________________
શાન્તિ–મેમરમ
[ શ્રીશાન્તિ–
પધાર્થ પ્રભુને અપૂર્વ સંયમ–
“તારી પાછળ પૃથ્વીપતિઓએ (પણ) સંપૂર્ણ વ્રત (સર્વવિરતિ ચરિત્ર) ગ્રહણ કર્યું તેનું કારણ છે (પાંચ) ઇન્દ્રિરૂપી હાથી પ્રતિ સિંહસમાન ! તું જ છે. જે માટે સુવાસ મનુષ્ય પ્રતિ અને વનને પણ પ્રીતિકર બનાવે છે, તેમાં મનહર આમ્ર-મંજરીને સમુદાય અસાધારણ કારણ છે (અર્થાતુ આમંજરીમાંથી એવી સુગંધ નીકળે છે કે એથી કરીને બાકીનું બધું વન પણ બહેકી રહે છે અને તેથી આ વનના કેઈ પણ ભાગમાં બેઠેલા પ્રાણુ આનંદ પામે છે ).”—૬
अज्ञानमाशु कठिनं दलितं त्वया तद्
ध्यानज्वलज्ज्वलनज्योत्स्नमयेन विश्वम् । ज्ञानेन सोज्ज्वलगुणेन हि पञ्चमेन सूर्याशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७ ॥
अन्वयः ध्यान-ज्वलत्-ज्वलन-ज्योत्स्नमयेन स-उज्ज्वल-गुणेन पञ्चमेन ज्ञानेन त्वया तदू विश्वं कठिनं अज्ञानं सूर्य-अंशु-भिन्नं शार्वरं अन्धकारं इव आशु हि दलितम् ।
શબ્દાર્થો અજ્ઞાનં (મૂળ જ્ઞાન)અજ્ઞાન, મૂર્ખતા.
=સહિત. બાજુ જલદી.
૩ =ઉજજવળ, નિર્મળ દિન (૬૦ રુટિન )=કઠણ.
અr=ગુણ. દિતિ (મૂળ હિત )=નષ્ટ થયું.
સોઈ ગુનઃઉજજવળ ગુણેથી યુક્ત. વથા (મૂ૦ યુH)-તારાથી.
ત્રિપાદપૂર્તિરૂપ અવ્યય. તકપ્રસિદ્ધાર્થેક શબ્દ.
મેન (મૂ૦ પામ )=પાંચમા. થાન=ધ્યાન.
સૂર્ય સુર્ય, રવિ. વછત (ધ ૦ 13 ) દેદીપ્યમાન, પ્રકાશતે.
અંશુ કિરણ. વચન અગ્નિ,
મિત્ર (પા મિત્)=ભેદાયેલું. કથ7=પ્રકાશમાન.
સૂરમિન્દ્રસૂર્યનાં કિરણો વડે ભેદાયેલું. મા=પ્રચુરતાવાચક શબ્દ. કથોનમનઃઅત્યંત પ્રકાશમાન.
વ જેમ, વિશ્વ (મૂ૦ વિશ્વ)=સમસ્ત, સંપૂર્ણ
સાર્વર ( શાર)–રાત્રિ સંબંધી. જ્ઞાનેન (મૂ૦ જ્ઞાન )=જ્ઞાન વડે.
ગવાર (મૂ૦ NIR)=અંધારું.
પઘાર્થ કેવલજ્ઞાની પ્રભુએ કરેલ અજ્ઞાનનો નાશ–
“જેમ રાત્રિ સંબંધને સમરત ગાઢ અંધકાર સૂર્યનાં કિરણોથી ભેદોતાં નાશ પામે છે, તેમ (શુકલ) ધ્યાનરૂપી અતિશય દેદીપ્યમાન અગ્નિની પ્રભાથી વ્યાપ્ત તેમજ ઉજજવળ ગુણાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org