________________
ભક્તામર ]
श्रीधर्मसिंहसरिविरचितम्
શબ્દાર્થ માળ=ભાષ્ય.
શસ્ત્રવિરાળ શાસ્ત્રરૂપી સરોવરેને. જિ-ઉક્તિ, કથન.
કાનમ (ઘા ) અમે જાણીએ છીએ. યુજિકયુક્તિ.
શસ્ત્રનિશ્રયતાવાચક અવ્યય. જન-ગંભીર.
gશ્રેષ્ઠતાવાચક શબ્દ. માિિાનાનિ=ભાષ્યની ઉક્તિ અને યુક્તિ- વર્ષ રંગ. ઓ વડે ગંભીર.
સુવર્ણ સેનું. a=(૧) વળી; (૨) પાદપૂર્તિરૂપ અવ્યય.
મ=પ્રચુરતાવાચક શબ્દ. નિમિમી (ધા મા )=રચે છે.
વિનયન=( ૧ ) સુન્દર તેમજ ઘણું છે વર્ષો વત્ર=જયાં.
જેને વિષે એવાં; (૨) સુવર્ણમય, વં (મૂળ પુષ્ક૬)-તું.
વાચ=વાય. gવ-જ.
ઘા કમળ.
વાઘવજાનિ વાયરૂપી કમળો. ક્ષતિ ! (મૂળ વતી હે સાધ્વી !
તત્ર ત્યાં, શસ્ત્ર-શાસ્ત્ર,
વિધાઃ (મૂ૦ વિવુધી=પડિતે. સરોવર=સરોવર, તળાવ.
પરિવાઘાન્તિ (ધા૬)=રચે છે.
પઘાર્થે “વળી, હે સતી ! જયાં (અર્થાતુ જે પ્રસ્તાવને વિષે) તુંજ ભાષ્યની ઉક્તિ અને યુક્તિઓ વડે ગહન એવાં શાસ્ત્રરૂપી સરોવર રચે છે, ત્યાં (અર્થાત્ તે પ્રસ્તાવને વિષે અથવા તે રચનાને વિષે) ખરેખર પડિત સુન્દર તેમજ પ્રચુર વર્ણવાળાં વાક્યરૂપી (સુવર્ણમય) કમળો રચે છે.”—કર
સ્પષ્ટીકરણ ભાષ્ય – સ્ત્રોક્ત અર્થનું વિસ્તારથી પ્રતિપાદન કરનારે ગ્રન્થ “ભાષ્ય' કહેવાય છે. કહ્યું પણ છે કે – “રં સૂચન માથું, સૂત્રોજાઈ ”
–અભિધાન-ચિન્તામણિ કાહ ૨, ૧૬૮ આવો ધ્વનિ શિશુપાલવધ (સર, લે ૨૪)ની મલ્લિનાથકૃત ટીકામાંથી પણ નીકળે છે. કેમકે ત્યાં
સૂત્રથમવા, વાઃ સૂત્રાનુણાિિમ.
स्वपदानि च वर्ण्यन्ते, भाष्यं भाष्यविदो विदुः ॥ १॥" ઉક્તિ
સંજ્ઞા, પરિભાષા, વિધિ, નિયમ, અતિદેશ અને અધિકાર એ છે પ્રકારનાં સૂત્રોને કથન કરનારાં વચને “ઉક્તિ” કહેવાય છે.
૧ સૂત્રનું લક્ષણ
" अल्पाक्षरमसन्दिग्धं, सारवद् विश्वतोमुखम् । अस्तोभमनवा च, सूत्रं सूत्रविदो विदुः ॥१॥"
-શિશુપાલવધ (૦૨, ૨૪)ની મહિલનાથ ટીકા.
૨ સરખાવો
"संज्ञा च परिभाषा च, विधिनियम एव च। તિરાધિદાર, પવિયું સૂત્રમ્
૧ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org