SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર] श्रीलाभविनयगणिगुम्फितम् ૧૩૫ લાગે છે અર્થાત્ તેવા દેવમાં કૃતકૃત્યતાની પરાકાષ્ઠાને અભાવ છે અને એથી કરીને એવાને ઈશ્વર નજ કહેવાય. અટહાસ્ય કરનાર દેવ અલ્પજ્ઞ છે એ દેખીતી વાત છે, કેમકે હાસ્ય એ અજ્ઞાનજન્ય ચેષ્ટા છે. આથી આના સંબંધમાં વિશેષ વિચાર કરવો બાકી રહેતો નથી. આ ઉપરથી સાર એ નીકળે છે કે સર્વેથા વીતરાગ તેજ સુદેવ છે અને તેની જ ઉપાસના તે મુક્તિ માર્ગ છે. પછી ભલેને આ દેવને બ્રહ્મા કહે કે બુદ્ધ કહે, શિવ કહે કે વીર કહે, કૃષ્ણ કહો કે ક્રાઈસ્ટ કહો. આ વાત શ્રીઆનંદઘનજી મહારાજે સુસ્પષ્ટ શબ્દોમાં રજુ કરતાં “રામ કહે રહેમાન કહે, કઈ કહાન કહે મહાદેવરી પારસનાથ કહે કેઈ બ્રહ્મા, સકળ શુદ્ધસ્વરૂપ રી” त्वद्भारती मरणजन्मजदोषहन्त्री श्रुत्वा सुधीः प्रकुरुतेऽन्यगिरः क इच्छाम् ? । आकण्ठमद्भुतसुधारसपानतृप्तः क्षारं जलं जलनिधे रसितुं क इच्छेत् ? ॥ ११॥ अन्वयः મન-મન-ન -ત્રી સ્વ-મારતાં યુવા : સુધી મા-દિર છ જવું મા-કં મુત-પુજા-રણ-પાન-તૃત જ ન–નિવેક્ષા કરું લિવું છે ? શબ્દાર્થ માતી વાણી. રૂછો (મૂળ રૂછી )=ઈચ્છાને, અભિલાષાને. વાત તારી વાણીને. આ મર્યાદાવાચક શબ્દ. મળ=મરણ જ=કઠ, ગળું. ન્મ–જન્મ, ઉત્પત્તિ. આપણું કઠ સુધી. Taઉત્પન્ન થનાર. યમુતઅદ્દભુત, નવાઈ જેવું. તોષ. સુધા=અમૃત. દુત્રી =હણનારી. =રસ. માગરમાલપત્ર=મરણ અને જન્મથી ઉત્પન્ન | પાન પીવું તે. થતા દોષોને હણનારી. તૃત (ધા તૃ૬)-તૃપ્ત, ધરાયેલ. બુવા (ઘા )=સાંભળીને અમુતસુધારણાના અભુત અમૃતના રસના સુધી (મૂળ સુધી)=સુમતિ, સુન્દર બુદ્ધિવાળે. પાનથી તૃપ્ત. પ્રવૃત્તિ (ધા )=કરે છે. હા (મૂ-ક્ષાર)=ખારા. અન્ય અન્ય, અપર. કરું (જૂનજળને, પાણીને. _િવાણી. શનિઃ (જૂનિધિ)સમુદ્રના. સરિ =(૧) બીજી વાણીની,(૨)બીજાની વાણીની. | સિતું (ધા )=સ્વાદ લેવાને. = (મૂ૦ વિમ્ ) કો. (છેત( પા =ઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy