________________
१६४ पार्श्व-भक्तामरम्
[श्रीपार्थव्योम्नि गर्जिनिनदः पुरस्तेवा-मानवैरि(र १)मुंदिरो महर्षिभिः ।
नै दुन्दुभिर्रवः श्रुतस्तैनौ, मानवैरि(२१)मुदि "रोमहर्षिभिः ॥८॥ અર્થાતુ–હે માન અને શત્રુતાથી રહિત (નાથ) ! તારી આગળ આકાશમાં ગરવ કરતા દુભિના નાદરૂપી મેઘને દેહને વિષે રોમાંચિત થયેલા ક્યા મહર્ષિઓએ સાંભળ્યું નથી તેમજ કયા મનુષ્યોએ તેનું અનુદન કર્યું નથી –૮
"शेमुषीषु कुंपथानि मौक्तिक-न्यासहृद्यरुचितानि चायितुः।
श्रीणि ते 'जिन! 'शितोष्णवारणा-न्यासहर्यरुचितानि चायितुः ॥९॥ અર્થાતુન્હે જિનેશ્વર ! મેતીના રથાપન વડે મનહર તેમજ શોભતાં એવાં તારાં ત્રણ તીક્ષ્ય છત્રો, જાણનારા આસ્તિક જનના હૃદયમાં અપ્રિય થઈ પડેલાં પરંતુ માનના અભિલાપીની બુદ્ધિઓમાં રહેલા કુમાગે છે –
प्रीतिहार्यमहिमालयस्तवः श्रीजिनप्रभवित स्तुतो मयां ।
पार्श्व ! कीमितफलाय कल्पतां कल्पपादप इपे नेमुपाम् ।। १०॥ અર્થાત્ –હે શ્રીજિનેશ્વર પાર્શ્વનાથ) ! આ પ્રમાણે મારા વડે સ્તુતિ કરાયેલું આ પ્રાતિહાર્યના પ્રભાવના સ્થાનરૂપ તેત્ર (તેને) પ્રણામ કરનારાઓનાં વાંછિત ફળને (અર્પણ કરવામાં) કલ્પવૃક્ષ જેવું થાઓ.
यस्मिन् गृहे सुकृतिनः कुरुषे निरीहः
सत्पारणं भवमहोदधितारणात्(णं ?) त्वम् । कुर्वन्ति दैवतगणाः कनकस्य वृष्टिमुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥ ३० ॥
अन्वयः यस्मिन् गृहे निर्-ईहः त्वं भव-महत्-उदधि-तारणं सत्-पारणं कुरुषे, (तत्र) सुकृतिनः दैवत. गणाः सुर-गिरेः शातकौम्भं उच्चैः तटं इव कनकस्य वृष्टिं कुर्वन्ति ।
શબ્દાર્થો यस्मिन् ( मू० यद् )-.
सत्-सुं६२, गृहे ( मू• गृह )-.
पारण-पार, पार सुकृतिनः ( म० सुकृतिन् )-(१) पु५५शाणामी; (२) सत्पारणं-मुंह२ पारथः १९५शाणाना.
भव-संसार. कुरुषे (धा. कृ) रे छे.
महत्-मोटी. निरीहः ( मू० निरीह )=२७ विनानी.
उदधिसा॥२. આ પદ દ્વારા કવિરાજે પિતાના નામને નિર્દેશ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org