________________
૧૬૮ पार्श्व-भक्तामरम्
[શ્રીપાર્થ પધાર્થ (હે નાથ !) અતિશય ઉજજવળ, શૈલેક્ટ્રમાં પ્રસિદ્ધ થયેલી, બાકીના સમુદ્ર અને શશીના મિષથી અન્ય અન્ય રૂપવાળી તેમજ ત્રણે લોકમાં (તારા) પરમ ઐશ્વર્યને પ્રકટપણે કહેતી એવી તારી કીર્તિ પાતાળ, મત્ય અને સ્વર્ગ (એ ત્રણ લોકોમાં મરજી મુજબ સંચરે છે.”—૩૧
સ્પષ્ટીકરણ કવિ-સમય–
આ પદ્યમાં કવિરાજે કીતિને સમુદ્રાદિક વિવિધ રૂપ ધારણ કરેલી સુચવી કીર્તિને શ્વેત વણ માનવાના કવિ-સમયને નિર્દેશ કર્યો હોય એમ જણાય છે. કીર્તિને શ્વેતવર્ણ માનવામાં આવે છે એ વાતની કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત કાવ્યાનુશાસન ( પૃ૦ ૧૨ )ની નીચે મુજબની પંક્તિ સાક્ષી પૂરે છે –
" गुणस्य यथा-यशोहासादौ शौक्लयस्य, अयशः पापादौ काय॑स्य, क्रोधानुरागयो રજીવિય.”
त्वज्जन्ममज्जनविधिं सविधं( धिं ? ) सुमेरौ
कुर्वन्त एव वरतीर्थसमुद्भवानि । मृत्स्नादिमङ्गलमहौषधिजीवनानि પwાનિ તત્ર વિવુધાઃ પરિવ૫તિ કે રર |
अन्वयः सुमेरौ सविध(धिं ) त्वत्-जन्मन्-मजन-विधि कुर्वन्तः विबुधाः तत्र वर-तीर्थ-समुद्भवानि मृत्स्ना-आदि-मङ्गल-महत्-औषधि-जीवनानि पदानि परिकल्पयन्ति एव ।
શબ્દાર્થ મન જન્મ.
રકમમઝરવિ=તારા જન્મ-સ્નાત્રના કાર્યને. Hઝન નાન.
વિષ( ધિં?)=વિધિપૂર્વક વિધિ કાર્ય.
શુભ (મૂળ સુબેદE મેરૂ ઉપર. ૧-૨ “મ' એમ પણ સંભવી શકે છે, કેમકે આ શબ્દ શ્રીયુત રાકૃત શબ્દચિતામણી (સંસ્કૃત-ગુજરાતી કેશ)માં તેમજ શ્રીયુત વૈદ્યકત સ્ટાન્ડર્ડ સંસ્કૃત-અંગ્રેજી કેશમાં પણ નજરે પડે છે. વળી વાચનાચાર્ય શ્રીસાસુન્દરમણિકૃત શ્રીશબ્દરત્નાકરના છઠ્ઠા કાર્ડને નિમ્નલિખિત પ્રથમ શ્લોક પણ સાક્ષી પૂરે છે–
"लोके विष्टपं पिष्टपं जगती जगत्प्राणिनि ।
जन्यु-जन्तू उद्भवे षण जन्म जन्मोऽस्त्रियां जनिः॥" ૩ મે કહો કે સુમેરૂ કહે તે એકજ છે એ વાતની અભિધાન-ચિન્તામણિ (કા. ૪, શ્લે ૮૧)ની સ્વપજ્ઞ ટીકાની નીચે મુજબની પંક્તિ સાક્ષી પૂરે છે –
“સુબેદ( ) નો મિજાથે, જો મરવ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org