________________
ભક્તામર ]
श्रीविनयलाभगणिगुम्फितम्
૧૬૫
તાવ=તારનાર.
નવરંગ (- વનસુવર્ણની. મામદોતાળra(f)=સંસારરૂપી મહાસાગરથી gk (- વૃદિ)=ષ્ટિને. તારનાર.
ચ=ઊંચું. ā (યુન્ન)-તું.
ત૮ (૧૦ તટ )=ાટ. યુતિ (ધા #Fકરે છે.
કુર=દેવ.
સિરિ=પર્વત. હેવત દેવ, સુર.
ગુજર=દેવના પર્વતના, મેરૂના. જળ-સમૂહ.
4=જેમ. રૈવતાનસુરના સમૂહે.
| રાતિમૅ ( સાતમ)=સુવર્ણના, સોનાના.
પધાર્થ “જેને ઘેર ઈચ્છા વિનાને એવો તું ભવરૂપી મહાસાગરથી તારનારૂં સુન્દર પારણું કરે છે, ત્યાં પુણ્યશાળી સુરેના સમૂહે સુરગિરિના સુવર્ણમય ઉચ્ચ તટની જેમ સુવર્ણની વૃષ્ટિ કરે છે.”—૩૦
સ્પષ્ટીકરણ પારણક-પરામર્શ–
દીક્ષા ગ્રહણ કર્યા પછી શ્રી પાર્શ્વનાથે પ્રથમ પારણું શ્રીકષભનાથસિવાયના અન્ય તીર્થંકરની જેમ પરમાનથી તેમજ બીજે દિવસે કર્યું હતું એ વાતની નિસ-લિખિત ગાથાઓ સાક્ષી પૂરે છે –
"संवच्छरेण भिक्खा, लद्धा उस भेण लोगनाहेण । सेसेहि बीयदिवसे, लद्धामो पढमभिक्खाओ। उसमस्स उ पारणए, इकखुरसो आसि लोगनाहस्स । सेसाणं परमन्नं, अमयरसरसोवम आसी।"
–આવશ્યક-નિર્યુક્તિ ગા. ૩૧-૩૨૦ તીર્થકર જ્યારે પ્રથમ પારણું કરે, ત્યારે દેવતાઓ દાન દેનારના ઘરમાં કનકાદિકની વૃષ્ટિ કરે છે. અર્થાત્ જે ગૃહસ્થ તીર્થકરને ઉચ્ચ ભાવનાપૂર્વક પારણું કરાવે, તેને ત્યાં દેવો (૧)વસુધારાની વૃષ્ટિ, (૨) પાંચ વર્ણનાં પુષ્પની વૃષ્ટિ, (૬) વક્ષેપ, (૪) દુભિ -નાદ અને (૫) અંતરિક્ષમાં રહીને અહીં દાન અહે દાન એવી ઉદ્દઘોષણા એ પાંચ દિવ્ય પ્રકટ કરે છે. આ વાતની ભગવતીસુત્રને પંદરમાં શતકના પ્રથમ ઉદેશના તૃતીય સૂત્ર (પત્રાંક ૬૬૧)ને નિસ-લિખિત પાઠ સાક્ષી
પૂરે છે –
"ईमाई पंच दिव्याई पाउन्भूयाई, तंजहा-वसुधारा वुहा १ दसवन्ने कुसुमे निवातिए ૧ છાયા
संवत्सरेण भिक्षा लब्धा ऋषभेण लोकनाथेन । शेषर्द्वितीयदिवसे लब्धाः प्रथमभिक्षाः॥ ऋषभस्य तु पारणके इक्षुरसः आसीत् लोकनाथस्य ।
शेषाणां परमानं अमृतरसरसोपमं आसीत् ।। ૨ છાયાइमानि पश्च दिव्यानि प्रादुर्भूनानि, तद्यथा-वसुधारा वृष्टा दशार्धवर्णानि कुसुमानि निपतितानि चेलोत्क्षेपः कृतः आहता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org