SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આ સમીક્ષા પૂર્ણ કરવામાં આવે તે પૂર્વે કવિરાજ શ્રીધર્મસિંહગણિના સંબંધમાં તેમની જન્મ-ભૂમિ, તેમને જન્મ-સમય, તેમના જન્મ-દાતા ઇત્યાદિ પ્રસંગેનો ઉલ્લેખ કરવો આવશ્યક છે, પરંતુ મારે સખેદ નિવેદન કરવું પડે છે કે એમના જીવન ઉપર વિશેષ પ્રકાશ પાડનારું કોઈ પણ સાધન મારા જેવામાં આવ્યું નથી. ફક્ત આ કાવ્યના અંતિમ પધમાં સૂચન કરવામાં આવ્યું છે, તે ઉપરથી કવિરાજના ગુરૂવર્યનું નામ ષેમકર્ણ -તું તેમજ તેઓ આચાર્યપદથી અલંકૃત હતા એટલુંજ જાણી શકાય છે. વીર-ભક્તામરના કર્તા શ્રીધમવર્ધનગણિ તેમની આ કૃતિની પ્રશરિતમાં તેમજ “શ્રેણિકચિપઈ, “દશાર્ણભદ્ર પઇ”, “વીસ જિનેરતવન', “ધબાવની', આગમસૂત્રસંખ્યા સ્તવન, यथा पुराऽऽसन् किल कालिदास-मुख्या मनीषानिधयः कवीन्द्राः । મમૌરસા મવશતાત્મ (મા), તથા િવત્સ ! વમળ પ્રવૃતિઃ | ૭૨ ” આ પદ્ય દ્વારા એ સુચન થાય છે કે ધનપાલાદિક કવીશ્વરની જેમ શ્રીબાલચન્દ્રસૂરિએ પણ અજૈન કવિની પ્રશંસા કરવાની ઉદારતા દાખવી છે. સહસાવધાની શ્રીમુનિસુન્દરસૂરિએ પણ કાલિદાસાદિક અજૈન કવિઓનાં નામને નિર્દેશ કર્યો છે એમ તેમણે રચેલી ગુર્નાવલીના નિમ્નલિખિત અપરમા ક ઉપરથી જોઈ શકાય છે किं बाणः को मुरारिन कविकुलकलः सोऽचलो नामरो वा नाश्वासः कालिदासे विलसति न गिरां चापि हर्षे प्रकर्षः । મોઃ સૌગામો(મુઃ ?) નો ન જ દૂરતિ મનો મહિનૈવ માઘ प्रेक्ष्यन्तेऽस्मिन् विचित्रा विशदमतिजुषः शंपुषश्चेत् कवीन्द्राः ॥ ૧ આ અંતરકાય, કાયમાન, આયુરસ્થિતિ વગેરે હકીકત ઉપર પ્રકાશ પાડનારા ર૮ કડીના સ્તવનના કળશમાં ઈમ અરજી ત્રીજૈ આદિ છણવર અવર ચોથો એમ એ ચોવીસ જીણવર ચિત્ત ચેખઈ પ્રણમીએ બહુ પ્રેમ એ, પુરી “રીણી’ સતરસઈ ત્રિચાલે (૧૭૪૩) પ્રગટ પર્વ પજૂસણે નિત વિચૈહરખ જીણુંદ નામઈ ઘમસી.......ભણુઈ” ૨૯ ૨ આ રહ્યો એ ઉલેખ– "ज्ञानके महानिधान बावनवरन जानकीनी ताकी जोर यह ज्ञानकी जगावनी पाठत पठत जोइ संतसुख पावे सोइ विमलकीरति होइ सारे ही सुहावनी सौंन सतरै पचीस (१७२५) काती वदि नौमी दीतवार है विमलचंद आनंद वधावनी नैररिणीकुं निरख्खनि तही विजैहरख्य कीनी तहां धर्मसीह नाम धर्मबावनी" ૩ ૨૮ કડીના આ સ્તવનને કળશગત ઉલ્લેખ નીચે મુજબ છે – ઈમ ઈણુિં ભરતે આજ વરતે ભવ્ય જીવને.... આસતા આણી તત્ત જાણી વીરવાણી સહી. ત્રિહુ.જેલમેર નગરે વિજેહરખ વિશેષ એ ધર્મસીંહ પાઠક તવન કી દુસ પુસ્તક દેખ એ. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy