________________
૮૨
शान्ति-भक्तामरम्
[ શ્રીશાન્તિ
તેમ માનતા નથી.' વિશેષમાં સારસ્વત અને આદિત્યની વચમાં અભ્યાભ અને સૂર્યંભ, આદિત્ય અને વનની વચમાં ચન્દ્રાલ અને સત્યાભ એમ બે બે જાતના દેવેની વચ્ચે અન્ય બે બે જાતના દેવા છે એવી દિગમ્બરાની માન્યતા છે. વળી આ લેાકાન્તિક દેવા એક બીજાથી વતંત્ર હાવાથી તેમજ વિષય-વાસનાથી મુક્ત હેાવાથી તેઓ ‘દેવર્ષેિ ' કહેવાય છે એમ પણ તેઓ માને છે.
*
*
*
*
*
श्रुत्वेति वार्षिकमदाः प्रतिपादनं त्वं
भव्याय पापवनवहून्यमृतायमानम् ।
सारं स्वभावसुखदं जिन ! तत्र दान
मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ॥ ३ ॥
अन्वयः
इति प्रतिपादनं श्रुत्वा ( है ) जिन ! त्वं तत्र भव्याय पाप-वन- वह्नि अमृतायमानं सारं स्वभावसुख- दं वार्षिकं दानं अदाः । अन्यः कः जनः ( तत् ) सहसा ग्रहीतुं इच्छति ? |
શબ્દા
શ્રુત્વા ( ધા॰ શ્રુ )=શ્રવણુ કરીને, સાંભળીને. કૃતિ=એ પ્રમાણે.
વવિધ ( મૂ॰ વર્ષિય )=એક વર્ષ સુધીનું. અવા ( ધા॰ ર્ા )=આપતા હવે.
પ્રતિપાવન ( મૂ॰ પ્રતિવાન )=કથનને, નિરૂપણને.
રવું ( મૂ॰ યુર્ )=તું.
મળ્યાય ( મૂ॰ મળ્ય )=માસે જનારાને.
પાપ=પાપ.
સાર ( મૂ॰ સારી )=ઉત્તમ. સ્વમાવ=વભાવ.
૨ જુએ તત્ત્વાર્થરાજવાર્તિક ( પૃ૦ ૧૭૪ ).
૨ે ‘ સારવમાન ’કૃતિ -પઠઃ ।
Jain Education International
સુવ“સુખ.
વા=આપવું.
સ્વમાનભુવનું સ્વભાવના સુખને આપનારૂં. ઝિન ! ( મૂ॰ બિન )=હે તીર્થંકર ! તત્રત્ર્યાં.
વન=વન, જંગલ.
વન્નુિ=અગ્નિ, આગ.
અમૃતાયમાન ( મૂ॰ અમૃત )=જળનું આચરણ
કરના. પાપવચમૃતાયમાન=પાપરૂપી દાવાનળ પ્રતિ જળનું
આચરણ કરનારા,
૧ આ સંબધમાં મત-ભેદ છે, કેમકે ઉપાધ્યાય શ્રીવિનયવિજય કલ્પસૂત્રની સુખાધિકા નામની ( સ્॰ ૧૧૦ ની ) વૃત્તિમાં એવા ઉલ્લેખ કરે છે
ટ્રાનં ( મૂ॰ વાન )=દાનને. અન્યઃ ( મૂ॰ અન્ય )=ખીજો. : (મૂ॰મ્િ )=ક્રાણુ. ફ્રાંતિ ( ધા॰ સ્ ) છે. નનઃ ( મૂ॰ નન )=મનુષ્ય, હૃદત્તા-એકદમ. પ્રર્દીનું ( ધા॰ પ્રર્ )=લેવાને.
" लोकान्ते- संसारान्ते भवा लोकान्तिकाः, एकावतारत्वात्; अन्यथा ब्रह्मलोकवासिनां तेषां लोकान्तभवत्वं विरुટૂયતે”,જયારે પ્રવચન-સારાદ્ધારમાં લેાકાન્તિકના સાત આઠ ભલે હાવા વિષે ઉલ્લેખ છે અને વળી ઔપપાતિક સૂત્રમાં હોય-Ăાજો સ્ય અન્ત-સમીપે નવા સ્રોાન્તિથાઃ એ પ્રકારની વ્યુત્પત્તિ પણ જોવામાં આવે છે. આ ઉપરથી એમ અનુમાન કરી શકાય કે સારસ્વતાદિક મુખ્ય લેાકાન્તિક દેવા એકાવતારીજ હોવા જોઇએ, જ્યારે તેના પરિવાર સાત આઠ ભવવાળા હાય.
"5
For Private & Personal Use Only
www.jainelibrary.org