------------------- ________________ क- परिशिष्टम् भोगायतनं सा लटभश्रीणां सकलकलानां निधिरपरः । परमार्थपरीक्षा बुद्धिकषपट्टः सकलस्तेजोऽवधिरतरः ॥ २३ ॥ तरणी श्रुतसिन्धोः शुभफलफलदः कन्दः कविताकल्पतरोः । तरसा मिह मूलं यशसामादिर्जय जय भारत ! भुवनगुरोः ॥ २४ ॥ - युग्मम् મનેાહર લક્ષ્મીઓના દેહરૂપ, સમસ્ત કળાના સર્વોત્તમ ભંડારરૂપ, પરમાની પરીક્ષા માટેની મતિ પ્રતિ કષ-પટ્ટ સમાન તથા તેજની અપાર સીમારૂપ, શ્રુત-સાગરની હેાડીરૂપ, કવિતારૂપ કલ્પવૃક્ષનાં શુભ ફળને આપનાર કન્દરૂ૫ તેમજ પરાક્રમાના મૂળરૂપ તથા કીર્તિની આદિપ એવી હૈ જીવન-ગુરૂની ભારત ! તું જયવંતી હૈ। જયવંતી હા.—૨૩-૨૪ ૧૯૦ कुसुमामोदाविमो (नो) दप्रमोदमदमे दुराऽदुराशाया । दूरं दुरन्तदुरितं देवी दावयतु सा त्वरितम् ।। २५ ।। જે દૈવી પુષ્પને વિષે આનંદ રાખે છે ( અથવા જે પુષ્પથી સુવાસિત છે ) તથા વળી જે વિનાદ અને પ્રમાદના મદથી પુષ્ટ છે તેમજ જે દુષ્ટ આશાથી વિમુખ છે ( અથવા અશુભ આશાથી રહિત એવાને લાભકારી ) તે વિકટ પાપને સત્વર દૂરથી ખાળી નાંખેા.—૨૫ त्वरित गति (a ) सङ्गतरङ्गतरङ्गित हरिहरिणाक्षी । महितपदात्तपदारुणदीधितिपवनपथध्वजपुण्यप्रतापा || २६ ॥ देवि ! सदा विशदांशुमयि । त्वं ललितकवित्वं श्रुतममलम् । मम देहिमां हितमार्गमयत्न रत्नवर्धन क विरोपितसंस्तवन कुसुमा ||२७|| - युग्मम् વેગવાળી ગતિના સંગરૂપ તરંગથી જેણે સિંહને તરંગિત કર્યું છે એવા હરિણના જેવા નેત્રવાળી, પૂજિત ચરણવાળાથી જેનું ચરણ સ્વીકારાયેલું છે એવી [ અથવા વેગથી આવેલી અને ભેગી મળેલી તેમજ આનંદથી છલકાતી એવી ઇન્દ્રની પત્નીએ ( ઇન્દ્રાણીએ )થી જેનાં ચરણા પૂજાયાં છે એવી તથા પ્રતિષ્ઠા પામેલી એવી ], સૂર્યનાં કિરણેા અને પવનના માર્ગ ( આકાશ )માં ધ્વજા ( ચન્દ્ર ) સમાન પુણ્ય પ્રતાપવાળી અને પ્રયત્ન વિના રત્નવર્ધન કવિ વડે જેના સતવનરૂપ પુષ્પા રાપાયાં છે એવી તું સર્વદા નિર્મળ કિરણવાળી ! હે દેવી ! મને હિતકારી માગ રૂપ મનેહર કવિત્વ અને નિર્મળ શ્રુત અતિશય આપ.—૨૬-૨૭ कमलदल दीर्घनयना श्रुति दोलालोलकुण्डलकपोला । शुक्तिजसङ्कुलचोला शुभा सलोलोक्तिकल्लोला ॥ २८ ॥ कल्लोलविलोलितजलधिक फोज्ज्वला कीर्तिकलाढया श्रुतजननी । जननीवन्निरुपधिवत्सलपिच्छलचित्ता कुमतद्विक [र]रजनी ॥ २९ ॥ १ दुराशा या इत्यपि सम्भवति । ર્ આ અથ કરતી વેળા પૂર્વાધ અને ઉત્તરાધ ભેગા લેવા પડે છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ मारतीच्छन्दांसि ૧e. रजनीकरदिनकररुचिरिव रचितजडिमतमोहरणा । हरिणाश्रितचरणा शरणं भव मे त्वं भयभञ्जनधृतकरुणा ॥ ३०॥-विशेषकम् કમળનાં પત્ર જેવા દીર્ધ લેનવાળી, કર્ણરૂપ હિંડોળાને વિષે ચપળ કુણ્ડળોથી યુક્ત પાળવાળી, તથા મોતીથી વ્યાપ્ત ચોળી (ચુકી)વાળી, શુભ તથા લોલ ઉક્તિએના તરંગથી યુક્ત, કલ્લોલથી ચંચળ બનેલા સમુદ્રના સમુદ્રણના જેવી નિર્મળ, કીર્તિ તેમજ કળાથી સંપન્ન, શ્રત-જનની, માતાની પેઠે નિરૂપમ વાત્સલ્યથી આÁ ચિત્તવાળી અને કુમતરૂપ કાગડા પ્રતિ રાત્રિસમાન એવી, ચન્દ્ર અને સૂર્યના પ્રકાશની જેમ જેણે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કર્યો છે એવી, વળી મૃગ વડે જેનું ચરણ સેવાયેલું છે એવી તેમજ ભયને નાશ કરવામાં કૃપાળુ એવી તું મારું શરણ હે–૨૮-૩૦ करुणामलकोमलमनस्कनिर्मितपरिचरणा। चरणाश्रितजनदत्तविविधविद्यासंवरणा ॥३१॥ વસ્થાતિસમતદ(%)દ્ધિહ8) સુપળા . करणाङ्कुशकुशलाप्तिविहितदुष्कृतभरहरणा ॥ ३२ ॥ हरिणाङ्कसुशिरसत्पाद विशदवचनविजृम्भितममलतनु । तनुसे त्वमद्य सौहाईवति ! मातरात्तगुणगणमतनु ॥ ३३ ॥-विशेषकम् દયાથી નિર્મળ તેમજ મૃદુ એવા ચિત્તવાળા (જને)એ જેની સેવા કરી છે એવી, વળી જેણે પિતાના ચરણને આશ્રય લીધેલાને વિવિધ વિદ્યાના સંવર આપ્યા છે એવી, વરૂણની માફક જેને ત્યાં સર્વે અદ્ધિઓ આવી છે એવી, જેનાં ઉપકરણે શોભે છે એવી, ઈન્દ્રિયરૂપ (કંજર) પ્રતિ અંકુશના જેવા કુશળ(જ્ઞાન)થી જેણે પાપના સમૂહનું હરણ કર્યું છે એવી તું હે નિર્મળ દેહવાળી ! હે સુજનતાથી યુક્ત ! હે જનની! આજે તું ચન્દ્રના જેવા સારા મરતક, સુન્દર ચરણ અને નિર્મળ વચનના વિષુસ્મિતવાળા ગ્રહણ કરેલા ગુણોના સમૂહને અત્યંત વિરતારે છે.–૩૧-૩૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ ख-परिशिष्टम् । स्रग्घराच्छन्दसि रचितं ॥ श्रीशारदाष्टकम् ॥ +»9: 'ऐं ह्रीं श्रीं मन्त्ररूपे ! विबुधजननुते ! देवदेवेन्द्रवन्ये ! चश्चच्चन्द्रावदाते ! क्षेपितकलिमले ! हारनीहारगौरे ! । भीमे ! भीमाट्टहासे ! भवमयहरणे ! भैरवे ! भीमरूपे!. हां ही हंकारनादे ! मम मनसि सदा सारदे ! 'देवि ! तिष्ठ ॥१॥ જેનું સ્વરૂપ છે શ્રી શ્રી રૂપ મત્ર છે એવી (હે સરરવતી)! હે પિડિત માનવોથી नमन रायसी (२६) ! सुरे। तेमन सुरपतिमाने (५५) ५०/नीय (भारत) ! य५ यन्द्रभाना नवी Srra (श्रुत-देवता) ! सि(यु)ना ३६ (४५)ना नाश या छ मेवी! (भौति )हा२ तेमा हिमनापी गौर (व) ! ( अज्ञानाने ) भयं७२ ! भयान महास ( १२नारी वी)! संसति(संसा२)नी नीतिने नारी ! हे २१ ! है वि२१॥ ३५वाणी ! हां -हीं हूं ये शवाणी सा२ वी ! तुं सहा मा२। मनमा २९.-१ हापक्षक्षे?) बीजगर्भ ! सुरवररमणीवन्दितेऽनेकरूपे ! कोपं वले(ध्यं?) विधेयं धरितधरिवरे ! योगिनां योगर्गम्ये!। "हं हं सः स्वर्गराजैः प्रतिदिन मिते ! प्रस्तुतालापपाये दैत्येन्द्रायमाने ! मम मनसि सदा सारदे ! देवि ! तिष्ठ ॥ २ ॥ હારૂપી પક્ષવાળી અને જેના ગર્ભમાં બીજ છે એવી ! દેવોની ઉત્તમ પ્રમદાઓથી પૂજાयेसी । भने ३५वाणी! ..... A હે યોગીઓને યોગ द्वारा सभ्य ! हं हं सः ( मन्त्राक्ष। ५ ) देवानन्द्री व प्रतिदिन प्रम रायेसी । હે દૈત્યરાજ વડે ધ્યાન કરાયેલી સારદાર दैत्यैर्दैत्यारिनाथै मितपदयुगे ! भक्तिपूर्व त्रिसन्ध्यं .. यक्षैः सिद्धैश्च नरहमहमिकया देहकान्त्याऽतिकान्तैः । "षा ई ऊ प्रस्फुटाभाक्षरवरमृदुना सुस्वरेणासुरेणा "ऽत्यन्तं प्रोद्गीयमाने ! मम मनसि सदा सारदे ! देवि ! तिष्ठ ॥३॥ ૧ આ અષ્ટક તેમજ શ્રીશારદા સ્તોત્ર તથા શ્રી સરસ્વતી-સ્તવ દક્ષિણવિહારી મુનિવર્ય શ્રીઅમરવિજયના શિષ્યરત્ન શ્રી ચતુરવિજયે લખી મેકલ્યાં હતાં તે બદલ હું તેમને આભાર માનું છું. આ અષ્ટકનું મુફ તપાસતી વેળાએ પ્રવર્તાકછ તરફથી આની એક હસ્તલિખિત પ્રતિ મળી. એમાં પાઠભિન્નતા વિશેષ છે. પ્રથમ તે પ્રારંભિક પદ્યજ નીચે મુજબ અધિક છે – “सरस्वती(ति ! ) महाभागे | वरदे ! कामरूपिणि ।। विश्वरूपे । विशालाक्षि( क्षे । ) देहि विद्यां नमोऽस्तु ते ॥१॥" ત્યાર પછી અત્ર આપેલાં આઠ પદ્યા છે, પરંતુ તેમાં પણ ત્રીજા પદ્યને સ્થળે ચડ્યું અને ચેથાને સ્થળે ત્રીજું પર છે. એ પ્રતિના આધારે સમગ્ર પાઠાન્તર સૂચવેલ હોવાથી પ્રતિસંજ્ઞક અક્ષર આપવામાં આવ્યું નથી. २.ॐ ऐं श्रीं'।३'नते'। ४'क्षिपति कलि०। ५ 'भीरुवीरे।। ६ 'तिष्ठ देवि ।। 'चर्चिताऽनेक.'। ८'यः कोपं विंड मध्ये धरति वरधरे।' 'मार्गे'। १. 'हं सं सः स्वर्घजैन्दैः । ११ मम ते प्रस्थितालापपाद्वे'। १२ 'गीयमाने '। १३ 'युक्ते ।। १४ 'सिद्धर्यक्षैर्विननै०' १५ 'सुकान्तैः । १६ आं ऐं अं अं अ [भा] मः मदुमदुमूनाउनुस्वरेण स्वरेण १७ 'जिड्वं योगीयमाने'। Page #288 -------------------------------------------------------------------------- ________________ श्रीशारदाष्टकम् ૧૯૩ દેહની યુતિ વડે અતિશય મનહર તેમજ નમ્ર એવા દેય તેમજ દૈત્યના દુશ્મન (અર્થાત્ દેવ)ના સ્વામીઓએ, યક્ષોએ તેમજ સિદ્ધાએ જેના ચરણયુગલને હું પહેલા હું પહેલે એવી બુદ્ધિથી ભક્તિપૂર્વક પ્રાતઃકાલે, મધ્યાહને અને સાયંકાલે નમસ્કાર કર્યો છે એવી હે (ભારતી) ! વાં હું ૪ રૂપ સ્પષ્ટ પ્રભાવાળા અક્ષર વડે ઉત્તમ તેમજ મૃદુ એવા સુવરથી અસુર દ્વારા અતિશય ઉચ્ચ રીતે ગવાયેલી છે સારદા –૩ क्षा क्षीं हूं ध्येयरूपे ! हन(र?) विषमविषं स्थावरं जगमंच __ संसारे संस्तानां तव चरणयुगं सर्वकालं नराणाम् । अव्यक्ते ! व्यक्तरूपे ! प्रणतनरवरे ! ब्रह्मरूपे ! सुरूपे! ऐं क्लीं 'ळू योगिगम्ये ! मम मनसि सदा सारदे ! देवि ! तिष्ठ ॥ ४ ॥ લાં લા ક્રૂ વડે ધ્યેય રૂપવાળી ! તારું ચરણ-યુગલ સંસારમાં પરિભ્રમણ કરતા મનુષ્યના સ્થાવર તેમજ જંગમ એવા વિષમ વિષને નાશ કરનારું થાઓ. હે અવ્યક્ત ! હે ફુટ રૂપવાળી ! જેને ઉત્તમ મનુષ્યએ પ્રણામ કર્યો છે એવી ! હે બ્રહ્મસ્વરૂપી ! હે સુન્દર રૂપવાળી ! હે છે શ્રી વડે યોગીઓને ગમ્ય ! સારદા –૪ सम्पूर्णात्यन्तशोभैः शशधरधवलै रासलावण्यभूत म्यैर्व्यक्तश्च कान्तैद्धि(नि)जकरनिकरैश्चन्द्रिकाकारभासैः। अस्माकीनं नितान्तोदितमनुदिवसं कल्मषं क्षालयन्ती श्री श्री श्रृं मन्त्ररूपे ! मम मनसि सदा सारदे ! देवि ! तिष्ठ ॥५॥ હે શાં શ્રીં હૂં મન્ચસ્વરૂપી સારદા દેવી ! પરિપૂર્ણ તેમજ અતિશય શોભાવાળાં, ચન્દ્રના જેવા ક્ષેત, રસ અને લાવણ્યમય, રમ્ય, ફિટ, મનહર, ચન્દ્રિકાના આકાર જેવી પ્રભાવાળા એવા પિતાના હસ્ત-સમૂહ વડે નિરંતર ઉદય પામેલા એવા અમારા પાપનું પ્રતિદિન પ્રક્ષાલન કરતી તું મારા મનમાં રહે–૫ भास्वत्पद्मासनस्थे ! जिनमुखनिरते ! पद्महस्ते ! प्रशस्ते ! जी जी जं जः पवित्रे ! हर हर दुरितं दुष्टसंजुष्टचेष्टम् । वाचालाभिः स्वंशक्त्या त्रिदशयुवतिभिः प्रत्यहं पूज्यपादे ! ચૈત્ર દ્રારા(રા) ! મમ મનસિ સત્તા સાર! !િ તિg | હે દેદીપ્યમાન પદ્માસનને વિષે રહેલી ! હે તીર્થંકરના વદન વિષે આસક્ત! હે પત્રના જેવા હસ્તવાળી ! હે પ્રશંસનીય ! હે બ્રાં ગ્રી : વડે પવિત્ર (દેવી) ! તું દુષ્ટ વડે સેવા १.वा'। २ ' अव्यक्तं व्यक्तदेहे !' । ३ स्वरूपे ।। ४ ब्लूं योगमध्ये '। ५ ' व्यङ्गशोभी शशिकरसदृशा हास्यबिम्बात् प्रसतैः'। ६ स्वच्छ रम्यैः सुकान्तैर्द्विजकर भासे ।। ७'कीनां सुरादिनमनु०। ८ 'स्वा स्वीं स्वी વા મઝરે ! ” “મારે પwi' ૧૦ “નિઃસુતે PI ૧૧ “ શ્રી ડોં કા વિન્ને' ! ૧૨ “વરે, વીરા ! ૨૫. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ख-परिशिष्टम् યેલી ચેષ્ટાથી યુક્ત એવા (અમારા) પાપને દૂર કર દૂર કર. વાચલ દિવ્યાંગનાઓ વડે પ્રતિદિન આત્મ-શક્તિ અનુસાર જેના પાદ પૂજનીય છે એવી ! અરિથર ચન્દ્રના જેવા (મનહર) દેહને વર્ણવાળી સારદા –૬ नम्रीभूतक्षितीशोद्भटमणिमुकुटोघृष्टपादारविन्दे । पद्मास्ये ! पद्मनेत्रे ! गजपतिगमने ! हंसयाने ! प्रमाणे ! । कीर्तिश्रीवृद्धिचके ! जयविजयजये ! गौरिगान्धारियुक्ते ! ध्येयाध्येयस्वरूपे ! मम मनसि सदा सारदे ! देवि ! तिष्ठ ॥ ७॥ જેના ચરણ-કમલ નમેલા પૃથ્વીપતિઓના દેદીપ્યમાન મણિમય મુકુટથી સ્પર્શાવેલા છે એવી હે (દેવી)! હે પદ્મના જેવા મુખવાળી ! હે કમલનયને. હે ઐરાવતના જવી ચાલવાળી ! હે હંસરૂપ વાહનવાળી ! હે પ્રમાણ સ્વરૂપી ! હે કીતિ અને લક્ષમીની વૃદ્ધિના સમૂહરૂપ ! હે યે અને વિજય વડે વિજયશીલ ! હે ગારિ અને ગાન્ધારિથી યુક્ત ! હે ધ્યાનને ગોચર તેમજ અગોચર એવા સ્વરૂપવાળી ! સારદા –૭ विद्युज्ज्वालाशुभ्रा प्रवरमणिमयीमक्षमाला 'सुरूपां हस्ताब्जे धारयन्ती दिनमनु (प्रतिदिन १ )पठतामष्टकं सारदं च । नागेन्द्रैरिन्द्रचन्द्रैर्मनुजमुनिगणैः संस्तुता याँ च देवी सो कल्याणानि देवी मम मनसि सदा सारदे । देवि ! तिष्ठ ॥८॥ સૈદામિની (વીજળી)ની જવાલાનાં કિરણની જેમ ઉજજવળ તથા સર્વોત્તમ મણિએથી નિર્મિત તથા સુન્દર રૂપવાળી એવી જપમાળાને હસ્ત-કમલમાં ધારણ કરનારી એવી જે દેવી નાગેન્દ્રો, ઈન્દ્ર તથા ચન્દ્ર વડે તેમજ માનો અને મુનિઓના સમૂહ વડે સ્તુતિ કરાયેલી છે, તે સરસવતીને અષ્ટકને પ્રતિદિન (1) પાઠ કરનારાઓનું કલ્યાણ કરનારી છે સારદા દેવી! તું મારા – ૧ “મૂતઃ ક્ષ(f)તીરામવિમુરાકૃ૦ ૨ “તિ ” રે “કળાને જ “વૃદ્ધિ! નવરચતે' ५ 'सुदीप्रां।६ कराने। ७ रम्या वृत्तां धरन्ती। ८Sराधिता या'। ९ किल्याणं सा च देवी दिशतु मम सदा निर्मल ज्ञानरत्नम्। Page #290 -------------------------------------------------------------------------- ________________ ग-परिशिष्टम् । ॥श्रीभारतीस्तवनम् ॥ राजते श्रीमती देवता भारती, शारदेन्दुप्रभाविभ्रमं विभ्रती । मजुमजीरझङ्कारसञ्चारिणी, तारमुक्तालताहारशृङ्गारिणी ॥१॥ ॐ ही हंस प्रत्यङ्गिरे हफ्री महाविद्ये ! सर्ववशङ्करी मम शान्ति कुरु कुरु ऐं ही स्वाहा । શારદ (પૂર્ણિમા)ના ચન્દ્રની કાન્તિની બ્રાન્તિ (અથવા શોભા)ને ધારણ કરનારી તથા સુન્દર જીર(ના નાદ વડે જાણે) ઝંકારને સંચાર કરનારી તેમજ મનેહર મૌક્તિક-લતાના હારરૂપ અલંકારથી યુક્ત એવી શ્રીમતી સરસ્વતી દેવી શેભે છે.–૧ चारुचूड दुकूलं दधाना धनं, केतकीगन्धसन्दर्भितं चन्दनम् । मालतीपुष्पमालालसत्कन्धरा, कुन्द-मन्दार-बन्धकगन्धोद्धरा ॥ २॥ स्फारशृङ्गारेविस्तारसञ्चारिणी, 'रौद्रदौर्भाग्यदारिश्यनिर्नाशिनी । शोभनालोकना लोचनानन्दिनी, कोमलालापपीयूषनिस्यन्दिनी ॥ ३॥ सारकर्पूरकस्तूरिकामण्डिता, सर्वविज्ञानविद्याधरी पण्डिता । हस्तविन्यस्तदामाक्षमालाम्बुजा, कंकणश्रेणि विभाजितश्रीभुजा ॥ ४ ॥ राजहंसाङ्गलीलाविमानस्थिता, वीणया लालिता पुस्तकालङ्कता । भास्वरा सुस्वरा पकविम्बाधरा, रूपरेषाधरा दिव्ययोगीश्वरा ॥५॥ सर्वकामप्रदा सर्वगा सर्वदा, कल्पवृक्षस्य लक्ष्मी हसन्ती सदा । त्वत्प्रसादं विना देहिनां का गतिः, का मतिः का रतिः का धृतिः का स्थितिः॥६॥ -पञ्चभिः कुलकम् મને મેહક ચડા (કર)વાળા વસ્ત્રને તેમજ કેતકીના સુગન્ધથી સુવાસિત એવા ગાઢ ચન્દનને (શરીર ) ધારણ કરનારી, માલતીનાં પુષ્પોની માળા વડે શોભતી ગ્રીવાવાળી, ૧ આ સ્તોત્ર તથા આ પછીનું તેમજ અંતિમ સ્તોત્ર જૈનાનન્દપુસ્તકાલય (સુરત)ની હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉતારી લીધાનું મને સ્પરે છે. આ તેત્રના પ્રથમ પ્રફની એક નકલ મેં પ્રવર્તાકજી ઉપર મોકલાવી હતી. તેમણે પિતાના વિદ્વાન શિષ્યરત્ન શ્રી ચતુરવિજય પાસે તે હસંક પાઠાન્તર પૂર્વક સુધારી મોકલાવી. આ બદલ હું તેમને मामार मार्नुछु. २ मन्त्रोऽयं नास्ति क-प्रतौ। ३ पाई-भूषण, पग धरे, सांsi. ४ 'चूलं' इति ख-पाठः । ५ 'रसम्मोदसञ्चा०' इति ख-पाठः। ६ 'रौद्रदारियदुःखाद्रि विद्राविणी' इति ख-पाठः । ७ 'किङ्किणीश्रेणी' इति ख-पाठः। ८ सिद्धगन्धर्व विद्याधरी श्रीमती राजहंसा.' इति क-पाठः, ग-पाठस्तु 'राजहंसाइलीलायमानस्थिता पण्डितानां गणेः सर्वदा संस्तुता' इति । ९ 'साद् विना' इति ख-पाठः। १०313, २६न, Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ग-परिशिष्टम् કુન્ત, મન્દાર અને બધૂકના સુવાસથી પરિપૂર્ણ એવી, ધણાં ધરેણાનાં વિસ્તારના પ્રચાર કરનારી, ભયંકર દુર્ભગતા અને દરિદ્રતાના વિનાશ કરનારી, સુન્દર દર્શનવાળી અને નેત્રને આનંદ આપનારી, મૃદુ ગોષ્ઠીરૂપ અમૃતને ટપકાવનારી, ઉત્તમ કપૂર અને કરતૂરિકાથી વિભૂષિત, સમરત વિજ્ઞાન અને વિદ્યાને ધારણ કરનારી, વિદુષી, વળી જેણે હાથમાં હાર, અક્ષમાળા અને કમળાને રાખ્યાં છે એવી, કંકણની સન્નતિથી રોાભતા હાથવાળી, રાજહંસના દેહરૂપ ક્રીડા-વિમાનમાં રહેલી, વીણા વડે લાલિત, પુસ્તકથી વિભૂષિત, દેદીપ્યમાન, સુન્દર સ્વર ( નાદ )વાળી, પકવ બિમ્બના જેવા એબ્ઝવાળી, રૂપની ખાને ધારણ કરનારી, દિવ્ય ચોગીઓની સ્વામિની, સર્વદા સમગ્ર વાંછિતાને અર્પણ કરનારી, સર્વગામી, તથા સદા કલ્પવૃક્ષની લક્ષ્મીને હસી કાઢતી એવી તું છે. તારી કૃપા વિના પ્રાણીઓની શી ગતિ છે? શી બુદ્ધિ છે! શી પ્રીતિ છે ? શું ખેંચે છે ! તેમજ શી સ્થિતિ છે !—દ્ लाट कर्णाटकाश्मीर सम्भाविनी, श्रीसमुल्लास सौभाग्य सञ्जीवनी | मेखलासिज्जितैरुद्भिरन्ती प्रियं सेवकानामिवाहं ददामि श्रियम् ॥ ७ ॥ कस्य किं दीयते कस्य किं क्षीयते, कस्य किं वल्लभं कस्य किं दुर्लभम् १ ॥ केन कः साध्यते केन को बाध्यते, केन को जीयते को वरो दीयते १ ॥ ८ ॥ - युग्मम् લાટ, કર્ણાટક અને કારમીર ( એ દેશમાં ) પ્રસિદ્ધિ પામેલી, લક્ષ્મીના સમુલ્લાસ અને સૈાભાગ્યને સચેતન કરનારી, કેંટિ-મેખલાના શબ્દથી કાને શું આપવું છે અને કનું શું નષ્ટ કરવું છે ! કાને શું ઇષ્ટ છે અને કાને શું દુઃશકય છે ! કાણુ ઠાને સાધ્ય છે ! વળી કાણુ કાને દુ:ખ દે છે ! કાણ કાનાથી જીતાય છે ! કયું વરદાન આપવું જોઇએ એવું ઇષ્ટ વાક્ય ઉચ્ચારનારી હું સેવાને લક્ષ્મી અર્ધું છું.—૮ भारत ! यस्तव पुरतः, स्तोत्रमिदं पठति शुद्धभावेन । स भवति सुरगुरुतुल्यो, मेधामावर्हेति सततमिह ॥ ९ ॥ - आर्या હૈ સરરવતી ! જે આ સ્તાત્રનું શુદ્ધ ભાવ પૂર્વક તારી સમક્ષ પઠન કરે છે, તે ગૃહસ્પતિના સમાન થાય છે અને આ જગતમાં નિરંતર બુદ્ધિને ધારણ કરે છે. ૧ બારીઆ, ૨ કમનસીબી, ૩ ફા. — ૪ ′ હૈંતિ નિયમેન ' કૃતિ જ્ઞ—વાયઃ । Page #292 -------------------------------------------------------------------------- ________________ ઇ-રિષ્ટ पं० दानविजयमुनिवर्यविरचितं श्रीसरस्वतीस्तोत्रम् । -વૂ૦सम्पूर्णशीतद्युतिवक्त्रकान्ते !, लावण्यलीलाकमलानिशान्ते ! । त्वत्पादपमं भजतां निशाऽन्ते, मुखे निवासं कुरुतात् सुकान्ते ! ॥१॥-उपजातिः હે (શર ઋતુની પૂર્ણિમાના) પૂર્ણ ચન્દ્રના જેવા વદન વડે મને હર ! હલાવણ્ય, કીડા અને લક્ષ્મીના નિવાસરૂપ (સરરવતી) હે સુન્દર કાન્તિવાળી (દેવી) ! નિશાના અન્તમાં (પ્રભાતે) તારા ચરણ-કમલની ઉપાસના કરનારા (જ)ના મુખમાં તું નિવાસ કર.-૧ समजुलं वादयती कराभ्यां, यत्(सा)कच्छपी मोहितविश्वविश्वा । शक्तित्रिरूपा त्रिगुणाभिरामा, वाणी प्रदेयात् प्रतिमां भजत्सु ॥२॥-उप० જેણે બે હાથ વડે કોમળ રીતે ક૭પી (વીણા) વગાડી સમરત બ્રહ્માણ્ડને મોહિત કર્યો છે એવી, વળી ત્રણ શક્તિરૂપ તેમજ ત્રણ ગુણોથી રમણીય એવી સરસ્વતી ભક્ત (જનો)ને પ્રતિભા સમર્પો-૨ विद्यानिधे!रिव गौर्विभाति कुकिंभरी सार्वजनीनचेताः । यस्या महिम्ना वदतांवरेण्य-भावं भजन्ते पुरुषा विवर्णाः ॥३॥-इन्द्रवजा જેના પ્રભાવથી પામર પુરૂષે (પણ) શ્રેષ્ઠવાદિપણાને પામે છે તે સર્વનું હિત કરવાના ચિત્તવાળી તથા વિદ્યાના નિધાન એવા વિધાધર કે વિબુધ)ની ગાય (કામધેનુ)ની જેમ વિદ્વાનોનું પિષણ કરનારી સરસ્વતી શેભે છે.-૩ सितपतत्रिविहङ्गमपत्रका, दनुजमानुजदेवकृतानतिः। भगवती परब्रह्ममहानिधिः, वदनपङ्कजमेव पुनातु मे ।। ४ ॥-द्रुतविलम्बितम् શ્વેત પાંખવાળા પક્ષી (રાજહંસ)રૂપ વાહનવાળી તથા વળી દાનવ, માનવ અને દેવ વડે પ્રણામ કરાયેલી તેમજ પરબ્રહ્મના મેટા ભંડારરૂપ ભગવતી મારૂં મુખ-કમલજ પવિત્ર કરે – विविधभूषणवस्त्रसमावृतां, नवरसामृतकाव्यसरस्वतीम् ।। बहुजनान् ददती प्रतिभा मुहुः, प्रमुदितः प्रतिनौमि सरस्वतीम् ॥५॥दुत० વિવિધ વસ્ત્ર તથા અલંકારથી પરિવૃત વળી (શૃંગારાદિક) નવ રસરૂપ અમૃતથી યુક્ત કાવ્યની તરંગિણું તેમજ ઘણી મનુષ્યને વારંવાર પ્રતિભા આપતી એવી સરસ્વતીને હું હર્ષપૂર્વક સ્તવું છું.–૫ wાર ! ત્રિપુરે ! સમાવે!, હારવતિનટ્સ ! निशासु शेते(ऽवसाने) चरणारविन्दं, भजे सदा भक्तिभरेण देवि! ॥६॥-उप० હે એ કારસ્વરૂપી ! હે ત્રિપુરા (સરરવતી) ! હે સમગ્ર લાભવાની શીકાર વણથી લક્ષિત એવા બીજવરૂપી ! તારા ચરણ-કમલને પ્રભાતે હે દેવી ! હું ભકિતના સમૂહથી સર્વદા સેવું છું.-૬ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ घ-परिशिष्टम् त्वद्धयानतः संस्मरणात् प्रकामं, भवन्ति ते स्वर्सवि कीर्तिपात्रम् । विद्याचगा बैहिककीर्तिभाजो, यथा हि दृष्टाः कविकालिदासाः॥७॥-उप० તારા ધ્યાનથી–અરે તારું રૂડી રીતે સ્મરણ કરવાથી પણ પ્રાણીઓ કવિ કાલિદાસ જેમ ખરેખર વિદ્યા વિચક્ષણમાં પ્રથમ એવી આ લેકની કીર્તિને ભજનાર જેવાય છે તેવા સ્વभावातिना पात्र मने छ.-७ ॐ हा ही मन्त्ररूपे ! विबुधजनहिते ! देवि ! देवेन्द्रबन्धे (वन्ये) ! चश्चचन्द्रावदाते ! क्षपितकलिमले ! हारनीहारगौरे ।। भीमे ! भीमाट्टहासे ! भवभयहरणे ! भैरवे ! भैरवेशे ! ___ ॐ हाहीहंकारनादे ! मम मनसि सदा शारदे । देहि तुष्टिम् ॥ ८॥ स्रग्धरा इत्थं भक्तिभरेण मञ्ज मयका नीता स्तुतेः पद्धतौ तत्तत्पाठवतां करोतु सुतरां विद्यामिमां भारती । विद्ववृन्दमनीषिदानविजयाशंसा ययाऽपूरि च_ पाचालैककथा कथङकथिकता यस्या निसर्गः फलम् ॥९॥-शार्दूल. અઠિમા લેકના અને શારદાષ્ટકના પ્રથમ લોકના અર્થમાં ખાસ ફેર નથી. આ પ્રમાણે મારાથી સત્વર ભક્તિના ભારપૂર્વક સ્તુતિના માર્ગમાં લવાયેલી સરસ્વતી કે જેણે પડિત-વર્ગમાં બુદ્ધિશાળી એવા દાનવિજયની આશા પૂરી છે અને જેની કથાનું ફળ શાક વગરની વાચાલ પુરૂષોની કથા જ છે તે તેનો પાઠ કરનારાને આ વિદ્યા કરેજ – ङ-परिशिष्टम् । श्रीमलयकीर्तिमुनीश्वरसन्दृब्धं ॥श्रीशारदास्तोत्रम्॥ जननमृत्युजराक्षयकारणं, सकलदुर्नयजाडयनिवारणम् । विगतपारभवाम्बुधितारणं, समयसारमहं परिपूजये ॥ १॥ જન્મ, મરણ અને ઘડપણના નાશના હેતુરૂપ એવા, વળી સમગ્ર દુર્નય (નયાભાસ)ની જડતાને દૂર કરનારા તેમજ અપાર સંસાર-સમુદ્રને પાર પમાડનારા એવા સિદ્ધાન્તના સારનું હું पूजन ३ धुं.-१ जलधिनन्दनचन्दनचन्द्रमः-सदृशमूर्तिरियं परमेश्वरी।। निखिलजाउयजटोग्रकुठारिका, दिशतु मेऽभिमतानि सरस्वती ॥२॥ ૧ આ સંપૂર્ણ સ્તોત્ર કુતવિલંબિત છંદમાં રચાયેલું છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ श्रीशारदास्तोत्रम् ૧૯૯ સમુદ્ર-પુત્ર (શંખ અથવા અમૃત), ચન્દન તથા ચન્દ્રમાના સમાન ( શ્રેત) મૂર્તિવાળી તથા સમરત જડતા (અજ્ઞાન)ની જટાને (છેદવામાં) તીક્ષ્ણ કુહાડા જેવી એવી આ ઉત્તમ ઐશ્વર્યવાળી સરસ્વતી અને મનવાંછિત અપ–૨ विशदपक्षविहङ्गमगामिनी, विशदपक्षमृगाङ्कमहोज्ज्वला। विशदपक्षविनेयजनार्चिता, दिशतु मेऽभिमतानि सरस्वती ॥ ३ ॥ ઉજજવળ પાંખવાળા (હંસ) પક્ષી ઉપર સવાર થનારી, શુક્લ પક્ષ (પખવાડિયા)ના ચન્દ્રના જેવી અત્યંત નિર્મળ, તેમજ વિમળ (માતાપિતાના) પક્ષવાળા વિનમ્ર માનવો વડે પૂજાયેલી એવી સરસ્વતી –૩ वरददक्षिणबाहुधृताक्षका, विशदवामकरार्पितपुस्तिका । उभयपाणिपयोजधृताम्बुजा, दिशतु मेऽभिमतानि सरस्वती ॥४॥ વરદાન દેનારી મુદ્રાવાળા (એક જમણા હાથવાળી) તેમજ જપમાલાને ધારણ કરેલા ( દ્વિતીય) દક્ષિણ હસ્તવાળી, વળી નિર્મળ ડાબા હાથમાં પુરતક રાખ્યું છે એવી તેમજ બંને કર-કમલ વડે કમળને ધારણ કર્યું છે એવી સરરવતી-૪ मुकुटरत्नमरीचिभिरूवंग-र्वदति या परमां गतिमात्मनि । भवसमुद्रतरीस्तु नृणां सदा, दिशतु मेऽभिमतानि सरस्वती ॥५॥ મુકુટ(ગત) રત્નનાં ઊર્ધ્વગામિ કિરણ વડે જે પિતાને વિષે પરમ ગતિ વધે છે, તે માનવને માટે તે સર્વદા સંસાર સમુદ્રમાં નૈકા સમાન એવી સરસ્વતી–૫ परमहंसहिमाचलनिर्गता, सकलपातकपङ्कविवर्जिता । अमृतबोधपयःपरिपूरिता, दिशतु मेऽभिमतानि सरस्वती ॥ ६ ॥ પરમહંસ (જિનેશ્વર)રૂપ હિમાલયમાંથી નીકળેલી, સર્વ પાપરૂપ કાદવથી રહિત, અમૃત-જ્ઞાનરૂપ જળ વડે પરિપૂર્ણ એવી સરસ્વતી નદી) મને –૬ परमहंसनिवाससमुज्ज्वला, कमलयाकृतिपासमनोत्तमाः (१)। વતિ યા વનાનુદ્દે સવા, રિતુ મેમમતાનિ સરસ્વતી | ૭ | ઉત્તમ હંસના નિવાસ (સ્થાનરૂપ માનસ સરોવરના) જેવી ઉજ્વળ, મુખ-કમળને.... ધારણ કરે છે તે સરસ્વતી – सकलवाङ्मयमूर्तिधरा परा, सकलसत्त्वहितैकपरायणा । सकलनारदतुम्बुरुसेविता, दिशतु मेऽभिमतानि सरस्वती ॥८॥ કળા અને સાહિત્યની (અથવા સમગ્ર જ્ઞાન)ની મૂર્તિરૂપ તથા ઉત્તમ, તેમજ સમગ્ર પ્રાણીઓના કલ્યાણને વિષે અદ્વિતીયપણે તત્પર, તથા વળી સર્વ નારદ અને તુમ્મરૂ (ગાંધર્વ) થી સેવિત એવી સરસ્વતી –૮ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ च-परिशिष्टम् मलयचन्दनचन्द्ररजःकण-प्रकरशुभ्रदुकूलपटावृता। विशदहंसकहारविभूषिता, दिशतु मेऽभिमतानि सरस्वती ॥९॥ મલય (ગિરિ)ના ચન્દન અને કપૂરના રજકણના સમૂહના સમાન દેદીપ્યમાન વસ્ત્ર-પટથી વીટાયેલી, નિર્મળ હંસ અને હારથી વિશેષતઃ અલંકૃત એવી સરસ્વતી –૯ मलयकीर्तिकृतामपि संस्तुति, पठति यः सततं मतिमान् नरः । विजयकीर्तिगुरोः कृतिमादरात्, सुमतिकल्पलताफलमश्नुते ॥१०॥ વિજયકીર્તિ નામના ગુરૂની કૃતિ અને મેં મલયકીર્તિએ કરેલી સ્તુતિનું પણ જે બુદ્ધિશાળી માનવ આદરપૂર્વક નિરન્તર પઠન કરે છે, તે સુબુદ્ધિરૂપ કલ્પવલીના ફળને ભેગવે છે–૧૦ च-परिशिष्टम् | શ્રી સરસ્વતી સ્તવઃ | -030-8--- सकलमङ्गलवृद्धिविधायिनी, सकलसद्गुणसन्ततिदायिनी । सकलमजुलसौख्यविकाशिनी, हरतु मे दुरितानि सरस्वती ॥१॥ સમગ્ર કલ્યાણેની વૃદ્ધિ કરનારી, સમરત સગુણની શ્રેણિ અર્પણ કરનારી, સંપૂર્ણ, મનહર સુખને વિકાસ કરનારી એવી સરસ્વતી મારાં પાપો નાશ કરે–૧ अमरदानवमानवसेविता, जगति जाड्यहरा श्रुतदेवता । विशदपक्षविहङ्गविहारिणी, हरतु मे दुरितानि सरस्वती ॥२॥ દેવો, દાન અને માનવ વડે સેવા કરાયેલી, જગતમાં (વસતા જીવોની) જડતાને હરનારી, તેમજ ઉજજવળ પાંખવાળા પક્ષી (રાજહંસ) ઉપર આરોહણ કરનારી તની અધિષ્ઠાયિકા દેવી સરસ્વતી – ૨ प्रवरपण्डितपूरुषपूजिता, प्रवरकान्तिविभूषणराजिता । प्रवरदेहविभाभरमण्डिता, हरतु मे दुरितानि सरस्वती ॥३॥ પ્રૌઢ પણ્ડિત પુરૂષોથી પૂજાયેલી, અત્યુત્તમ લાવણ્ય અને આભૂષણેથી શોભતી, તેમજ ઉત્તમ દેહની દ્યુતિના સમૂહથી અલંકૃત એવી સરસ્વતી – सकलशीतमरीचिसमानना, विहितसेवकबुद्धिविकाशना । धृतकमण्डलुपुस्तकमालिका, हरतु मे दुरितानि सरस्वती ॥ ४ ॥ સેળે) કળાથી યુક્ત ચન્દ્રના સમાન વદનવાળી, વળી જેણે સેવકની ગતિને વિકાસ કર્યો છે એવી તથા જેણે હસ્તેમાં કમઠળુ, પુસ્તક અને (૫) માળા ધારણ કરી છે એવી સરસ્વતી –૪ ૧ આ સ્તવની પ્રાથમિક દશ પ કુતવિલખિત છંદમાં રચવામાં આવ્યાં છે, જ્યારે એનું અંતિમ પળ શાલવિક્રીતિ છંદમાં રચાયેલું છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ श्रीसरस्वतीस्तवः ૨૦૧ सकलमानससंशयहारिणी, भवभवोर्जितपापनिवारिणी । सकलसद्गुणसन्ततिधारिणी, हरतु मे दुरितानि सरस्वती ॥५॥ સમત (પ્રાણીના) મનના સંશયને દૂર કરનારી, સંસારમાં ઉત્પન્ન થયેલા મોટા પાપનું નિવારણ કરનારી, સકળ સદ્દગુણની શ્રેણિને ધારણ કરનારી એવી સરસ્વતી –૫ प्रबलवैरिसमूहविमर्दिनी, नृपसभादिषु मानविवर्द्धिनी । नतजनोदितसङ्कटभेदिनी, हरतु मे दुरितानि सरस्वती ॥ ६ ॥ પરાક્રમી વૈરીને સમુદાયનું મર્દન કરનારી, રાજ-સભાદિકને વિષે સન્માનને વધારનારી, નમન કરેલા માનવોના ઉદયમાં આવેલાં કષ્ટોને કાપનારી એવી સરસ્વતી –૬ सकलसद्गुणभूषितविग्रहा, निजतनुद्युतितर्जितविग्रहा । विशदवस्त्रधरा विशदद्युति-हरतु मे दुरितानि सरस्वती ॥७॥ સકળ સદ્ગુણથી અલંકૃત દેહવાળી, વળી જેણે પિતાના દેહની યુતિ વડે (રાજહંસ જેવા) પક્ષીઓને (અથવા સંગ્રામને કે કુહને) પરાસ્ત ક્યાં છે એવી, તથા વિશદ વસ્ત્ર ધારણ કરનારી તેમજ નિર્મળ પ્રભાવાળી એવી સરસ્વતી –૭ भवदवानलशान्ति(न्त्य ?)तनूनपा-द्वितकरैकृतिमन्त्रकृतकृपा। भविकचित्तविशुद्धिविधायिनी, हरतु मे दुरितानि सरस्वती ॥ ८॥ સંસારરૂપ દાવાનલને શાન્ત કરવામાં મેઘ સમાન, (જીવોને) હિતકારી, ઐકારના જાપથી જેણે કૃપા કરી છે એવી તથા ભવ્ય (જને)ના ચિત્તને નિર્મળ કરનારી એવી સરસ્વતી –૮ तनुभृतां जडतामपहृत्य या, विबुधतां ददते मुदिताया। मतिमतां जननीति मताऽत्र सा, हरतु मे दुरितानि सरस्वती ॥९॥ પૂજન થતાં આનંદ પામી જે પ્રાણીઓના અજ્ઞાનને દૂર કરીને વિદ્વત્તા અપે છે અને જે આ જગતમાં બુદ્ધિશાળીઓની માતા તરીકે મનાય છે, તે સરસ્વતી –૯ सकलशास्त्रपयोनिधिनौः परा, विशदकीर्तिधराऽङ्गितमोहरा । जिनवराननपद्मनिवासिनी, हरतु मे दुरितानि सरस्वती ॥ १० ॥ સમગ્ર શાસ્ત્રરૂપ સમુદ્રને વિષે નૈકા સમાન, ઉત્તમ, નિર્મળ કીર્તિવાળી, પ્રાણીઓના અજ્ઞાનો નાશ કરનારી, જિનેશ્વરના મુખ-કમલમાં નિવાસ કરનારી એવી સરસ્વતી–૧૦ इत्थं श्रीश्रुतदेवता भगवती विद्वज्जनानां प्रसः । सम्यग्ज्ञानवरप्रदा घनतमोनिर्नाशिनी देहिनाम् । श्रेयःश्रीवरदायिनी सुविधिना सम्पूजिता संस्तुता, ___ दुष्कर्माण्यपहत्य मे विदधतां सम्यक्श्रुतं सर्वदा ॥ ११ ॥-शार्दूल० આ પ્રમાણે સુવિધિ પૂર્વક પૂજન કરાયેલી તેમજ રતવાયેલી ભગવતી શ્રીશ્રત-દેવતા કે જે પડિત પુરૂષોની માતા છે, જે યથાર્થ જ્ઞાનરૂપ વરદાન આપનારી છે, જે પ્રાણીઓને ગાઢ અજ્ઞાનને વિનાશ કરનારી છે તેમજ જે કલ્યાણરૂપ લક્ષ્મીના વરદાનને (પણ) દેનારી છે, તે (સરરવતી) મારાં દુષ્કૃત્યને દૂર કરીને મારા મૃત (જ્ઞાન)ને સર્વદા યથાર્થ કરે.–૧૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૪-પરિશિષ્ટમ્ । ॥ શ્રીરા વાસ્તુતિઃ ॥ ॐ ह्रीं अर्हन्मुखाम्भोज-वासिनीं पापनाशिनीम् । સરસ્વતીમદં તૌમિ, શ્રુતસાગરપારવામ્ ॥ o II ૐ તીર્થંકરના વદન-મલમાં વસનારી, પાપના વિનાશ કરનારી તથા શ્રુત-સાગરના પાર પમાડનારી એવી સરસ્વતીની હું સ્તુતિ કરૂં છું.-૧ लक्ष्मीबीजाक्षरमयीं, मायाबीजसमन्विताम् । त्वां नमामि जगन्मात- ઘેજોયૈ યાયિનીમ્ ।। ૨ ।। હે વિશ્વ-જનની ! લક્ષ્મી-ખીજ વાચક ( શ્રી ) અક્ષરથી યુક્ત, માયા-ખીજ (મૈં ) સહિત તેમજ ત્રિભુવનના ઐશ્વર્યને આપનારી એવી તને હું નમસ્કાર કરૂં છું.—૨ સરસ્વતિ ! વવવાનાવિનિ ! મિતાક્ષરેઃ । येनाहं वाङ्मयं सर्व, जानामि निजनामवत् ॥ ३ ॥ સરસ્વતી ! વદ વદ વાગ્વાદિની ! એ મિત ( અલ્પ ) અક્ષરો વડે હું મારા નામની જેમ સમસ્ત સાહિત્યને જાણું છું.—૩ બળવંત ! સરઘ્ધતિ !, ટી નમોઽત્રિયે કહે । ये कुर्वन्ति न ते हि स्युः, जाड्याम्बुधिधराशयाः ॥ ४ ॥ હે ભગવતી શારદા ! જે તારા ચરણ-કમલને વિષે પ્રાતઃકાલમાં ફ્રી પૂર્વક નમન કરતા નથી, તે અજ્ઞાનના સમુદ્રના જેવા હૃદયવાળા છે.—૪ त्वत्पादसेवी हंसोऽपि, विवेकीति जनश्रुतिः । દ્રવીમિ દિ પુનઃપ્તેાં, ચેવ સ્ત્રવરળૌ વિ ! ॥ ૧ ॥ તારા ચરણની સેવા કરવાવાળા હંસ પણ વિવેકી છે એવી લેાક-શ્રુતિ છે, તે પછી જેમનાં હૃદયમાં તારાં ચરણા છે તેની તેા હું શી ( વાત ) કહું !—પ્ તાવળીના મુળા માત !, સરસ્વતિ ! વામને ! | यत्स्मृतावपि जीवानां, स्युः सौख्यानि पदे पदे ।। ६ ।। હે સરસ્વતી ! હૈ વદસ્વરૂપી ! જે ગુણેાનું સ્મરણ કરવાથી જીવેાને પગલે પગલે સુખા મળે, તે ગુણા તારામાં છે.—૬ त्वदीयचरणाम्भोजे, मचित्तं राजहंसवत् । મવિષ્યતિ વા માતા !, સરસ્વતિ ! વત્ રમ્ | ૭ || હે માતા ! હૈ સરસ્વતી ! તારા ચરણ-કમલને વિષે રાજહંસની પેઠે મારૂં ચિત્ત ક્યારે (ભક્તિશાળી) થશે તે તું સ્પષ્ટ ખાલ. ~૭ ૧ આ સ્તુતિ શ્રીવિજયદાનસૂરિએ ઉતારી માકલી હતી; તે બદલ હું તેમને આભારી છું. Page #298 -------------------------------------------------------------------------- ________________ II શ્રીરાલાલતુતિઃ | ૨૦૩ श्वेताजनिधिचन्द्राश्म-प्रासादस्थां चतुर्भुजाम् । हंसस्कन्धस्थितां चन्द्र-मूगुंज्ज्वलतनुप्रभाम् ॥ ८॥ वाम-दक्षिणहस्ताभ्यां, विभ्रतीं पद्म-पुस्तिकाम् । तथेतराभ्यां वीणा-ऽक्ष-मालिका श्वेतवाससीम् ॥ ९ ॥ उगिरन्तीं मुखाम्भोजा-देनामक्षरमालिकाम् । ધ્યાયે ચોઘશિત લેવી, સોડરિ વિમેવ | ૨૦ | –ત્રિભિષકમ્ સફેદ કમળ, નિધિ અને ચન્દ્ર-મણિના મહેલમાં રહેલી, ચાર હાથવાળી, હંસની ખાંધ ઉપર આરૂઢ થયેલી, ચન્દ્રની મૂર્તિ જેવી ઉજજવળ દેહની કાંતિવાળી, ડાબા હાથ વડે પદ્મને અને જમણા હાથથી પુસ્તકને તેમજ બીજા બે હાથ વડે વીણા અને જપ-માળાને ધારણ કરતી, ધવળ વસ્ત્રવાળી, મુખપદ્મથી આ અક્ષર-માળાને ઉચ્ચાર કરતી અને આગળ રહેલી એવી આ (સારદા) દેવીનું જ ધ્યાન ધરે, તે મૂર્ખ હૈય તે પણ કવિ થાય. ૮–૯–૧૦ श्रीशारदास्तुतिमिमा हृदये निधाय ये सुप्रभातसमये मनुजाः स्मरन्ति । तेषां परिस्फुरति विश्वविकाशहेतुः सद्ज्ञानकेवलमहो महिमानिधानम् ॥ ११ ॥ આ શ્રીશારદા-સ્તુતિને હૃદયમાં સ્થાન આપીને જે માનવે એનું સવારના પહેરમાં મરણ કરે છે, તેમને બ્રહ્માંડને વિકાસ કરવામાં કારણરૂપ તેમજ મહિમાના ભંડારરૂપ એવું સુન્દર કેવલજ્ઞાન અહે ફરે છે.–૧૧ ययेप्सया सुरव्यूह-संस्तुता मयका स्तुता । तत् तो पूरयितुं देवि !, प्रसीद परमेश्वरि । ॥ १२ ॥ સુર-સમૂહ વડે સ્તુતિ કરાયેલી એવી તારી મેં જે અભિલાષાથી સ્તુતિ કરી છે તેને પૂર્ણ કરવા માટે હે દેવી ! હે પરમ ઐશ્વર્યવાળી (શારદા)તું કૃપા કર–૧૨ Page #299 -------------------------------------------------------------------------- ________________ ન-પરિશિષ્ટમ્ । શ્રીશાન્તિકુશલ મુનીશ્વરકૃત પાર્શ્વનાથ સ્તવન ગાડી ૨. ગાડી ગાડી પ. સારદ નામ સાડામણેા(શું !) મનિ આણી હૈ। અવિહડ રંગ. પાસ તણેા મહિમા કહું યેશ કીરતિ હૈ। જીમ ગાજે ગગ. ગાડી ( ૧ ) પરતા પૂરવે ચિંતામણી (૨) હૈ। તું લીલ વિલાસ. અંતરીક (૩) મારે મને વરકાણે ( ૪) હૈ। તું સાહિઈ પાસ. *અલવિષ્ણુ ( ૫ ) રાવણ ( ૬ ) રાજીએ છરાવળ ( ૭ ) હા તું જાગઇ દેવ I લજીંગ પાસ સંખેસરા (૮) ખીલુંજ ( ૯ ) હા તેરી કીજઇ સેવ. ચારવાડે (૧૦) મગસીએ (૧૧)જ્યે દીવ (૧૨) પાટણ (૧૩) હૈ। ડાકરીએ પાસ. (૧૪) દાદેા (૧૫) નવખંડ (૧૬) જાણીઈ પાસ લવદ્દી (૧૭) હા રાય રાણા દાસ. ગાડી ૪. પંચાસર (૧૮) મહીમંડળે ભલે ભાભા (૧૯) હા નારિંગા (૨૦) નામ. નવપલ્લવ (૨૧) કોકા (૨૨) કહ્યા, અઝારે (૨૩) હૈ। તું બેઠે ઠામ. લાડણ (૨૪) તવરી (૨૫) જાણીએ 'ઉથમણી (૨૬) હા મહિમાભડાર. શિરાઇઈં (૨૭) ત્રેવીશમા કુડેશેર (૨૮) હૈા સેવક સાધાર. ભાઅણુ (૨૯) પાસ ખંખાવતી (૩૦) નાડે (૩૧) હા તું ધૃતકલ્લાલ. (૩૨) સહસા (૩૩) ને સાંમલા (૩૪) પાસ પરગટ (૩૫) હા તું કુંકેમરાલ (૩૬) ગાડી “ચિંહુરૂપે આરાસણે (૩૭) ધંધાણી (૩૮) હૈ। વંદું નિશદીશ. બેનમાળ (૩૯) ઉજેણીએ (૪૦) નેવાજે હા જાણે જગદીશ. ભીડભંજન (૪૧) ભલે સાંભર્યાં કાંડુંડ (૪૨) હૈા નાગિદ્રહ (૪૩) જોય. જેસલમેરે (૪૪) તું જ્યે અમીઝરા (૪૫) હૈ। “મડારે (૪૬) હાય. શંખલપુર (૪૭) સિંધુ (૪૮) જ્યા મુંજપર (૪૯) હૈ। જોટિંગા (૫૦) પાસ. ભેંમદાવાદિ (૫૧) મનેહરૂ કંબાઈ (૫૨) હૈ। તું સાઈ પાસ. સાદડી (૫૩) આમાદે (૫૪) વસે કલિકુંડે (૫૫) હૈ। સેાતિ (૫૬) પરિણામ. પાસ વિદ્વારે આગર (૫૭) ચાણસમે (૫૮) હા બેડે (૫૯) અભિરામ. ગાડી ગાડી ગાડી ગેડી . ૧. 3. * ૧૭. ૮. ૯. ગાડી ૧૧. થભણ. ૭ ચારાપઈ. ૮ મડવા. ૧ જસ તીર્થ. ર્ અલવર. ૩ બલાજઇ. ૪ ઉષમણું. ૫ સીરેાડી. ૯ આ આઠમી કડી છે, જયારે પૂર્વેની કડી નવમી છે; વળી સલષણુપુર સમીઈ યા એવા પાઠ-ભેદ પણ છે. ૧૦ સાદડીઈ માદષ્ટ વસ્યા. ૧૧ પાલ, • ૧૦. Page #300 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ સ્તવન ૨૦૫ કપડવણજે (૬૦) કરડે (૬૧) હમ્મીર પરિ (૬૨) હે પંપાડે (૬૩) પાસ. છેકેલી (૬૪) કાલીએ (૬૫) મસાણે (૬૬) હે મેડતા (૬૭) નિવાસ, ગેડી. ૧૨. કડિઆઉલ (૬૮) આલુએ (૬૯) શેત્રુંજે (૭૦) વંદું (૭૧) ગિરનારિ. 'બેવો (૭૨) રાધનપુર (૭૩) કંઈઈ હે સંડેરે (૭૪) સાર. ગેડી. ૧૩. તું ભરૂચિ (૭૫) તું ઈડરે (૭૬) 'અનુઆડે (૭૭) હે તુહિજ ગુણખાણિ તું દેલવાડે (૭૮) વડેદરે (૭૯) ડુંગરપરિ (૮૦) હે ગધારિ (૮૧)વખાણિ ગોડી. ૧૪. વીસલનગરિ (૮૨) વાલ હ ડભેઈઈ (૮૩) હૈ બેઠે જીનરાજ. વાણિજ (૮૪)ચલણ (૮૫)પાસજી વેલાઉલ (૮૬) વડલી (૮૭) શિરતાજ. ગેડી, ૧૫. મહુરપાસ (૮૮) "ચેઈ વલી અહિછત્તે (૮૯) હું ‘આણંઘે રાય. નાગપુરે (૯૦) બીબિપુરે (૯૧) નડુલાઈ (૨) હે ઢીલી (૩) મંઝરિ ગેડી. ૧૬. ગાડરીઓ (૯૪) માંડવગઢ (૫) તજજારે ૯૬) હે પીરજા(૭) વાસ, કુંભલમેરે (૯૮) ગાજી રાણકપુર (૯) હે સમે દે સાદ, ગેડી. ૧૭. તું વેલાઉલે (૧૦૦) માનીએ સિદ્ધપુરિ (૧૦૧) હે તું દીવ મઝારિ. ચિત્રકોટ(૧૦૨) ચંદ્રાવતી(૧૦૩)આસાઉલ(૧૦)હે વાંસવાલે ( ૧૫) પારિ. ગેડી૧૮. મરહઠ (૧૬) મથુરા (૧૦૭) જાણીઈ વાણારસી (૧૦૮) હૈ તું પાસ છણંદ. તું સમિઆણે(૧૯) સાંભલ્યો તારે (૧૧૦) હે તો જીણચંદ. ગોડી૧૯, એક આઠે આગલા નામે કરી છે શુણિઓ જીનરાજ. આરતી ટલી આમય ગયો આશા ફલી હે મારા મનની આજ. ગોડી, ૨૦. પાસ પ્રભાવે પ્રાગડો મહિમાનિધિ હે તું દેવદયાલ. એકમના જે ઓલગિ તે પામિ હે લાડી વિશાલ. ગેડી ૨૧. તું મેવાસી ઉજલે તે માંડી હો મટી જાત્ર. ભવના ભારે આમલા તુજ આગલિ હૈ ના પાત્ર. ગેડી. ૨૨. ઉવસ વાસે તું વસે વણારસી હે રાણા વામા માત. અશ્વસેન કુલચંદલો મુજ વહ હૈ તું ત્રિજગવિખ્યાત. ગેડી, ર૩. છત્ર ધરે ચામર ઢળે ઠકુરાઈ હે ત્રિગડે જંગું ભાણ. ભામંડળ તેજે તપે તુજ વંછે હો દરિસણ દીવાણ. ગેડી ૨૪. ૧ હમીરપુર. ર છેછલી ૩ કડી આહા આબૂઈ. ૪ વીઝેવઈ. ૫ બૂકિં. ૬ વાડિજ. ૭ઈ વલી. ૮ આણી ઘુરાય. મન જાય. ૧૦ તું જાઉરિ હે પીરેજાબાદ. ૧૧ નાલઈ. ૧૨ મેરહટ. ૧૩ અજારે. ૧૪ જિનભાણ. Page #301 -------------------------------------------------------------------------- ________________ ગેડી. ૨૫ ગેડી ૨૬ ગોડી ૨૭ ગોડી ૨૮ ૨૦૬ પાર્શ્વનાથ સ્તવન ભૈરવ દૈત દયાલિઓ જખ્ય યોગિણ હે ડાઈણ વિકરાલ. ભૂત ન માગે હૈરવા તું સમરથ છે ગાડી રખવાલ. તું મધરને પાતશાહ એકલમલ હૈ તું ધિંગડધિંગ. “વારણ રાખે બારણે તુજ રહા હા કે ન કરે સિંગ. ઠમ ઠમ ઠા ઠાકુર ચડા ચાંક હો તું કાઢે માર. રોગ હરે રોગી તણાં તું બેસે છે વનવાડી ઝાડું. તરકસ ભીડે ગાતડી કર ઝાલિ હે લાલ કબાણ. નીલડે ઘડે તું ચઢે તું ફેરે હો ફોજ કેકાણ. નવ નવ રૂપે તું રમે અડવડીઓ હો દેખન ! હાથ. સંઘ તણી સાનિધ કરે તું મેલે હે મેલા સાથે. અલખ નિરંજન તું જે અતુલિ બલ હે તું ભૂતલભાણ. શાંતિકુશલ ઈમ વિનવે તું સાહિબ હે ગોડી સુલતાણ. તપગચ્છ તિલક સમોવડે પાય પ્રણમી હૈ વિજયસેન સૂરીશ. સંવત સેલ સતસઠ ( ૧૬૬૭) વીનવીઓ હો ગોડી જગદીશ. કલશ–વીસમે જનરાજ જાણ હિંઈ આણું વાસના નર અમર નારી સેવ સારી ગાયનું ગુણ પાસના વિનયકુશલ ગુરૂચરણ સેવક ગેડી નામે ગહગલ્યો કલિકાલમાંહિ પાસ "નામિં સેવ કરતાં સુખ લો. ગેડી. ગેડી ૩૦ ગેડી ૩૧ ૧ દેવ. ૨ બારિ ન રાખઈ ૩ થલિ થલિ કાવો ઠાકુરે ચેડા ચટક છે. ૪ ફોજ ફોજે હે ફેરઈ કેકાણુ, ૫ તુહિજ દિ હાથ. ૬ બોલાવઈ છે તું મેલઈ સાથ. ૭ લિગે. ૮ ઠાકુર સુલતાણ. ૯ તડવી. ૧૦ પરગટ, Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ (પ્રથમ વિભાગ) સંબંધી અભિપ્રાય ( ૧ ) આચાર્યવર્ય શ્રીમાનતંગસરિનું સ્તોત્ર જૈન જગતમાં બહુ વિખ્યાત છે. તેમના કર્તા સૂરિ પ્રવરને આજે સેંકડો વર્ષો વીત્યા છતાં તેઓ કૃતિરૂપે અમર છે, અને એ અમરતાનાં મુખ્ય કારણે તેઓશ્રીની કૃતિમાં રહેલ શબ્દ-લાલિત્ય, અખંડિત રસપ્રવાહ, સુંદર કાવ્ય-ચમત્કૃતિ અને ભાગીરથીના જલસમાન આત્માના હૃદયંગમ ભાવો છે. આ પ્રભાવક રસ્તોત્રનાં અનેક અનુકરણે થયાં છે. કમભાગે તે બધાં અત્યારે ઉપલબ્ધ નથી, છતાં જે અનુકરણે બહાર પડે છે તે જોતાં હૃદય જરૂર ફુલાય છે. જૈન મહર્ષિઓએ પિતાને નિવૃત્તિ-સમય જ્ઞાનધ્યાન સાહિત્યસેવામાં ગાળે છે, જેમની સાહિત્યસૃષ્ટિમાં ઉંચી શ્રદ્ધા સાથે ધર્મભાવના પષાય અને ચાતકની પેઠે વાચકનું મન આકર્ષાય એવું સુંદર તત્ત્વ-મિલન હોય છે. શ્રીનેમિભક્તામર અને શ્રી વીરભક્તામર એ તેના સુંદર નમુના છે. આ બન્ને ભક્તામરે શ્રીજૈનશ્રેયસ્કર મંડળ-મહેસાણા તરફથી પ્રસિદ્ધ થએલ છે જે તેમાં રહેલ કવન-સામર્થ્યથી જેટલી પ્રસિદ્ધિમાં આવવાં જોઈએ, તેટલાં પ્રસિદ્ધ થયાં નથી. અલબત આબાળગે પાળપ્રિય મૂળ ભક્તામરરતોત્રની પ્રતિષ્ઠાને આ બન્ને ભક્તામરો પામશે કે કેમ? તે શકનીય છે. છતાં આ તે અતિ પ્રયાસથી જાહેરાતમાં મૂકાતાં વિશેષ ઉચ્ચ કક્ષાને પામે એ શક્ય છે. હમણાં આગોદયસમિતિએ આ બન્ને રોગોનું મૂળ ટીકા-ભાષાંતર વિવેચનવાળું પુરતક જૈન જગતુ સમક્ષ મૂક્યું છે. વીરભક્તામરના કર્તા ઉપાધ્યાય શ્રી ધર્મવર્ધનગણિ છે. તેમણે આ ભક્તામરમાં ટૂંકાણમાં સારી શૈલીથી વીર ભગવાનના જીવનને આલેખ્યું છે. પ્રભુના પૂર્વ ભવજન્મમહોત્સવ–શ્રીગૌતમસ્વામી-શ્રેણિક-ચંદનબાળા વિગેરે પ્રસંગે અને વીરતાની યથાર્થ તાને કે છતાં સુંદર પરિચય આપે છે તેમજ કવનપદ્ધતિ સરલ, રોચક અને શૈઢ ભાવવાહી છે અને ટીકા પણ પિતાની જ હોઈ અર્થની સ્પષ્ટતા કરવા પૂરતું લક્ષ્ય રખાએલ છે. બીજું શ્રીનેમિભક્તામર તે શ્રીભાવપ્રભસૂરિનું છે, જેણે નેમિનાથ પ્રભુનું ખ્યાન હદયંગમ આપ્યું છે, જેની કાવ્યપ્રસાદી શિષ્ટ-ક્લિષ્ટ, સુંદર ચમકૃતિવાળી અને પ્રૌઢ પાહિત્યભરી છે, જેમાં એક વાર જેવા તેવાની ચાંચ ખુંચે તેમ નથી. ટીકાથી ક્લિષ્ટતાને સરળ કરી છે. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીઆએ આ બને તેના શબ્દાર્થ, અન્વય, ભાષાંતર અને વિવેચન કરેલ છે. વિવેચનમાં અનેક ઉપયોગી માહિતી આપેલ છે એટલે મૂળ ગ્રન્થને વિશ્વવ્યાપી બનાવવા માટે આ પદ્ધતિ બહુજ ઉત્તમ છે. આ પુસ્તક સંસ્કૃતના અભ્યાસીઓ અને સંસ્કૃતના અનભિજ્ઞ એમ બન્ને વર્ગને અનુકૂળ થઈ પડે તેવી ઢબનું છે. પુરતકને સપોગી બનાવવા માટે પૂરતે શ્રમ લેવાય છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અભિપ્રાય આપણું સાહિત્ય કાવ્યગ્ર આવી રોચક પદ્ધતિથી મુદ્રિત થાય એ અત્યારે બહુ જરૂરનું છે. પણ અહીં મને એક વાત જરૂર ખટકે છે કે જે મૂળનાં આ અનુકરણે છે તેને અહીં કેમ વિસારી દેવામાં આવ્યું છે? જે મૂળની આ નીકે છે તે મૂળ રસપ્રવાહ-નદીની પીછાણ આપવાની જરૂર હતી. તેની વિશેષ ટીકાઓ મળી શકે તેમ છે. તેથી આવી જ શૈલીથી તેનું ભાષાંતર થવાની પ્રથમ અગત્યતા હતી. આ સ્તોત્રો જેમ જૈન વિદ્વાનોને ઉપયોગી છે તેમ અભ્યાસકદષ્ટિએ નીહાળનાર જૈનેતર અભ્યાસીઓને પણ આકર્ષ તેવાં છે. તે તેઓને ખાતર પણ મૂળ ભક્તામરની પ્રસાદી અપાઇ હેત તે સમુચિત થઈ પડત. હું ઈચ્છું છું કે હવે પછી આ સંબંધે ખ્યાલ રાખવામાં આવશે. અંતમાં આવા મૌલિક ગ્રંથને બહાર પાડનાર શ્રીમતી આગોદય સમિતિ-કાર્યવાહકે, ગ્રંથકાર મહાત્મા અને ભાષાંતરકારના આ શુભ પ્રયાસની ભૂરિ ભૂરિ અનુમોદના-પ્રશંસા કરી આવાં બીજા અનેક મૌક્તિકો બહાર પડે એ શુભેચ્છાપૂર્વક હું વિરમું છું. મા.શુ. ૧૦ ભેમ, મુનિ દર્શનવિજય. વાલકેસર, મુંબઈ. U શ્રીવીરશાસન પુસ્તક ૫ મું, અંક ૧૭ મે. શુક્રવાર તા. ૨૮-૧-૨૭. (૨) ૧ શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ, (પ્રથમ વિભાગ) કિંમત રૂા. ૩૦-૦. આ વિભાગમાં શ્રીવીરભક્તામર, શ્રીનેમિભક્તામર બંને પજ્ઞ ટકા સહિત અને શ્રીમાનતુંગરિકૃત ભક્તામર સ્તોત્ર, ગિરિનાર ગિરીશ્વર કલ્પરૂપ બે પરિશિષ્ટ સહિત, ગુર્જર ભાષાનુવાદ વિવરણ સંયુક્ત સમાવેલ છે. તે શ્રીઆગમેદય સમિતિ તરફથી શાહ વેણચંદ સૂરચંદે બહાર પાડેલ છે. ખાસવાંચવા લાયક છે, સંગ્રહ બહુ સારે કર્યો છે. બુક પાકા ને સુંદર પુંઠાથી બંધાવેલી છે. શ્રી જૈન ધર્મપ્રકાશ સં. ૧૯૮૩ માર્ગશીર્ષ પુસ્તક ૪૨ અંક મે. (3) The Poems of Vir-Bhaktamar and Nemi. Bhaktamar By the two Jain poetsUpadhyay Shri Dharma-Vardhangani and Shri Bhavprabha Suri with an appendix consisting of the Bhaktamar Stotra and Shri Girinar-Girishwar Kalpa with a translation into Gujarati and explanatory notes by Prof. Hiralal R. Kapadia, M. A. Printed at the Karnatak Printing Press, Bombay. Cloth cove pp. 197. Price Rs. 3 (1926), These poems are written by way of Padpurti to tsome verses of the Bhakta. mar Stotra of Shri Mantung Suri. Prof. Kapadia has collected, translated and an † Instead of some verses it should be all the verses. J. S. J. Page #304 -------------------------------------------------------------------------- ________________ notated them, and produced a scholarly work. These are but two out of such six Padpurti Poems. K. M. J. Vol. XLI. The Modern Review. No. 2 February 1927. (૪). વીરભક્તામર અને નેમિભક્તામર, કે જે માનતુંગસૂરિના સુપ્રસિદ્ધ “ભક્તામર' નામથી ઓળખાતા આદીશ્વરસ્તોત્રનાં પાદપૂર્તિરૂપ સ્તોત્ર-કાવ્યું છે. વિક્રમના ૧૮ મા સૈકાના પ્રારંભમાં વિદ્યમાન ધર્મવર્ધનગણિ અપરના વાચકધમસિંહની અને એજ સિકાના અંતમાં વિધમાનભાવપ્રભસૂરિની સ્વપજ્ઞ વૃત્તિ સાથેની ઉપર્યુક્ત બન્ને કૃતિ “આગમેદયસમિતિ દ્વારા ગત વર્ષમાં પ્રકાશમાં આવેલી છે. એ ઉપરથી ૧૮ મા સૈકામાં પણ જૈન વિદ્વાનો ભક્તિરસ અને વિદ્યાવ્યાસંગ કેટલો ઉચ્ચ પ્રકારને હવે એ પ્રકાશમાં આવ્યું. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ્.એ., એમણે સંશોધન, ભાષાંતર અને વિવેચન કરી આ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતામાં બહુ પ્રશંસનીય પ્રયત્ન દ્વારા સફલતા મેળવી છે એમ કહેવું જોઈએ. સ્પષ્ટીકરણસાધનીભૂતગ્રંથસૂચીમાં વામ્ભટાલંકારના કર્તા વાટને અપાયેલું મુનિવિશેષણ તથા પ્રભાવક્યરિત્રના પ્રણેતા તરીકે ચંદ્રપ્રભસૂરિનું નામ, કે જે નિર્ણયસાગરની આવૃત્તિના ટાઈટલ પેજની ભૂલ પરથી ઉતરી આવ્યું જણાય છે, તે અમને ખટકે છે. તેવી ભૂલ બાદ કરીએ તે કહી શકાય કે અનુવાદકે પ્રસ્તાવના, ઉપધાત, વિષયસૂચી, પરિશિષ્ટ, ગ્રંથસૂચી વિગેરે દ્વારા અને ભાષાંતરની આદર્શ શૈલી દ્વારા પિતાની સાક્ષરતાને પરિચય કરાવ્યું છે. સાથે અન્ય ગ્રંથ પ્રકાશકેને, સંપાદકોને અને અનુવાદકોને અનુકરણીય દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. આશા છે કે કાવ્યસંગ્રહના આવા જ બીજા વિભાગને થોડા વખતમાં દૃષ્ટિગોચર કરીશું. આવા ઉત્તમ ગ્રંથને પ્રકાશમાં લાવવા માટે સંસ્થાને તથા સંપાદકને અભિનંદન ઘટે છે. વિરસં. ૨૪૫૩, જયેક શુ.૧૧. કાઠી પિળ, વડોદરા. 5 લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધી. (૫) કાવ્યસંગ્રહ ભાગ ૧ લે, ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ, સંશોધન કરનાર છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા, પ્રસિદ્ધ કરનાર શાહ વેણચંદ સૂરચંદ મુંબાઈ, આગોદય સમિતિ, મૂલ્ય રૂ. ૩). આ સંગ્રહમાં મુખ્ય બે કાવ્ય સમાવ્યાં છે. શ્રી ધર્મવર્ધનગણિકૃત વીર-ભક્તા તથા શ્રીભાવપ્રભસૂરિકૃતિ નેમિ-ભક્તામર. પરિશિષ્ટમાં ભક્તામર સ્તોત્ર તથા ગિરિનાર ગિરીશ્વર કલ્પ એ બેના મૂળ પાઠ આપેલા છે. ભક્તામરને મૂળ પાઠ પ્રાસંગિક છે, કેમકે એના પરથી પહેલાં બે કાવ્યને વિષય સુલે છે. વીર-ભક્તામરમાં ચાવીસમા તીર્થંકર મહાપ્રભુ શ્રીવીરનું જીવનચરિત્ર આપેલું છે. નેમિભક્તામરમાં રામતીની સાથે પરણવાને માટે નેમિનાથ મંડપ સુધી આવી પાછો રથ ફેરવી જાય છે, તે વખતે રાજીમતી ઉન્મત્ત દશામાં વિરહના ઉદ્ગાર કાઢે છે, સાથે સાથે શ્રીકૃષ્ણની રાણીઓનાં વચન Page #305 -------------------------------------------------------------------------- ________________ પણ મૂકેલાં છે. વીર ભક્તામરમાં કરૂણ બેધ ત્યારે નેમિ-ભક્તામરમાં વિરહી શૃંગારાત્મક જ્ઞાન આપેલું છે. બંનેના સંસ્કૃત શ્લોક સુશ્લિષ્ટ બંધારણવાળા, મધુર અને સરળ છે. બંને અગાઉ છપાઈ ગયેલા હતા. પરંતુ આ સંગ્રહમાં બંનેને વિસ્તીર્ણ પાઠ, સમજુતી, ભાષાંતર, વિવરણ વગેરે પુષ્કળ છૂટ અને શ્રમ સાથે અનુવાદ કરનારે આપેલ છે. એજ આ સંગ્રહની ખરી ખૂબી છે. સાહિત્ય મે માસ ઈ. સ. ૧૯૨૮ પૃ૦ ૩૧૭–૧૮. શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ–ભાગ ૧ જેમાં ઉપાધ્યાય શ્રીધર્મવર્ધનગણિકૃત વીરભક્તામર તથા શ્રીભાવપ્રભસૂરિકૃતિ નેમિભક્તામર પરિશિષ્ટ તરીકે ભક્તામર સ્તન તથા ગિરનાર કલ્પ સહિત પજ્ઞ ટીકા અને ભાષાંતર સહિત આ ગ્રંથમાં આવેલ છે. સંશોધન તથા ભાષાંતર ર્તા પ્રો. હીરાલાલ રસીકદાસ કાપડીયા એમ. એ. આ ગ્રંથ મૂળ, ટીકા, અન્વય અને શબ્દાર્થ લોકાર્ય અને સ્પષ્ટીકરણ ભાષાંતર રૂપે આપેલ છે. ભાષાંતર સુંદર શૈલીથી અને અભ્યાસીને અભ્યાસ માટે સરલ અને ઉપયોગી બનાવ્યું છે. સારે પ્રયત્ન કરવામાં આવેલે છે. કાવ્ય અપૂર્વ અને તેના ખપી માટે એક ઉપયોગી વસ્તુ છે. તે માટે અમે વાંચવાની ખાસ ભલામણ કરીએ છીએ. કિંમત રૂા. ૩–૯–૦. શ્રી આત્માનંદ પ્રકાશ પુર ૨૫, અં૦ ૧૦. વીર સં. ર૪૫૪ વૈશાખ. આત્મ સં. ૩ર. ચતુર્વિશતિકા સંબંધી અભિપ્રાયો. (૧) શ્રીબપ્પભકિસૂરિકૃત અને પૂર્વ મુનિવર્ય પ્રણીત ટીકા યુક્ત ચતુવંશતિકા (સચિત્ર), શ્રીશારદા સ્તોત્ર તથા બપભદિસરિચરિત્ર–પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ.એ. એ આ કાવ્ય અને ચરિત્ર ગ્રંથનું સંશોધન તથા સરલ શબ્દાથે સાથે ભાષાંતર કર્યું છે. સાથે સ્પષ્ટીકરણ અને છેવટે શબ્દોષ આપી અભ્યાસી અને વાચક વર્ગને બહુજ સરલતા કરી આપી છે. વળી આ બુમાં ૧૬ વિદ્યાદેવીઓના વિવિધ રંગના સુંદર ફોટાઓ આપી ગ્રંથની સુંદરતામાં વૃદ્ધિ કરી છે. પ્રયાસ ઉત્તમ છે અને ગ્રંથ વાંચવા યોગ્ય છે. કિંમત છ રૂપીયા. શ્રીઆત્માનંદ પ્રકાશ પુ. ૨૫, અં. ૧૦. વીર સં. ર૪૫૪ વૈશાખ. આત્મ સં. ૩ર. પૂર્વ મુનિવર્ય પ્રણીત ટીકાયુક્ત ચતુર્વિશતિકા શ્રીપભદિસૂરિકૃતિ શારદાસ્તોત્ર, શ્રીરાજશેખરસૂરિવિરચિત શ્રી બપ્પભદિસૂરિવર્યચરિતરૂપ પરિશિષ્ટ દ્રય સહિત, ભાઈ હીરાલાલ રસિકદાસ કાપડિયાએ કરેલો ગુર્જર ભાષાનુવાદ વિગેર યુક્ત બહુ શ્રેષ્ઠ રચનાવાળું છે. આ બુકમાં ૧૬ વિદ્યાદેવીઓ વિગેરેના ફોટા બહુ સુંદર આપેલા છે. કિંમત રૂા. ૬) રાખી, છે તે પ્રયાસ ને ખર્ચના પ્રમાણમાં વધારે નથી, પરંતુ તેના ખરીદનારા બહુ ઓછા મળે તેમ છે. શ્રી જૈનધર્મપ્રકાશ, સં. ૧૯૮૪ વૈશાખ પુસ્તક ૪૪ અંક બીજે, પૃ૦ ૬૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ ર૧૧ (૩) ચતુર્વિશાતિકાનું ભાષાંતર શ્રીમતી આગમય સમિતિ તરફથી વિક્રમ સંવત્ ૮૦૦ માં જન્મેલા અને મુનિદીક્ષા લેનારા અને ૧૧ વર્ષે આચાર્ય-પદ પ્રાપ્ત કરી અનેક રાજામહારાજાઓને જૈન ધર્મને બેધ આપી ૯૫ વર્ષની ઉમરે પરોપકાર માટે અણસણ કરી આ ફાની દુનિયા ત્યાગ કરનાર બપ્પભદિસૂરિજીનું જીવનવૃત્તાંત તેમણે રચેલી વીસ જિનેશ્વરની સ્તુતિરૂપ ચતુર્વિશતિકા અને શ્રીશારદા-સ્તોત્ર અને તે ઉપર સંશોધન, ભાષાંતર કરી વિવેચન કરનાર શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. નું વિવેચનવાળું પુરતક કાઉન ૮ પેજી એ સાઈઝમાં ૪૮ રતલી કોલી લાયન લેજર પેપર પર પ્રગટ થયેલું છે. તેની નોંધ લેતાં અમને અતિ આનંદ થાય છે. શ્રીપભદિસરિજી જન્મ ક્ષત્રિય હતા અને તેમના પિતાનું નામ બમ્પ અને માતાનું નામ ભકિ અને પિતાનું નામ સરપાળ હતું. તેઓ છ વર્ષની ઉમ્મરેજ શ્રી સિદ્ધસેનસૂરિજીના સમાગમમાં આવતાં તેમની પાસે તેઓ જૈન ધર્મને અભ્યાસ કરવા લાગ્યા. તેમની બુદ્ધિ એટલી તે તીવ્ર હતી કે તેઓ પ્રતિદિન એક હજાર લેક કંઠરથ કરતા હતા. તેમની આવી ઉત્તમ બુદ્ધિથી સિદ્ધસેનસૂરિજીએ બપ પાસે પુત્રની માંગણી કરી, પણ એકને એક પુત્ર હોવાથી તેણે પ્રથમ તે તેને મુનિ-દીક્ષા આપવા ના. પાડી, પણ આખરે પિતાનું તથા પિતાની પત્નીનું નામ કાયમ રહે એવું નામ સુરપાળને આપવાની શરતે તેમને મુનિ-દીક્ષા લેવાની રજા આપી. આથી સુરપાળને મુનિ-દીક્ષા આપતાં એક ભદ્રકીર્તિ નામ આપવામાં આવ્યું હતું તો પણ તેઓશ્રી બપ-ભટ્ટિના નામથી પ્રસિદ્ધ થયા અને ૧૧ વર્ષની ઉમ્મરે તેમનું અગાધ જ્ઞાન જેઈ સૂરિપદ આપવામાં આવ્યું હતું. શ્રીબાપભદિસૂરિ જીને સરસ્વતી હાજરા હજુર હતી તેથી શ્રીગોપગિરિના રાજા યશોવર્માના પુત્ર આમરાજા તેમને પોતાની સાથે રાજ્ય-સિંહાસન પર બેસાડતા હતા અને તેમની સલાહ અનુસાર રાજ્ય ચલાવતા હતા. તેમણે અગ્યાર વર્ષની ઉમ્મરે સૂરિપદ પ્રાપ્ત થતાં, દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલા પકવાનેને ત્યાગ એ કારણથી કર્યો હતો કે આમરાજા તેમના મિત્ર હતા અને રાજ-સંગતથી વન-મદ થાય નહિ અને બ્રહ્મચર્યને ભંગ થાય નહિ. આ બપ્પભદિસૂરિજીએ ચોવીસ તીર્થંકરની સ્તુતિ ૯૬ પધના વીસ વિભાગના કાવ્યમાં શ્રી “ચતુર્વિશતિકા” નામે લખી છે, અને દરેક વિભાગમાં એક જિનેશ્વરની, વીસ જિનેશ્વરની, આગમની અને દેવ દેવીની સ્તુતિ સંસ્કૃત ભાષામાં કરી છે. આ સ્તુતિઓ જૈન ધર્મ ઉપર અત્યંત પ્રકાશ નાખનાર છે અને અન્ય દર્શનીઓ પણ તેમાંથી ઘણું નવું જાણી શકે એમ છે. આ રસ્તુતિને અનુવાદ પ્રેફેસર હીરાલાલ કાપડીયાએ કર્યો છે અને તે ઉપર અનેક પુસ્તકોની સાક્ષી આપી વિવેચન અને ટીકા લખી છે. પુરતકમાં શબ્દ-કોષ, શ્રીરાજશેખરસૂરિકૃત સંરકૃત અપભદિસુરિચરિત્ર અને શ્રીશારદા-ઑત્ર આપવામાં આવ્યા છે જે અનેક અલંકારો અને કાવ્ય-ચમવૃતિઓથી ભરપૂર છે. આવા એક ઉત્તમ પ્રાચીન પુસ્તકને ભાષાંતર સાથે પ્રગટ કરવા માટે શ્રીમતી આગમેદય સમિતિને મુબારકબાદી ઘટે છે. મુંબઈ સમાચાર ૩૦ મી જુન ૧૯૨૮, છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ર૧ર (૪) પરમ પ્રિય ધર્મબંધુ ભાઈ શ્રી. હીરાલાલ રસીકદાસ કાપડીઆ. મુંબઈ. ભાવનગરથી લી. ધર્મબંધુ કુંવરજી આણંદજીના બહુમાન યુક્ત પ્રણામ. હું આપના બંને ચતુર્વિશતિકાના કામથી એટલો પ્રસન્ન થયે છું કે વારંવાર તેની પ્રશંસા કરું છું. બપ્પભદિજી. વાળી ચતૃવંશતિકા મેં પ્રથમ વાંચી. હમણાશેભનમુનિરાળી વાંચી, તેમાં તમારા સંસ્કૃત કામ માટે તે હું અનુમોદના જ કરું છું. હું સંસ્કૃત ભાષાનો સામાન્ય અભ્યાસી છું. તેથી તે બાબતમાં કાંઈ લખી શકું તેમ નથી. તે સિવાય ગુજરાતી કામમાં કેટલીક હકીક્ત વાંચતાં મને જ્યાં જ્યાં રખલના જેવું જણાયું તે આ સાથે લખી મોકલું છું. આ પરીક્ષા બુદ્ધિથી લખેલું ન જાણશો પણ વધારે સ્પષ્ટ થવા માટે લખેલ સમજશો. ૧૯૮૪ ના જેઠ સુદ ૬ વાર શુક્ર લી. કુંવરજીના પ્રણામ. શ્રીશોભન મુનિવર્સકૃત ચોવીસ જિનેશ્વરોની સ્તુતિ શ્રીઆમેયસમિતિ તરફથી તેના એક મંત્રી શ્રાવક શ્રેષ્ઠી શ્રી જીવણચંદ સાકરચંદ ઝવેરી આચાર્યવર્ય શ્રીસાગરાનંદસૂરીશ્વરજી અને અન્ય આચાર્યો અને મુનિરાજોની મદદથી પ્રાચીન પુસ્તકોની હારમાળા પ્રગટ કર્યા જાય છે, તે વિષે અમે અગાઉ લખી ગયા છીએ. એ ગૃહસ્થ શ્રાવકે અત્યાર સુધીમાં શ્રીઆગોદય સમિતિના આશરે પચાસ અને શ્રીદેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ તરફથી આશરે પણ પુસ્તકો પ્રગટ કર્યા છે. હાલમાં શ્રીઆમેય સમિતિ તરફથી શ્રીભેજ રાજાના વખતમાં થઈ ગયેલા મહાકવિ ધનપાલના ભાઈ શ્રીશોભન મુનિવર્ય સચિત સ્તુતિ-ચતુર્વિશતિકા (સચિત્ર), મહાકવિ શ્રીધનપાલકૃત ટીકા અને પૂર્વ મુનીશ્વરક્ત અવચરિ અને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજીત ઐન્દ્ર-સ્તુતિ સાથે પાર્શમેન્ટ' પેપર ઉપર ક્રાઉન ૮ પૈજના સાઈઝમાં જેનેની ૨૦ દેવીઓનાં ત્રિરંગી ચિત્રો અને પ્રભુ મહાવીરના સમવસરણના ચિત્ર સાથે પ્રગટ કરવામાં આવી છે. તેમાં આપેલી વસ્તુ ચોવીસ તીર્થંકરની સ્તુતિને લગતી હોવાથી અને તેનું સંશોધન, ભાષાંતર અને વિવેચન કરનાર માજી એફેસર હીરાલાલ રસિકદાસ કાપડીઆ એમ. એ. હેવાથી, ગુજરાતી અને સંરક્ત ભાષાના જાણકારો માટે અને જૈન ધર્મના જિજ્ઞાસુઓ માટે પુસ્તક એવું તે ઉત્તમ બન્યું છે કે જે વિષે બે મત હોઈ શકે જ નહિ, ૧ અનુવાદકની અનુમતિથી પ્રસિદ્ધ કરનાર છે. સા. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મૂળ ગ્રન્થકાર કવિરાજ શ્રીશોભન મુનિ ભેજ રાજાના વખતમાં થઈ ગયા છે અને તેઓશ્રી મહાકવિ ધનપાલ કે જેઓ બ્રાહ્મણ ધર્મના સંગી હતા તેમના ભાઈ થતા હતા. તેમના પિતાજીએ જૈન “ચાન્દ્રગીય શ્રી મહેન્દ્રસૂરિજીનું ઋણ ફીટાવવા પિતાના બીજા પુત્ર શ્રીશાભનને આચાર્ય મહારાજને અર્પણ કર્યા હતા અને તેઓએ જૈન મુનિરાજની દીક્ષા લીધી હતી એટલુંજ નહિ પણ તેઓએ પોતાના જ્ઞાનથી મહાકવિ શ્રીધનપાલને જૈન ધર્મના રાગી કર્યા હતા. હાલમાં જેમ મુનિ દીક્ષા સંબંધમાં મત-ભેદ પડ્યા છે તેમ તે વખતે પણ હતું એમ જણાય છે, કેમકે શ્રીશેભન જ્યારે આચાર્ય પાસે દીક્ષા લેવા ગયા હતા ત્યારે આચાર્ય મહારાજે તેમને એ સવાલ કર્યો હતે કે તેમને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા હતી કે નહિ? શ્રીશોભને એ સવાલનો જવાબ નકારમાં આપતાં આચાર્ય મહારાજે જણાવ્યું હતું કે “ જેને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા નહેય, તેને, હું દીક્ષા આપતું નથી. વાતે જે તારી ઇચ્છા થતી હોય, વા, તું એક વાર જૈન સિદ્ધાન્ત શ્રવણ કર અને તેના વાસ્તવિક અર્થનું મનન કર. એમ કરવાથી જો તને તે પ્રતિ રૂચિ થાય તે તને હું દીક્ષા આપીશ.” આ પછી જ્યારે શ્રીશેભનનું મન જૈન ધર્મ ઉપર રાગી થયું હતું ત્યારે જ તેને દીક્ષા આપવામાં આવી હતી. આ દીક્ષા લેનાર શ્રીશાભને મુનિ-અવસ્થામાં શ્રીચોવીસ તીર્થંકરની સ્તુતિ એવી તે ઉત્તમ રીતે રચી હતી કે મહાકવિ શ્રીધનપાલે તેના ઉપર ટીકા રચી હતી કે જે ધનપાલે અગાઉ તે શ્રી‘માલવા દેશમાં જૈન સાધુઓને વિહાર કરતાં અટકાવ્યા હતા. આ સ્તુતિ-ચતુર્વિશતિકામાં દરેક તીર્થક્ય સંબંધીમાં ૪પધ લઈ કુલ ૯૬ પધમાં ૨૪ તીર્થકરેની સ્તુતિ કરવામાં આવી છે અને તે એટલી તે ઉત્તમ છે કે અનેક પ્રાચીન કવિઓએ તેની સ્તુતિ કરી છે અને જર્મન કિલર ડો. હર્મન જેકોબીએ પણ તેનું જર્મન ભાષામાં ભાષાંતર કર્યું છે. આ કાવ્યમાં અનેક પ્રકારના શબ્દાલંકાર છે. તેના દરેક પદ્યમાં બીજું ચરણ ચોથા ચરણને તદન મળતું હોવા છતાં, તેને અર્થે તદન જૂદો થાય છે એ તેની ચમત્કૃતિ છે. એટલું જ નહિ પણ કેટલાક પદ્યમાં એક જ જાતના ચરણને ત્રણ ત્રણ જુદા જુદા અર્થમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કાવ્યનું અને ટીકાનું સંશોધન પ્રોફેસર હીરાલાલ કાપડીઆ એમ. એ.એ ઘણી જ ઉત્તમ રીતે કર્યું છે અને ભાષાંતર કરતાં લગભગ એક સે પુરતોને આધાર લઈ ટીકા અને ભાષાંતર એટલા તે ઉત્તમ રીતે આલેખ્યા છે કે સંસ્કૃત ભાષાના સામાન્ય જાણકારને તેમજ ગુજરાતી ભાષાના જ્ઞાતાને એ પુસ્તક જૈનેના ચાવીસ મહાપુરૂષે-તીર્થકરને ઇતિહાસ અને જૈન ધર્મની સામાન્ય માહિતી પૂરી પાડે છે. પુસ્તકમાં શબ્દકોષ, વિવેચન વિગેરે ઘણું ઊંડા જ્ઞાનથી આપવામાં આવ્યા છે અને તે માટે ભાષાંતરકારને તેમજ આગામેાદય સમિતિને મુબારકબાદી જ ઘટે. પુસ્તકમાં ૨૦ જૈન દેવીઓ અને સમવસરણના જે ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યાં છે તેવું સાહસ અત્યાર સુધી કે જૈન ગ્રન્થકારે કર્યું હોય એમ અમે જાણતા નથી. પુસ્તકની કીંમત છ રૂપિયા છે. મુંબઈ સમાચાર, ૨૭ મી જુન ૧૯૨૮. Page #309 -------------------------------------------------------------------------- ________________ ટુંક સમયમાં બહાર પડનારા ગ્રન્થો - શ્વઝ (૧) શ્રી ચતુર્વિશતિજિનાનનસ્તુતિ શ્રીમવિજયગણિત ટીકા તથા છે. હીરાલાલકૃત ગુજરાતી ભાષાંતર અને સ્પષ્ટીકરણ સહિત, શાસન-દેવીનાં ત્રિરંગી ચિત્રાથી અલંકૃત, મૂલ્ય રૂા. ૬-૦–૦ (૨) શ્રીશેભન સ્તુતિ શ્રી વિજ્યગણિ પ્રમુખ ચાર મુનિવરની વિદ્વત્તા પૂર્ણ વૃત્તિઓ સહિત તેમજ ન્યાયાચાર્ય મહામહે પાક્યાય શ્રીયશોવિજ્ય ગણિત ઐન્દ્ર-સ્તુતિ સાવચૂરિ, વિવિધ ચિગથી સુશોભિત. મૂલ્ય રૂા. ૮-૦-૦ (૩) શ્રાભક્તામર સ્તોત્ર, શ્રીકલ્યાણમંદિર-સ્તોત્ર, શ્રીનમિણ-સ્તોત્ર, શ્રીપંચપરમેષ્ઠિસ્તવ, શસ્તવ વગેરે. પ્રો. કેબીના આમુખ સહિત. (૪) લીંબડી આદિ ભંડારનું સૂચિપત્ર (૫) શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્ટેપ વૃત્તિ સાથે. (૬) મહાવીરચયિં (પ્રાકૃત) (૭) લોકપ્રકાશનું ગુજરાતી ભાષાંતર Page #310 -------------------------------------------------------------------------- ________________ <अथ प्रशस्तिः > (शार्दूलविक्रीडितम्) कारुण्यैकरसेन तेन गुरुणा सत्पट्टकादात्मनो पादाङ्गुष्ठसुचालितामरगिरि-हस्तास्तदेवस्मयः । बङशेन निवारितः जिह्वाखण्डितशक्रसंशयचयो, वाङ्नष्टहालाहलः । खकरखौ-ष्ठेऽब्देऽपवादध्वना ।।६।। सर्वाङ्गीणमहोपसर्गदकृपा-नेत्राम्बुदत्ताञ्जलिः (वसन्ततिलका) दागदारितदिव्ययुत्समवतात्-श्री वर्धमानो जिनः ॥१॥ तत्पट्टके भुवनभान्वभिधश्च सूरिः (वसंततिलका) श्रीवर्धमानसुतपोनिधिकीर्तिधाम । श्रीवीर-गौतम-सुधर्मगणेश-जम्बू न्याये विशारद इतीह जगत्प्रसिद्धो स्वाम्यादिपट्टधरसूरिगणः पुनातु । जातोऽतिवाक्पतिमति–मतिमच्छरण्यः ।७।। 'श्रीहेमचन्द्रयतिचन्द्र''जगत्सुचन्द्र'श्रीहीरसूरि-यशसश्च शिवं दिशन्तु ।।२।। तस्यायशिष्यलघुबन्धुरथाब्जबन्धुएतन्महर्षिशुचिपट्टपरंपराजान् तेजास्तपःश्रुतसमर्पणतेजसा सः । आनन्दसूरिकमलाभिषसूरिपादान् । पंन्यासपद्मविजयो गणिराट श्रियेऽस्तु संविज्ञसंततिसदीशपादान् प्रणम्य क्षान्त्येकसायकविदीर्णमहोपसर्गः ॥८॥ श्रीवीरदानचरणांश्च गुरुन् स्तविष्ये ॥३॥ शिष्योऽस्य धीजलधिबोधनबद्धकक्षः श्रीदानसूरिवरशिष्यमतल्लिका स वैराग्यदेशनविधौ परिपूर्णदक्षः । श्रीप्रेमसूरिरनिशं शममग्नयोगी । सीमन्धरप्रभुकृपापरपात्रमस्तु सिद्धान्तवारिवरवारिनिधिः पुनातु श्रीहेमचन्द्रभगवान् सततं प्रसन्नः ।।९। चारित्रचन्दनसुगन्धिशरीरशाली ।।४।। कारुण्यकम्रालयानां महनीयमुख्यानां महोमालिनां (शार्दूलविक्रीडितम्) लोकोपकारचतुराणां वैराग्यदेशनादक्षाचार्यदेवप्रत्यग्रत्रिशतर्षिसन्ततिसरित्-मध्य क्षमाइग्रहान् गीतार्थप्रवरो वरश्रुतयुतः सर्वागमानां गृहम् ।। श्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराणां सदुपदेशेन तर्के तर्कविशुद्धबुद्धिविभवः, सोऽभूत् स्वकीयेऽप्यहो श्री जिनशासन आराधना-ट्रस्ट विहिते गच्छे संयमशुद्धितत्परमतिः, प्रज्ञावतामग्रणीः ।।५।। श्रुतसमुद्धारकार्यान्वये तत्कालीनकरग्रहग्रहविधा-वन्दे ह्यभूद् वैक्रमे कारापितमिदं ग्रन्थरत्नं श्रुतभक्तितः ।। तिथ्याराधनकारणेन करुणो भेदस्तपागच्छजः । वि.सं. २०६१ Page #311 -------------------------------------------------------------------------- ________________ Page #312 -------------------------------------------------------------------------- ________________ Bidla Er શાંતિ ભક્તામર - પાર્થ ભક્તામર તથા સરસ્વતી ભક્તામર In સંશોધક પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીયા (એમ.એ.) પ્રેરક-મuદર્શક પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવેશ શ્રીમવિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ YSRIS :શ્રી જિનશાસના આરાધના ટ્રસ્ટ Jan Education International For Private & Personal use only www.enerary org