________________
ભક્તામર ] श्रीलक्ष्मीविमलविरचितम्
१२१ પધાર્થ “જે બુદ્ધિશાળી (માનવ) કેવલજ્ઞાનના સુખના દાતા સમાન તથા પ્રશંસાને પાત્ર એવા આ તારા રતત્રનું અધ્યયન કરે છે, તે અત્યંત પુણ્યના કણે વડે બાંધેલા આયુષ્યવાળા (જન)ના હરતમાં જાણે વર્ગના ભોગ આ દુનિયામાં આવી રહે) છે.”–૪૩
उद्यन्ति चित्तसरसि स्तवतोयजानि _ 'शान्ते'र्जिनस्य करुणाच्छजलौघभाजि । नुर्यस्य सच्छतदलप्रमुखासनस्था तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः ॥ ४४ ॥
अन्वयः यस्य नुः करुणा-अच्छ-जल-ओघ-भाजि चित्त-सरसि शान्तेः जिनस्य स्तव-तोयजानि उद्यन्ति, તે માન-તુલું () સત્ત-રાત-મુહ-શાસન-કથા વા મી કુતા
શબ્દાર્થ કુત્તિ ( ધો- ૬ )=ઉગે છે.
7 ( )=મનુષ્યના. વિર=મન.
યસ્થ (૫૦ ૧૬)=જેના. રજૂસરોવર.
=રૂડું, ચિત્તરવિ=મનરૂપી સરોવરને વિજે.
રાત૮=ો પાંખડીવાળ કમળ. તવ સ્તોત્ર, સ્તવન,
પ્રમુ=પ્રમુખ. તોય==કમલ..
જાતન=આસન. તથાનિસ્તોત્રરૂપી કમળો.
રહ્યા રહેવું. રાતે (મૂ૦ તિ)=શાન્તિ(નાથ)ના.
છતwખુલાસત્તરથાકડી કમળ પ્રમુખ આસન નિર્ચ (પૂ ગિન)=તીર્થકરના.
ઉપર બેઠેલી. હળt=કરૂણા, દયા.
તં (ત૬)=તેને. અછત્રનિર્મળ.
માન-ગ. ગઢ જળ, પાણી. =સમૂહ.
માનકુવંગર્વ વડે ઊંચા. મા=ભજનાર.
અશt (મૂળ પરી )=સ્વતંત્ર, વાદળા છવઝૌમાનિ=દયારૂપી નિર્મળ જળને | મુપૈતિ (ઘા- Eસમીપ આવે છે. ભજનારા.
' અમીઃ (૦ ) લક્ષ્મી,
પવાર્થ જે મનુષ્યના દયારૂપી નિર્મળ જળના સમુદાયને ભજનારા ચિત્તરૂપી સરોવરને વિષે (ાળમા) તીર્થંકર શાન્તિ(નાથ)નાં સ્તવનરૂપી કમળ ઊગે છે, તે અભિમાનથી ઉચ્ચ મનુષ્યની સમીપ રૂડા કમળ પ્રમુખ આસન ઉપર બેઠેલી તેમજ સ્વતંત્ર એવી લક્ષ્મી આવે છે.”—૪૪
=ઊંચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org