SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર ) श्रीलक्ष्मीविमलविरचितम् કરીને યુક્ત એવા પંચમ (અર્થાતુ કેવલ) જ્ઞાન વડે તેં સુપ્રસિદ્ધ, સમરત તેમજ કઠણ એવા અજ્ઞાનને સત્વર નાશ કર્યો.”—૭ मान्यानि तानि विबुधैः कमलानि कान्त्यं गच्छन्ति त्वत्पदमितानि च यानि योग्यम् । उच्चं विषक्तसुरनाथशिरः परं न पद्माकरेषु जलजानि विकाशभाजि ॥ ८ ॥ अन्वयः યાનિ મહાનિ ચ વિઘાપુર-નાથ-શિ ચોઘં વત-વં તાનિ તાનિ વિધુ માનિ જાથે ૨ જછત્તિ, v-ગાપુ વિજારામારા કાન શબ્દાર્થ માનિ (પૂમાન્ચ) સ્વીકારવા લાયક. ઘર-દેવ. તાનિ (મૂળ ત)=તે. નાથ સ્વામી. વિવુ (મૂળ વિવુu)=દેવો પડે. મિસ્તક. મહાનિ ( [ મર)કમળો. વિપકુનાથાિર=અત્યંત આસક્ત છે ઈન્દ્રનું જાન્હ (વનિય )=મનોહરતાને. મસ્તક જેને વિષે એવા. ઋત્તિ ( પામ્)=પામ છે. vi=પરતુ. સ્ત્રચરણ. =નહિ. પર્વ તારા ચરણને. પ -કમળ, તાનિ (મૂળ ત)=પ્રાપ્ત થયેલાં. =ખાણ ર=અને. varg સરોવરને વિષે. યાત્રિ (ન. ય)=જે. ગઢડાનિ (મૂ૦ ) કમળો. વોર્થ (ચોક)=. વિવાર =ખીલવું તે. ૩=અત્યંતતાવાચક અવ્યય. મનિ=ભજવું. વિઘા (ધા સજ્જ)=અત્યંત આસા. વિજા રામક્સિવિકાશને ભજનારાં. પદાર્થ “જે મળે ઉચ્ચ તથા વળી સુરપતિનું મરતક જેને વિષે અત્યંત આસક્ત છે એવા તેમજ ગ્ય એવા તારા ચરણને પામેલાં છે, તે (કમળ ) વિબુધને માન્ય છે તેમજ તે મને હરતાને પામે છે, પરંતુ સરોવરમાં વિકરવર થનારાં (કિન્તુ તારા ચરણને આશ્રય ન લેનારાં એવાં) કમળ વિબુધને માન્ય નથી તેમજ તે મનેહરતાને પામતા નથી.”—૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy