________________
૧૫૨
पार्श्व-भक्तामरम्
સ્પષ્ટીકરણ
રાગ અને દ્વેષની સત્તા—
રાગ અને દ્વેષ એ ભવ-ભ્રમણના અનુપમ હેતુએ છે. એ બેના ક્ષય થતાં અર્થાત્ તેના ઉપર વિજય મેળવી વીતરાગ થતાં સંસારના ઉચ્છેદ કરી શકાય છે. પરંતુ એ ધ્યા નમાં રાખવા જેવી હુકીકત છે કે જેમ પ્રતિકૂળ ઉપસર્ગ સહન કરવા કરતાં અનુકૂળ ઉપસર્ગે સહન કરવામાં વિશેષ પરાક્રમની આવશ્યક્તા રહેલી છે, તેમ દ્વેષ કરતાં રાગ ઉપર વિજય મેળવવામાં વિશેષ પુરૂષાર્થની જરૂર છે. આમાં પણ વળી કામ-રાગ અને સ્નેહ–રાગનું તેા નિવારણ કરી શકાય, પરંતુ દૃષ્ટિ-રાગનું નિવારણ તે અતિશય દુષ્કર છે.
પ્રસ્તુતમાં આપણે કામ-રાગના વિચાર કરીશું તે માલૂમ પડશે કે મને મોટા મોટા દેવેનું પણ માન મેાડ્યું છે. જેમકે ઇન્દ્રાણી જેવી સુન્દરીના સ્વામી હૈવા છતાં ઇન્દ્ર ગૌતમ ઋષિની પત્ની અહલ્યામાં આસક્ત થયા, દક્ષ રાજાની ર૭ પુત્રીએના પતિ ચન્દ્ર બૃહસ્પતિની પત્ની તારામાં લુબ્ધ થયા, જગના ઉત્પાદક તરીકે પ્રખ્યાત બ્રહ્માએ પાતાની પુત્રી તરફ કુદૃષ્ટિ કરી, વિષ્ણુએ અનેક ગાપીઆની સાથે અટિત આચરણ કર્યું, તૃતીય નેત્રમાંથી પ્રજ્વલિત થયેલા અગ્નિ વડે મદનને ભરમીભૂત કરનારા મહાદેવ પાર્વતીમાં તેમજ વિષ્ણુએ ધારણ કરેલા માહિની સ્વરૂપમાં મુગ્ધ બન્યા ઇત્યાદિ. આવી હકીક્ત પુરાણુ વિગેરેમાં નજરે પડે છે.
*
*
धौताष्टकर्म दल कमल ! निर्मलाय
ध्यानान लोद्ग्रथितदुर्ममतालताय ।
Jain Education International
विश्वत्रय (यी) कृतगुणस्तुतिमङ्गलाय
તુમ્ચ નમો ઝિન ! મોધિરો વળાય || ૨૬ ॥
अन्वयः
( રે ) પૌત-અન-મન-વ્—ામહ ! બિન ! નિર્મહાય પ્લાન-અનહઽવ્ઋચિત-જુન્-મમતાહતાય વિશ્વ-ચી-ન્નત-ગુળ-સ્તુતિ-મલુછાય મયાષન્તોષળાય તુમ્યું નમઃ ।
શબ્દાર્થ
પાત ( ધા॰ યાર્ )=પ્રક્ષાલન કરેલ, ધેાઇ નાંખેલ.
અથર્ઠ. ધર્મ=કમ, પુદ્દગલવિશેષ:
સ્=સમૂહ.
મહ=પાપ.
ચૈતાઇ મહામહ !=ધાઇ નાંખ્યા છે. આઠ કના સમૂહુરૂપ પાપને જેણે અવેા ! ( સં॰ ) નિર્મહાય ( મૂ॰ નિર્મણ્ડ ) નિર્મળ, સ્વચ્છ, ધ્યાન=માન.
[ શ્રીપા*
અનહ=અગ્નિ.
સ,થિત ( ધા• ત્ર ્ )=છૂટી કરેલ,
દુષ્ટતાવાચક શબ્દ,
મમતા=મમત્વ, મારાપણું. હતાવેલ.
ધ્યાનાનહો પિતદુર્મમતાહતાય=ધ્યાનરૂપ અગ્નિ વડે બાળી નાંખી છે દુષ્ટ મમતારૂપી લતાને જેણે એવાને. વિશ્ર્વ=જગત્.
For Private & Personal Use Only
www.jainelibrary.org