________________
૮૩
ભક્તામર ]
श्रीलक्ष्मीविमलविरचितम्
પાર્થ પ્રભુએ દીધેલું સાંવત્સરિક દાન–
એ પ્રમાણેનું (લોકાતિકનું) કથન શ્રવણ કર્યા બાદ તે તીર્થકર ! તેં ભવ્ય (જન)ને પાપરૂપી દાવાનળ પ્રતિ જળના સમાન (અર્થાત્ પાપાગ્નિને શાંત કરનારું ) તથા ઉત્તમ તેમજ સ્વાભાવિક સુખને અર્પણ કરનારું એવું વાર્ષિક દાન ત્યાં (અર્થાતુ ગજપુરમાં) દીધું. (ભવ્ય જન સિવાય આ દાનને) એકદમ ગ્રહણ કરવાને બીજો કોણ છે?”–8
आत्तं व्रतं युगरस( ६४ )प्रमितं सहस्रं
स्त्रीणां त्वया निहितमुक्तिहदा विहाय । त्वामन्तरेण वनितोदभृतं किलान्यः को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥ ४ ॥
अन्वयः स्त्रीणां युग-रस-प्रमितं सहस्रं ( ६४००० ) विहाय निहित-मुक्ति-हृदा त्वया व्रतं आत्तम् । त्वां अन्तरेण कः वा अन्यः वनिता-उदन्-भृतं अम्बु-निधिं भुजाभ्यां तरीतुं किल अलम् ।
શબ્દાર્થ સત્ત (મૂળ માત)=ગ્રહણ કરાયું.
અન્ત =વિના. ત્રતં (મૂ૦ વ્રત )=(મહા )વ્રત, ચારિત્ર.
વનિતા સ્ત્રી, લલના. ગુજEયુગ, ચારસંખ્યાસુચક શબ્દ.
૩ જળ. રસ રસ, છ ,
મૃત (ઘા )=ભરેલ. ત્તિ (ઘા મા)=મપાયેલું.
વનિતામૃતં સ્ત્રીરૂપી જળ વડે ભરેલા. ગુજરમતં ૬૪ પ્રમાણવાળું.
કિટ ખરેખર. સદ્ઘ (મૂ૦ સત્ર) હજારને.
અન્ય: (મૂ૦ )=બીજે, અપર. &ાળાં (મૂ૦ સ્ત્રી )=નારીઓને.
જ: (મૂ૦ કિમ્) કેણુ. હવા (મૂળ પુષ્ક) તારા વડે.
વાં અથવા નિહિત (ઘા ઘા સ્થાપન કરેલ. જિ-મોક્ષ.
તરતું (ધ g)=ારવાને. દર્દ ય.
રામર્થતાવાચક અવ્યય. નિહિતમુદિતા સ્થાપન કર્યું છે મુક્તિને વિષે હૃદય અવું=જળ. જેણે એવા.
નિધિ ભંડાર વિદ્યા (પ૦ હૃા) છોડીને.
અર્વાધ (મૂ૦ મ્યુનિપ)=સમુદ્રને. વાં (મૂ૦ યુધH૬)-તને.
મુંsui=બે હાથ વડે. ૧ આ સંબંધમાં માહિતી માટે જુઓ સ્તુતિચતુર્વિશતિકા (પ૦ ૮૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org