________________
પ્રસ્તાવના
લિંગ-અધિકારમાં ત્રીજા પૃષ્ઠમાં યુરઃ પુનપુંસકટિસ એવું કથન છે. વળી એજ પૃષ્ઠમાં ૩માત્રને ઉદ્દેશીને સનવાવ તેમજ નવમામાં “ત્ર' શબ્દને અંગે પણ એવો ઉલ્લેખ તેમણે કર્યો છે. પરંતુ અત્ર વિચારણીય હકીકત એ છે કે ૬૬ મા પૃષમાં તેમણે “અવયવ' શબ્દનો નપુંસકલિંગમાં પ્રયોગ કર્યો છે, તે ન્યાપ્ય છે કે નહિ. આ ઉપરથી કવિરાજનું લિંગ-જ્ઞાન કેવું હશે તેને ખ્યાલ આવી શકે છે.
૬૦ મા પૃષ્ઠમાં “વિપરાાં ગેરાત' એવો ઉલ્લેખ છે તે શું સમગ્ર વ્યાકરણનું સૂત્ર છે? એમ જ ન હોય તો વિપરાખ્યાં છે. એવું સૂત્ર પાણિનીય વ્યાકરણ (અ. ૧, પા. 3, સૂટ ૧૯)માં છે.
પ્રત્યયેના સંબંધમાં ૩૦ માં પૃષ્ઠમાં પૂરાંસામાં પદ્મા, કુરમામાં વર્ષે પીયર: પ્રયા:, ઉ૬મામાં પ્રાધાન્યપ્રાગુર્યવિવારેવું મયદ્ધચય, ૩૭મામાં અવાવર્ષેડq(પ્રત્યયઃ ), તન્તાંત
g, ૧૮મામાં પ્રાધાન્ય મ, ૪ત્મામાં માવે તાપ્રાય: તથા ૫૮ ભામાં પ્રાપુ() મા એ પ્રમાણે ઉલ્લેખ કરીને કવીશ્વરે પિતાની આ વિષયની વિદ્વત્તા સિદ્ધ કરી આપી છે.
૧૩ મા પૃષ્ઠમાં “સાર્વર' શબ્દ સિદ્ધ કરતાં શર્વર્યા મર્વ શાવર એ ઉલ્લેખ, ૧૪ મા પૃષ્ઠમાં ૩વનારા:, ૭૫ મામાં ન નાગિને પતિનાફેરો ન તથા ૭૭મામાં માર્ગ શબ્દની સિદ્ધિ એ પણ કવિરાજનું પાહિત્ય પ્રકટ કરે છે.
મૂળ શ્લોકાની વ્યાખ્યા કરતાં કવિરાજે ઘણી વાર સમાસ-વિગ્રહ પણ કર્યો છે, પરંતુ તેમાં ૨૬મા પૃષ્ઠમાં તે તેમ કરતાં સમાસના નામને પણ નિર્દેશ કર્યો છે.
સાથે સાથે ૫૦ મા પૃષ્ઠમાં સૂચન કર્યા મુજબ સરસ્વતી-ભક્તામરના ૨૫માં પધગત કેટલાક પ્રગો પણ વિચારણીય છે કે નહિ તે જોઈ લઈએ. તેમાં સૌથી પ્રથમ “ યાડડઢિપુણ: પ્રથયાં પ્રમાયામ્' એ દ્વિતીય ચરણમાં “ઘળયાં” અને “” એમ જે વિભક્ત પદો દ્વારા પ્રણયાં રૂપી સંપૂર્ણ પદનો પ્રયોગ કર્યો છે તે ન્યાપ્ય છે કે કેમ તે વિચારી લઈએ. આ સંબંધમાં પ્રથમ તો સિદ્ધહેમના તૃતીય અધ્યાયના ચતુર્થ પાદના નિક્સ-લિખિત–
" धातोरनेकस्वरादाम् परोक्षायाः कृभ्वस्ति चानु तदन्तम् " –૪૬મા સૂત્રની વૃત્તિ તરફ નજર કરતાં ત્યાં એ સ્પષ્ટ ઉલ્લેખ જણાય છે કે–
" अनुग्रहणं विपर्यासव्यवहितनिवृत्त्यर्थम् । तेन चकारचकासाम् , ईहां देवदत्तश्चक्रे इत्यादि न भवति । उपसर्गस्य तु क्रियाविशेषकत्वात् व्यवधायकत्वं नास्ति । तेन 'उक्षां प्रचक्रुर्नगरस्य मार्गान् ' इत्यादि भवत्येव ।"
કહેવાની મતલબ એ છે કે પક્ષ ભૂતકાલના પ્રગમાં ચાર ઈત્યાદિ રૂપ મામ્ પ્રત્યયાન્ત પદની પછીજ આવે છે તેની પૂર્વે નહિ, તેમજ આબેની વચ્ચે અન્ય કોઈ પદ હોવું જોઈએ નહિ. એટલે કે જવાર ઘરાનામ્ એ વિપરીત પ્રવેગ થઈ શકે નહિ તેમજ ઢાં કેવદ્રા એમ પણ ન બની શકે, કેમકે દેવદત્ત એ વચમાં આવે છે તે ઠીક નથી; કેમકે મૂળ સૂત્રમાં વન શબ્દથી સુચિત તાત્પર્ય બાધિત થાય છે. પરંતુ ઉપરાગ ક્રિયાની પુષ્ટિ કરનાર હોવાથી–તેને ઘાતક હેવાથી તેનું વ્યવધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org