________________
ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम्
१४७ સ્પષ્ટીકરણ પ-નિષ્કર્ષ–
સિંહ અને સારમેય (તરા)માં, ઘોડા અને ગધેડામાં, હાથી અને પાડામાં, ગરૂડ અને મચ્છરમાં, હંસ અને બગલામાં, કલ્પવૃક્ષ અને કરીર (કેરડા)માં, સુવર્ણ અને પિત્તળમાં, રન અને કાચમાં, સમુદ્ર અને ખાબોચીઓમાં, પ્રકાશ અને અંધકારમાં, મેરૂ અને સર્ષપમાં તેમજ સુધી અને સૌવીરમાં જેટલું અન્તર છે તેનાથી પણ અનેકગણું અત્તર જેણે સર્વથા રાગશ્રેષને જલાંજલિ આપેલી છે, જે સર્વજ્ઞ છે, જે કૃતકૃત્ય છે, જે સચ્ચિદાનંદમય છે તેવા દેવામાં અને અલ્પજ્ઞાની, અપસન્દી, કામાતુર, પી એવા અન્ય દેવમાં છે.
निर्णीततत्त्वपदनिश्चलमानसानां
त्वत्पादपद्मपरिचारणतत्पराणाम् । पुंसामिहत्यकतिचित्सुखदो न देवः कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥ २१ ॥
અવશ: (ફે) નાથ ! નિત-તરવ-ટૂ-
નિર-માનતાનાં વત્ત---gરિવારજ-ત-નાળાં પુરા મને હત્ય-તિરિત-- ચિત્ર દેવ મેવ-શત પિન ટુતિ
| શબ્દાથે નિત (ની)=નિર્ણય કરેલ, ખાતરી કરેલ.
ત્ય અહીંને. તરવતત્વ, વસ્તુ-સ્થિતિ.
સિક્રિકેટલાક. v=પદ, સ્થાન.
=સુખ. નિg=સ્થિર.
તા=આપવું. મના=ચિત્ત, મન.
તિચિસુરકલૌકિકકેટલાંક સુખ આપનાર નિતારવા નિશ્ચમનલનાં નિર્ણય કરેલાં ન=નહિ. તત્ત્વ-પદેથી નિશ્રળ ચિત્તવાળા,
દેવઃ ()દેવ. વચરણે.
શ્ચિત (મૂ૦ મિતિ)=ઈક. જ=કમળ
નઃ (૬૦ મનસૂ) ચિત્તને. રિવાજોવા, આરાધના.
હૃતિ (ધા- ૨)=હરે છે. તપ તત્પર. Guપરિવરિપતપુરા તારા ચરણ-કમ
| નાથ ! (મૂળ નાથ)= સ્વામિન! ળની સેવામાં તત્પર.
માન્ત =અન્ય ભવમાં, અન્ય જન્મમાં. jai ( )=માનવોના.
અત્રિપણ.
પધાર્થ “હે નાથ! તત્ત્વ-પદને નિશ્ચય કરવાથી નિશળ ચિત્તવાળા બનેલા (અને એથી કરીને) તારા ચરણ-કમલની સેવા (કરવી)માં તત્પર એવા માનવોના મનને લૌકિક (અને તે પણ વળી)
૧ કવિરાજે “નિર્ણત' શબ્દથી એક્ષપદની પ્રમાણસિદ્ધતા બતાવી છે અને નિશ્ચલ' શબ્દથી ત્યાંથી અપુનરાવૃત્તિ સૂચિત કરી છે એમ મુનિરાજ શ્રી ચતુરવિજય જણાવે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org