________________
ભક્તામર ] श्रीविनयलाभगाणिगुम्फितम्
૧૫૧ પદાર્થ ભાવ ઉપર પ્રકાશ પાડવામાં અતિશય અદ્દભુત તેમજ નિર્મળ એવી મતિ વડે સર્વ શાસ્ત્રના સંપૂર્ણ તત્વને નિર્ણય કરીને (હે નાથ !) સંતે તને વિશ્વને નાયક, અનન્ત સુખથી યુક્ત, જ્ઞાનવરૂપી તેમજ નિર્મળ કહે છે.”—૨૪
केचित् सुराः परुषभावपरीतचित्ता
बाढं परे स्फुरदनगनिषङ्गवश्याः । मुक्तः सदैव भवभूरुहबीजसङ्गाद् व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥ २५ ॥
अन्वयः વિત ઃ ૨૫-મ-જીત-ચિત્તા, (વિત) જે વાતં -અન-નિકુ-ઘરથાર (સરિત) (૨) મગવન્! રથ વંgવ પુણ-૩૫ ઈ-મૂ--ર નવા-gવ મુજા મહિના
શબ્દાર્થ વિત (મૂ વિમૂ+વિ)=ઇક,
| મુa (ધા મુth)-મૂકાયેલ, રહિત, દુર (મૂળ પુર)-દેવ.
સર્વદા. =નિર્દય, કૂર.
મ=સંસાર. માવ=ભાવ.
મુ –ક્ષ, રીત ( પા ) વ્યાસ, ગ્રસ્ત,
વા=બીજ, ચિત્ત=મન.
ર બત. ૨૫માવતરિત્તા =નિર્દયતાથી વ્યાપ્ત છે મન
મમૂહ સત્ત=સંસારરૂપી વૃક્ષના બીજના જેમનું એવા. વારં=ખરેખર
ખુલ્લી રીતે. જે (મૂળ પર)=અન્ય.
વં (મૂળ યુ )=તું. ત (પ૦ ૬૨ Fપ્રકાશમાન.
વિ=જ. અમર=મદન, કામદેવ.
મજવન ! (૧૦ માવત)=હે ભગવાન, હે નાથ! નિષઅત્યંત સંગ, અતિશય મોબત.
પુરુષ-પુરૂષ. વફથકતાબેદાર, વશ.
ઉત્તમ શ્રેષ્ઠ, નનિવરયા=પ્રકાશમાન મદનના અત્યંત | પુરુષોત્તમ =પુરૂમાં શ્રેષ્ઠ. સંગને વશ.
| ગાણિ (ધાન્ )=છે.
પધાર્થ કેટલાક દે નિર્દયતાથી ઝરત ચિત્તવાળા છે અને અન્ય ઘણાખરા દે ખરેખર પ્રકાશ માન મદનના અત્યંત સંગને વશ છે (અર્થાત્ અતિશય કામાતુર છે); જયારે હે ભગવન! પુરૂષોમાં શ્રેષ્ઠ એવો તુંજ સંસારરૂપ વૃક્ષના (રાગ અને દ્વેષ રૂપી) બીજના સંગથી સર્વદા મુક્ત છે.”—૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org