________________
ભક્તામર]
श्रीलाभविनयगणिगुम्फितम्
૧૩૫
લાગે છે અર્થાત્ તેવા દેવમાં કૃતકૃત્યતાની પરાકાષ્ઠાને અભાવ છે અને એથી કરીને એવાને ઈશ્વર નજ કહેવાય.
અટહાસ્ય કરનાર દેવ અલ્પજ્ઞ છે એ દેખીતી વાત છે, કેમકે હાસ્ય એ અજ્ઞાનજન્ય ચેષ્ટા છે. આથી આના સંબંધમાં વિશેષ વિચાર કરવો બાકી રહેતો નથી.
આ ઉપરથી સાર એ નીકળે છે કે સર્વેથા વીતરાગ તેજ સુદેવ છે અને તેની જ ઉપાસના તે મુક્તિ માર્ગ છે. પછી ભલેને આ દેવને બ્રહ્મા કહે કે બુદ્ધ કહે, શિવ કહે કે વીર કહે, કૃષ્ણ કહો કે ક્રાઈસ્ટ કહો. આ વાત શ્રીઆનંદઘનજી મહારાજે સુસ્પષ્ટ શબ્દોમાં રજુ કરતાં
“રામ કહે રહેમાન કહે, કઈ કહાન કહે મહાદેવરી પારસનાથ કહે કેઈ બ્રહ્મા, સકળ શુદ્ધસ્વરૂપ રી” त्वद्भारती मरणजन्मजदोषहन्त्री
श्रुत्वा सुधीः प्रकुरुतेऽन्यगिरः क इच्छाम् ? । आकण्ठमद्भुतसुधारसपानतृप्तः क्षारं जलं जलनिधे रसितुं क इच्छेत् ? ॥ ११॥
अन्वयः મન-મન-ન -ત્રી સ્વ-મારતાં યુવા : સુધી મા-દિર છ જવું મા-કં મુત-પુજા-રણ-પાન-તૃત જ ન–નિવેક્ષા કરું લિવું છે
?
શબ્દાર્થ
માતી વાણી.
રૂછો (મૂળ રૂછી )=ઈચ્છાને, અભિલાષાને. વાત તારી વાણીને.
આ મર્યાદાવાચક શબ્દ. મળ=મરણ
જ=કઠ, ગળું. ન્મ–જન્મ, ઉત્પત્તિ.
આપણું કઠ સુધી. Taઉત્પન્ન થનાર.
યમુતઅદ્દભુત, નવાઈ જેવું. તોષ.
સુધા=અમૃત. દુત્રી =હણનારી.
=રસ. માગરમાલપત્ર=મરણ અને જન્મથી ઉત્પન્ન | પાન પીવું તે. થતા દોષોને હણનારી.
તૃત (ધા તૃ૬)-તૃપ્ત, ધરાયેલ. બુવા (ઘા )=સાંભળીને
અમુતસુધારણાના અભુત અમૃતના રસના સુધી (મૂળ સુધી)=સુમતિ, સુન્દર બુદ્ધિવાળે.
પાનથી તૃપ્ત. પ્રવૃત્તિ (ધા )=કરે છે.
હા (મૂ-ક્ષાર)=ખારા. અન્ય અન્ય, અપર.
કરું (જૂનજળને, પાણીને. _િવાણી.
શનિઃ (જૂનિધિ)સમુદ્રના. સરિ =(૧) બીજી વાણીની,(૨)બીજાની વાણીની. | સિતું (ધા )=સ્વાદ લેવાને. = (મૂ૦ વિમ્ ) કો.
(છેત( પા =ઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org