________________
ભક્તામર ]
श्रीधर्मसिंहसूरिविरचितम्
૫૫
રિણા-વિદ્યા.
(ા=ઈચછી, વાંછ. વિનોનિ-વિનોદી.
નિરા =(૧) હે જતી રહી છે ઈરછા જેની એવી, વિદ્ર વિદ્વાન, પરિડત.
હે નિઃસ્પૃહીં ; (૨) અત્યંત દુછે છે (લેક ) જેને રિવાવિનોટિવિટુvi વિદ્યાનાવિનોદી એવા પતિના એવી ! (સં.).. મત (મૂળ )=મોટા.
સુજ્ઞ-ઉચ્ચ. મુવકજીભ.
૩ =ઉદય. અજ=આગલો ભાગ,
અદ્રિ પર્વત, મુલા=જીભના અગ્ર ભાગ ઉપર.
રિટોચ. નિત્તિ (પા) વિનાશ કરે છે.
સુરક્રિશિક્ષિકઉચ્ચ ઉદયગિરિના શિખર ઉપર. તિમ તીક્ષણ, પ્રખર.
=જેમ. તિમવિ=તીણ કિરણો. નહિતા ( મ. નિહિત ) સ્થાપન કરાયેલા,
હસ્ત્ર=હજાર. નિE(1) નિર્ગમતાવાચક અવ્યય,(૨) અત્યંતતાસૂચક મિ=કિરણ. અવ્યય.
સસ્ત્ર = સૂર્યના.
પધાર્થ “(યાચનાથી રહિત હોવાને લીધે) હે નિઃસ્પૃહા ! [અથવા (વરદાન દેનારી હોવાને લીધે) જેની લોકો અત્યંત વાંછા રાખે છે એવી ] હે (સરસ્વતી) ! જેમ ઉચ્ચ ઉદયગિરિ ઉપર રહેલાં સૂર્યનાં કિરણો વિશ્વવ્યાપી અંધકારને નાશ કરે છે, તેમ તારી વાણુના વિલાસે પ્રખર તેમજ (ચંદ) વિધાના (પઠન પાઠનાદિક) વિનોદયુક્ત વિદ્વાનોની જિહ્વારો રહ્યા થકા (સંશયાદિક) અજ્ઞાનમાત્રરૂપી અંધકારને વિનાશ કરે છે.”—૨૯
पृथ्वीतलं द्वयमपायि पवित्रयित्वा
शुभ्रं यशो धवलयत्यधुनोलोकम् । प्राग् लङ्घयत् सुमुखि ! ते यदिदं महिम्नामुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥ ३० ॥
टीका हे 'सुमुखि !" सुष्ठु-शोभनं मुखं यस्याः सा सुमुखी तत्सम्बोधने हे सुमुखि ! यदिदं ते-तव शुभ्रम्-उज्ज्वलं यशः अधुना-साम्प्रतं ऊलोकं धवलयति-स्वर्गलोकं निर्मलयति-देवलोकं व्याप्नोति । किं कृत्वा ? प्राक-पूर्व द्वयं पृथ्वीतलं-नागलोकं मर्त्यलोकं च पवित्रयित्वा-पावनं ૧ ચોદ વિઘાઓ નીચે મુજબ છે –
“ઘરી વાઢવા, મીમાંસાઈજીક્ષિી તથા
ધર્મરાā giri , વિદ્યા હતાલુશ છે ? ” આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ વીર-ભતામર (પૃ ૫૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org